________________
૬૬
કર્મગ્રંથ-૩
પ્ર. ૨૩૫. કાર્મણ કાયયોગમાં તેરમા ગુણઠાણે કેટલી પ્રકૃતિઓ બંધમાં હોય છે ? કઈ
કઈ ?
ઉ : કાર્મણ કાયયોગમાં તેરમા ગુણઠાણે ૧ પ્રકૃતિ બંધાય છે. વેદનીય-૧ : શાતાવેદનીય
આહારક કાયયોગ તથા આહારક મિશ્ર કાયયોગમાં બંધ સ્વામિત્વનું વર્ણન
પ્ર. ૨૩૬. આ બે યોગમાં કેટલા ગુણઠાણા હોય છે ? ક્યા ક્યા ? ઉ : આ બે યોગમાં માત્ર ૧ પ્રમત્ત ગુણસ્થાનક હોય છે.
પ્ર. ૨૩૭. આહારક કાયયોગ તથા આહારક મિશ્ર કાયયોગમાં પ્રમત્ત ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ : આહારક કાયયોગ તથા આહારક મિશ્ર કાયયોગમાં પ્રમત્ત ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધમાં હોય છે.
જ્ઞાનાવરણીય
મોહનીય
ગોત્ર
૫
૧૧
૧
દર્શનાવરણીય
આયુષ્ય
અંતરાય
-
Jain Education International
-
૬
૧
૫ = ૬૩
મોહનીય-૧૧ : સંજ્વલન-૪ કષાય, હાસ્યષટ્ક અને પુરૂષવેદ આયુષ્ય-૧ : દેવાયુષ્ય
નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨
વેદનીય નામ
-
For Private & Personal Use Only
-
સુર ઓહો વેઉર્ધ્વ, તિરિયનરાઉ રહિઓય તમ્મિસ્સે । વેયતિગાઈમ બિય તિય, કસાય નવ દુ ચઉ પંચ ગુણા ॥ ૧૭ ||
ર
૩૨
ભાવાર્થ :
વૈક્રિય કાયયોગમાં દેવગતિની માફક બંધ જાણવો. વૈક્રિય મિશ્ર કાયયોગમાં તિર્યંચ અને મનુષ્યાયુષ્ય સિવાય દેવગતિની જેમ જાણવું. ત્રણ વેદ માર્ગણામાં નવ, અનંતાનુબંધી કષાયમાં ૧-૨, અપ્રત્યાખ્યાનીય કષાયમાં ૧થી ૪, પ્રત્યાખ્યાનીય કષાયમાં ૧ થી ૫ ગુ ણસ્થાનકો જાણવા. તેનો બંધ બીજા કર્મગ્રંથની જેમ જાણવો ।। ૧૦ ।।
www.jainelibrary.org