SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ નામ-૫ : પિંડપ્રકૃતિ-પ પિંડપ્રકૃતિ-૫ : મનુષ્યગતિ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, મનુષ્યાનુપૂર્વી પ્ર. ૧૯૧. પાંચમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધમાં હોય છે ? કઈ કઈ ? ઉ : પાંચમા ગુણસ્થાનકે બંધમાં ૬૭ પ્રકૃતિઓ હોય છે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર = ૫ ૧૫ ૧ - - આયુષ્ય અંતરાય Jain Education International ww પ્ર. ૧૯૩. છઠ્ઠા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય પ ૧૧ ૧ - નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૧૯૨. પાંચમા ગુણસ્થાનકને અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ : પાંચમા ગુણસ્થાનકને અંતે ૪ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૪ : પ્રત્યાખ્યાનીય-૪ કષાય - આયુષ્ય અંતરાય ૬ મોહનીય ૧ ગોત્ર ૫ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવ૨-૩ ૩૨ પ્ર. ૧૯૪. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? નવી કેટલી દાખલ થાય છે ? કઈ કઈ ? ૬ ૧ ૫ = ૬૭ - વેદનીય નામ - પ્રશ્નોત્તરી વેદનીય નામ For Private & Personal Use Only ર ૩૨ = ૬૩ ઉ : છઠ્ઠા ગુણસ્થાનકના અંતે ૭ પ્રકૃતિઓનો અંત તથા નવી બે દાખલ થાય છે. વેદનીય-૧ : અશાતા વેદનીય મોહનીય-૨ : અતિ, શોક, આયુષ્ય-૧ : દેવાયુષ્ય નામ-૨ : આહા૨ક શરીર, અને આહારક અંગોપાંગ દાખલ થાય છે. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશનો અંત થાય છે. ર ૩૨ www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy