SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૩ ૧૨ પ્ર. ૪૦. બીજા ગુણસ્થાનકના અંતે ચાર થી છ નરકમાં રહેલા જીવોને કેટલી પ્રકૃતિનો અંત તથા અબંધ થાય છે ? કઈ કઈ ? ઉ : ચાર થી છ નરકમાં બીજા ગુણસ્થાનકના અંતે ૨૫ પ્રકૃતિનો અંત થાય છે તથા એક પ્રકૃતિનો અબંધ થાય છે. દર્શનાવરણીય-૩ : થીણઘ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી ૪-કષાય અને સ્ત્રીવેદ આયુષ્ય-૨ : તિર્યચાયુષ્યનો અંત તથા મનુષ્યાયુષ્યનો અબંધ નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫ પિંડપ્રકૃતિ-૧૧ : તિર્યચગતિ, મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન અશુભ વિહાયોગતિ અને તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૧ : ઉદ્યોત સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર અને અનાદેય ગોત્ર-૧ : નીચગોત્ર પ્ર. ૪૧. ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ચાર થી છ નરકમાં રહેલા જીવોને બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : ચાર થી છ નરકમાં રહેલા જીવોને ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર - ૫ ૧૯ ૧ - દર્શનાવરણીય આયુષ્ય અંતરાય ૬ ૭ ૫ = ૭૦ મોહનીય - ૧૯ : અપ્રત્યાખ્યાનાદિ-૧૨ કષાય, હાસ્યાદિ-૬ અને પુરૂષવેદ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૪, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પિંડપ્રકૃતિ-૧૪ : મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ -કાર્મણ શ૨ી૨, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી. Jain Education International - - વેદનીય. નામ પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છ્વાસ, અગુરૂલઘુ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશ ર - ૩૨ પ્ર. ૪૨. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત તથા અબંધ થાય છે ? કઈ કઈ ? બંધમાં દાખલ કેટલી થાય છે ? ઉ : ત્રીજા ગુણસ્થાનકના અંતે એક પણ પ્રકૃતિનો અંત તથા અબંધ થતો નથી પણ બંધમાં એક દાખલ થાય છે. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy