________________
૧૩૬
કર્મગ્રંથ-૩ પ્ર. પર ૬. ઓઘમાંથી કેટલી પ્રકૃતિનો અબંધ થાય છે? કઈ કઈ? ઉઃ ઓઘમાંથી પાંચ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ-૫ : પિંડપ્રકૃતિ-૪, પ્રત્યેક-૧. પિંડપ્રકૃતિ-૪ : દેવગતિ, વૈક્રિય શરીર, વૈક્રિય અંગપાંગ અને દેવાનુપૂર્વી પ્રત્યેક-૧ : જિનનામકર્મ પ્ર. પર૭. અણાહારી માર્ગણામાં મિથ્યાત્વે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ: અણાહારી માર્ગણામાં મિથ્યાત્વે ૧૦૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૦ નામ - ૫૮ ગોત્ર
- ૨ અંતરાય - ૫ = ૧૦૭ નામ-૫૮ : પિંડપ્રકૃતિ-૩૧, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૫૮ પ્ર. પ૨૮, મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉ: મિયાત્વના અંતે ૧૩ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ અને નપુંસકવેદ નામ-૧૧ : પિંડપ્રકૃતિ-૬, પ્રત્યેક-૧, સ્થાવર-૪ = ૧૧ પિંડપ્રકૃતિ-૧ : એકેન્દ્રિયાદિ ૪ જાતિ, છેવટું સંઘયણ, હુંડક સંસ્થાન પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૪ : સ્થાવર ચતુષ્ક
પ્ર. પ૨૯. સાસ્વાદન ગુણસ્થાનકે અણાહારી માર્ગણામાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ?
ઉ : સાસ્વાદન ગુણસ્થાનકે અણાહારી માર્ગણામાં ૯૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - પ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૦ નામ - ૪૭ ગોત્રા
- ૨ અંતરાય - ૫ = ૯૪ નામ-૪૭ : પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૬ = ૪૭
પિડપ્રકૃતિ-૨૫ : તિર્યંચગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ-કાર્પણ શરીર, દારિક અંગોપાંગ, ૧ થી ૫ સંઘયણ, ૧ થી ૫ સંસ્થાન, ૪-વર્ણાદિ, ૨ મિ વહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી
પ્રત્યેક-૬ : જિનનામ આતપ સિવાય સ્થાવર-૬ : અસ્થિર, પર્ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org