SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ કર્મગ્રંથ-૩ મોહનીય-પ : અનંતાનુબંધી ૪ કષાય અને સ્ત્રીવેદ આયુષ્ય-૧ + ૨ ઃ તિર્યંચાયુષ્યનો અંત, મનુષ્યાયુષ્ય અને દેવાયુષ્યનો અબંધ નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫ પિંડપ્રકૃતિ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન અશુભ વિદાય ગતિ, તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૧ : ઉદ્યોત નામકર્મ સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર, અનાદેય ગોત્ર-૧ : નીચગોત્ર પ્ર. ૧૮૭. ત્રીજા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ? ઉ : ત્રીજા ગુણસ્થાનકે બંધમાં ૭૪ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૬ ગોત્ર - ૧ અંતરાય - પ = ૭૪ નામ-૩૬ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૫, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૬ પ્ર. ૧૮૮. ત્રીજાના અંતે કેટલી પ્રકૃતિઓ દાખલ થાય છે? કઈ કઈ? ઉ : ત્રીજાના અંતે ત્રણ પ્રકૃતિઓ દાખલ થાય છે. આયુષ્ય-: દેવાયુષ્ય, મનુષ્પાયુષ્ય નામ-૧ : જિનનામકર્મ પ્ર. ૧૮૯. ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ ચોથા ગુણસ્થાનકે બંધમાં ૭૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૨ નામ - ૩૭ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૭૭ નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૭ પ્ર. ૧૯૦. ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ? ઉ: ચોથા ગુણસ્થાનકના અંતે ૧૦ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૪ : અપ્રત્યાખ્યાનીય-૪ કષાય આયુષ્ય-૧ : મનુષ્પાયુષ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy