________________
૧૫
નામ-૫ : પિંડપ્રકૃતિ-પ
પિંડપ્રકૃતિ-૫ : મનુષ્યગતિ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, મનુષ્યાનુપૂર્વી
પ્ર. ૧૯૧. પાંચમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધમાં હોય છે ? કઈ કઈ ?
ઉ : પાંચમા ગુણસ્થાનકે બંધમાં ૬૭ પ્રકૃતિઓ હોય છે
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
મોહનીય
ગોત્ર
=
૫
૧૫
૧
-
-
આયુષ્ય
અંતરાય
Jain Education International
ww
પ્ર. ૧૯૩. છઠ્ઠા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ?
ઉ : છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
પ
૧૧
૧
-
નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨
પ્ર. ૧૯૨. પાંચમા ગુણસ્થાનકને અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ?
ઉ : પાંચમા ગુણસ્થાનકને અંતે ૪ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૪ : પ્રત્યાખ્યાનીય-૪ કષાય
-
આયુષ્ય
અંતરાય
૬
મોહનીય
૧
ગોત્ર
૫
નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવ૨-૩
૩૨
પ્ર. ૧૯૪. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? નવી કેટલી દાખલ થાય છે ? કઈ કઈ ?
૬
૧
૫ = ૬૭
-
વેદનીય
નામ
-
પ્રશ્નોત્તરી
વેદનીય
નામ
For Private & Personal Use Only
ર
૩૨
= ૬૩
ઉ : છઠ્ઠા ગુણસ્થાનકના અંતે ૭ પ્રકૃતિઓનો અંત તથા નવી બે દાખલ થાય છે.
વેદનીય-૧ : અશાતા વેદનીય
મોહનીય-૨ : અતિ, શોક,
આયુષ્ય-૧ : દેવાયુષ્ય
નામ-૨ : આહા૨ક શરીર, અને આહારક અંગોપાંગ દાખલ થાય છે. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશનો અંત થાય છે.
ર
૩૨
www.jainelibrary.org