________________
૫૩
પ્રશ્નોત્તરી પ્ર. ૧૮૨. ઓઘમાંથી કેટલી પ્રકૃતિનો અબંધ થાય છે? ઉઃ ઓઘમાંથી ત્રણ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ-૩ : પિંડપ્રકૃતિ-૨ : આહારક શરીર, આહારક અંગોપાંગ પ્રત્યેક-૧ : જિનનામ કર્મ પ્ર. ૧૮૩. મિથ્યાત્વ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૪ ગોત્ર
અંતરાય - ૫ = ૧૧૭ નામ-૬૪: પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૬૪ પ્ર. ૧૮૪. મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ મિથ્યાત્વના અંતે ૧૬ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ, નપુંસકવેદ આયુષ્ય-૧ : નરકાયુષ્ય નામ-૧૩ : પિંડપ્રકૃતિ-૮, પ્રત્યેક-૧, સ્થાવર-૪ = ૧૩
પિંડપ્રકૃતિ-૮ : નરકગતિ, એકેન્દ્રિયાદિ-૪ જાતિ, છેવટું સંઘયણ, હુંડક સંસ્થાન અને નરકાનુપૂર્વી પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૪ : સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ પ્ર. ૧૮૫. બીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ બીજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૩ નામ - ૫૧ ગોત્ર
- ૨ અંતરાય - ૫ = ૧૦૧ નામ-પ૧ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૬ = ૫૧ પ્ર. ૧૮૬. બીજાના અંતે કેટલી પ્રકૃતિનો અંત અને અબંધ થાય છે? કઈ કઈ? ઉ: બીજા ગુણસ્થાનકના અંતે ૨૫ નો અંત અને રનો અબંધ થાય છે. દર્શનાવરણીય-૩ : વીણધ્ધિત્રિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org