SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ પ્રશ્નોત્તરી પ્ર. ૧૯૯. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? ઈ કઈ ? ઉ : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે બંધમાં ૨૬ પ્રકૃતિઓ હોય છે. દર્શનાવરણીય જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર - - - મોહનીય ગોત્ર ૫ ૯ ૧ - પ્ર. ૨૦૦. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય } ? કઈ કઈ ? - આયુષ્ય અંતરાય ઉ : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૪ : હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા. ઉ : નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે બંધમાં ૨૨ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ૪ વેદનીય ૦ નામ ૫ - ૨૨ પ્ર. ૨૦૧. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ KS? ૫ ૫ ૧ - આયુષ્ય અંતરાય Jain Education International ૫ ૪ ૧ ૪ વેદનીય ૭ નામ ૫ = ૨૬ W - ઉ : નવમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : પુરૂષવેદ આયુષ્ય અંતરાય ૐ : નવમા ગુણસ્થાનકના બીજા ભાગે બંધમાં ૨૧ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ૪ વેદનીય નામ મોહનીય ગોત્ર - ૫. ૨૦૨. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય ? કઈ કઈ ? પ્ર. ૨૦૩. નવમા ગુણસ્થાનકના બીજા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ jઈ ? - ૧ 911 ૧ - - For Private & Personal Use Only ૧ ૧ - ૫- ૨૧ 1 પ્ર. ૨૦૪. નવમા ગુણસ્થાનકના બીજા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? ઉ : નવમા ગુણસ્થાનકના બીજા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : સંજવલન ક્રોધ ૧ ૧ www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy