Page #1
--------------------------------------------------------------------------
________________
परोपकाराय सतां विभूतयः
શ્રી. બૃહત્સંગ્રહણી પ્રકરણસાર્થ એ શબ્દાર્થ, ગાથાર્થ, ઉપયોગી વિવેચન, પ્રશ્નો,
૪ ચિત્રે, ૭૦ યંત્ર, મૂલ ગાથા અને
અહી હીપના નકશા સહિત
કચ્છક
બૂત્રવાહક બકરી
કસિ
પ્રસિદ્ધ કર્તા શા શાંતિલાલ પુરૂષોત્તમદાસ.
દેશીવાડાની પોળ–અમદાવાદ. જે આવૃત્તિ પહેલી. સર્વ હક સ્વાધીન. સંવત ૧૯૯૨.
મૂલ્ય ૧-૮-૦
મુદ્રક : પૃષ્ઠ ૨૦૯ થી ૩૩૬ સુધી ધીરજલાલ ટોકરશી શાહ
જ્યોતિ મુદ્રણાલય. ગાંધીરેડ-અમદાવાદ. તે સીવાય-મગનલાલ બકેરભાઈ પટેલ. સૂર્યપ્રકાશ પ્રી. પ્રેસ, પાનકોર નાકા-અમદાવાદ.
ક
Page #2
--------------------------------------------------------------------------
________________
પુસ્તકને જેમ તેમ રખડતું મૂકી આશાતના કરવી નહિ.
પ્રસ્તાવના. દરેક મનુષ્ય સર્વજ્ઞ ભાષિત જ્ઞાન (ધાર્મિક જ્ઞાન) મેળવવાનો અવશ્ય ઉદ્યમ કરે, કારણકે તે જ્ઞાનથી આત્મા કાલેમાં રહેલાં સર્વ દ્રવ્યો જાણી શકે છે, એટલું જ નહિ પણ તદનુસાર વર્તન કરી કર્મ ખપાવી આત્મા અમૃતપદ (મેક્ષ) મેળવે છે.
એક ધર્માભિલાષિણી શ્રાવિકા તરફથી આ બૃહત્સંગ્રહણી પ્રકરણનું ભાષાન્તર કરી પ્રસિદ્ધ કરાવવાનું કામ મને સોંપવામાં આવ્યું, તે મેં મારી યથામતિ અત્યાર સુધી છપાયેલ પુસ્તકેથી જુદી શૈલીએ તેનું ભાષાન્તર કરી ભણનારને અત્યંત સરળ પડે, તેવી રીતે ગાથા, છૂટા શબ્દાર્થ, ગાથાર્થ, વિવેચન, ૭૦ યંત્રો અને પ્રશ્નો સહિત પ્રેસ કેપી તૈયાર કરી છપાવીને પ્રસિદ્ધ કર્યું છે.
આ બૃહત્સંગ્રહણી પ્રકરણમાં દેવ નારકી મનુષ્ય અને તિર્યંચ ગતિના છેવનાં આયુષ્ય, અવગાહના, ઉપપાત વિરહ, વન વિરહ, ઉપપાત સંખ્યા, ચ્યવન સંખ્યા, ગતિ, આગતિ તથા દેવ અને નારકીનાં ભવન, તેમજ તે ઉપરાંત દેવાદિકનાં ચિહ, શરીરને વર્ણ, સામાનિક, આત્મરક્ષક, ૩ પર્ષદા, ૭ પ્રકારનાં સૈન્ય, અવધિ જ્ઞાન, લેશ્યા, ત્રણ પ્રકારના અંગુલનું સ્વરૂપ, વેદ, યોનિ, કુલકેડી, આયુષ્ય સંબંધી ૭ બેલ, પર્યાપ્તિ અને ૨૪ દંડક વિગેરે અનેક બાબતોનું સ્વરૂપ જણાવવામાં આવ્યું છે. તે અનુક્રમણિકા વાંચવાથી આપને માલુમ પડશે.
મતિ મંદતાથી કે પ્રેસ દેષથી કાંઈ ભૂલચૂક કે અશુદ્ધિ થઈ હેય, તે માટે ત્રિકરણ યોગે મિયા દુષ્કત દઉં છું, તથા સજજને સુધારીને વાંચશે અને જણાવવા કૃપા કરશો. તા. ૧-૭-૩૬ દેશીવાડાની પોળ.
પ્રસિદ્ધ કર્તા અમદાવ દ.
શ્રાવક અમૃતલાલ પુરૂષેમદાસ.
Page #3
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા.
વિષય
મંગલાચરણ, અભિધેય (૩૪ દ્વાર), પ્રજન, સંબંધ
અને અધિકારી. ૧ ૧. દેવોનું આયુષ્ય દ્વાર. (દેવાધિકાર. ) ભવનપતિનું જઘન્ય આયુષ્ય. ... ભવનપતિના દેવ અને દેવીનું ઉત્કૃષ્ટ આયુષ્ય. .. ભવનપતિના દેવ દેવીઓનું આયુ સંબંધી યંત્ર. ૧ વ્યંતરના દેવ દેવીઓનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય.
A , , , , , , નું યંત્ર. ૨. ૫ જ્યોતિષી ,, ,, ઉત્કૃષ્ટ , જઘન્ય આયુષ્ય -પ્રશ્નો ૪ ...
તિષી દેવ દેવીઓનું ઉત્કૃષ્ટ અને જઘન્ય આયુષ્યનું યંત્ર. ૩. ૮ વૈમાનિક દેવેનું ઉત્કૃષ્ટ આયુષ્ય ... ••• ૯ વૈમાનિક દેવનું જઘન્ય આયુષ્ય વૈમાનિક દેવોના ઉત્કૃષ્ટ અને જઘન્ય આયુનું યંત્ર. ૪ ... વૈમાનિક દેવીઓનું જન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય. ... સાધર્મ ઈશાન દેવલોકે દેવીઓનું જઘન્ય ઉત્કૃષ્ટ આયુનું યંત્ર. ૫. ૧૧ ૫૬ ઇંદ્રોની ૨૭૦ પટરાણીઓ. ... ... ૧૩ ભવનપત્યાદિકના ઈદ્રિાની અગ્રમહિષીઓની સંખ્યાનું યંત્ર. ૬. ૧૪ વૈમાનિક દેવલોકના ૬૨ પ્રતરે. ... સૌધર્મના તેરે પ્રતરની ઉત્કૃષ્ટ સ્થિતિ.
૧૬ સૌધર્મ અને ઈશાન દેવલોકના તેરે પ્રતરનું ઉત્કૃષ્ટાયુનું યંત્ર. ૭. ૧૬ સનકુમારાદિ દેવલોકના દરેક પ્રતરના દેવનું ઉત્કૃષ્ટાયુ. ૧૭ સનકુમાર અને માહેંદ્ર દેવલોકની બારે પ્રતરનું ઉત્કૃષ્ટાયુનું યંત્ર. ૮.૧૮ બ્રહ્મ દેવલોકના ૬ પ્રતરનું ઉત્કૃષ્ટાયુનું યંત્ર ૯. ... ૧૯ લાંતક દેવલોકના ૫ પ્રતરનું ઉત્કૃષ્ટાયુનું યંત્ર ૧૦.
૧૫
Page #4
--------------------------------------------------------------------------
________________
મહાશુક્ર દેવલેકના ૪ પ્રતરનું ઉત્કૃષ્ટાયુનું યંત્ર. ૧૧. સહસ્ત્રાર દેવલોકના ૪ પ્રતરનું ઉત્કૃષ્ટાયુનું યંત્ર. ૧૨. આનત પ્રાણતના ૪ પ્રતરનું ઉત્કૃષ્ટાયુનું યંત્ર. ૧૩. આરણ અમ્યુતના ૪ પ્રતરનું ઉત્કૃષ્ટાયુનું યંત્ર. ૧૪. ૯ રૈવેયકના ૯ પ્રતરનું ઉત્કૃષ્ટાયુનું યંત્ર. ૧૫. ... અનુત્તર વિમાનના ૧ પ્રતરના આયુષ્યનું યંત્ર. ૧૬.... વૈમાનિક ઇંદ્ર અને લેપાલેનું સ્થાન. ચારે લોકપાલનું આયુષ્ય –પ્રશ્નો ૫ ...
- ૨. ભવન દ્વાર. ભવનપતિની ૧૦ નિકાયનાં નામે ... ભવનપતિની ૧૦ નિકાયના ૨૦ ઈદ્રોનાં નામો . દક્ષિણ દિશાના ઇદ્રોનાં ભવને. .. ઉત્તર દિશાના ઇંદ્રોનાં ભવને. ભવનપતિના ઈંદ્રોનાં નામ અને ભવનનું યંત્ર ૧૭.... ભવનપતિના ભવનનું સ્થાન અને પ્રમાણ. દશે ભવનપતિનાં ચિહ્નો. દશે ભવનપતિના શરીરનો વર્ણ. ... અસુરકુમારાદિના વસ્ત્રને વર્ણ. .. અસુર કુમારાદિકના સામાનિક અને આત્મરક્ષકે. . ભવનપતિનાં ચિહ્ન, શરીર અને વસ્ત્રનો વર્ણ, સામાનિક
અને આત્મરક્ષકનું યંત્ર ૧૮. -પ્રશ્નો ૨ ... ... વ્યંતરોનાં નગરે કેટલાં અને ક્યાં આવ્યાં ? .. ભવનપતિ અને વ્યંતરના ઇકોના ભવનનો આકાર.. વ્યંતરોના કાળનું વ્યતીતપણું. ... વ્યંતરના ભવનનું પ્રમાણ અને તેના ૮ ભેદે . વ્યંતરના ૧૬ ઇદ્રોનાં નામે
૨૬
૨૭
૨૮
૨૯
ર
જ
છે
)
જ
છે
)
૩૫
Page #5
--------------------------------------------------------------------------
________________
" . ૩૫
૪૦
૪૧
૪૧
૪૩
૪૩
ધ્વજાને વિષે વ્યંતર દેવોનાં ચિહ્નો ... વ્યંતર દેવોના શરીરને વર્ણ .. ... વાણુવ્યંતરના ૮ ભેદ અને તેમનું સ્થાન વાણવ્યંતરના ૧૬ ઈંદ્રોનાં નામો ... વ્યંતર અને જ્યોતિષીના ઈદ્રોના સામાનિક અને આત્મરક્ષક દેવ.૩૯ વ્યંતરના ઈક, ચિન્હ, વર્ણ, સામાનિક અને આત્મરક્ષકની
સંખ્યાનું યંત્ર ૧૯... ૩૯ વાણવ્યંતરના ઈદ્રિો, સામાનિક અને આત્મરક્ષકનું યંત્ર ૨૦. ૪૦ –પ્રશ્નો ૩ ... ••• • દશ પ્રકારના દેવ
•
... સાત પ્રકારનું સૈન્ય .. ઇંદ્રના ત્રાયદ્ગિશક, પર્ષદા અને લોકપાલાદિકની સંખ્યા વ્યંતર અને જ્યોતિષીમાં ૮ પ્રકારના દેવો ...
જ્યોતિષી દેવનું સ્થાન ... સમભૂતલાથી જ્યોતિષી દેવનાં વિમાને કેટલાં દૂર છે ? સમભૂતલાથી જતિષી વિમાનેના અંતરનું યંત્ર ૨૧. -પ્રશ્નો ૩ ... મેરૂ પર્વત અને અલેકથી જ્યોતિષી વિમાનનું અંતર. જ્યોતિષી વિમાનને આકાર અને તે કેટલાં ? ...
તિષીનાં વિમાનો શેનાં છે? . ચર જ્યોતિષીના વિમાનની લંબાઈ પહોળાઈ અને ઉંચાઈ ૪૯ મનુષ્ય ક્ષેત્રનું પ્રમાણ અને સ્થિર જ્યોતિષીનાં વિમાનની
લંબાઈ પહોળાઈ અને ઉંચાઈ ૫૧ તિષી દેવાની ગતિ, ઋદ્ધિ તથા તેના વિમાનને વહન
કરનાર દેવનાં વિકુલ વૈયિ રૂ. ૫ર –પ્રશ્નો. ૪ .. ••• • •• . ••• ૫૪ જ્યોતિષીના વિમાનોનું પ્રમાણ અને
વિમાન વાહકની સંખ્યાનું યંત્ર. ૨૨. ૫૫
Y૪
४७
Page #6
--------------------------------------------------------------------------
________________
એક ચંદ્રનું સૈન્ય. . . . . . ૫૫ મનુષ્ય ક્ષેત્રમાં તારાના વિમાનની
આ જ છે. સંખ્યાના સમાવેશનું સમાધાન. ... ' પદ રાહુના વિમાનનું વર્ણન. ... ... . ' ૫૭ મેરૂ પર્વતના વ્યાઘાતે તારાના વિમાનનું ઉત્કૃષ્ટ અંતર ૫૮ મેરૂની વ્યાઘાતે તારાના વિમાનનું ઉત્કૃષ્ટ અંતરનું યંત્ર. ૨૩. ૧૯
તિષીનાં વિમાનને પર્વતના વ્યાઘાતે જઘન્ય અંતર તથા નિવ્યધાતે ઉત્કૃષ્ટ અને જઘન્ય અંતર ... ૬૦ મનુષ્ય ક્ષેત્રમાં વ્યાધાત અને નિર્ભાધાતે તારાના વિમાનનું , આ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતરનું યંત્ર. ૨૪. .. નિષધ પર્વતની વ્યાઘાતે તારાના વિમાનનું જઘન્ય
અંતરનું યંત્ર. ૨૫. ... ... ૬૨ સ્થિર ચંદ્ર અને સૂર્યના વિમાનનું પરસ્પર અંતર. ૬૨ 'સ્થિર ચંદ્રથી ચંદ્રના અને સૂર્યથી સૂર્યના .. આ વિમાનનું પરસ્પર અંતર સ્થિર ચંદ્ર અને સૂર્યના વિમાનના અંતરનું યંત્ર. ૨૬. સ્થિર ચંદ્ર અને સૂર્યની એાળખાણ... ... -પ્રશ્નો. ૪ ... ... .. દ્વીપ સમુદ્રો કેટલા, કેવડા અને કેવા આકારના... પહેલે દ્વીપ અને છેલ્લે સમુદ્ર કો ? દીપેનાં નામ : " સમુદ્રોનાં નામે ... • કેટલાક દ્વીપ સમુદ્રોનાં નામે .. સમુદ્રનાં પાણું અને મત્સ્યનું પ્રમાણ સમુદ્રનાં પાણી અને મત્સ્યના પ્રમાણનું યંત્ર. ૨૭.. ૭૫ દ્વીપ અને સમુદ્રને વિષે ચંદ્ર સૂર્યની ગણત્રી ... ૭૬ અઢી કપ અને બે સમુદ્રના ચંદ્રાદિકની સંખ્યાનું યંત્ર. ૨૮.૭૭
Page #7
--------------------------------------------------------------------------
________________
મનુષ્યક્ષેત્રમાં ચંદ્ર અને સૂર્યની પક્તિની મનુષ્યક્ષેત્રમાં ગ્રહાદિકની પક્તિની સખ્યા -પ્રશ્નો. ૪
ચંદ્ર અને સૂર્યંનાં માંડલાં અને તેમનું ચાર ક્ષેત્ર... ચંદ્ર અને સૂર્યના દરેક મંડલનું અંતર.
૮૧
જદ્દીપ અને લવણુ સમુદ્રમાં ચંદ્ર સૂનાં માંડલાં કેટલાં? ૮૩ લવણ સમુદ્રમાં અને જમૂદ્રીપમાં ચંદ્ર સૂર્યને ફરવાનું ક્ષેત્ર ૮૪ દ્વીપ સમુદ્રમાં ગ્રહ નક્ષત્ર અને તારાની સંખ્યા જાણવાને ઉપાય.૮૫ —પ્રશ્નતા. ૨
...
વૈમાનિક દેવલાકનાં વિમાનાની સંખ્યા.
ઉધ્વ લેાકમાં વિમાનાની સંખ્યા તથા મધ્યમાં ઈંદ્રક વિમાનાની સંખ્યા.
...
* * *
...
૮૦
૮ ૦
ત્રણ દરવાજાવાળા ત્રિખુણીયા વિમાનની સ્થાપના. ૩૩. પકિતગત તથા પુષ્પાવકી વિમાનનું અંતર ...
3333
८८
re
૯૦
પ્રતરે પ્રતરે દરેક દિશામાં પક્તિગત વિમાનની સખ્યા. પંક્તિને વિષે ત્રિખુણાં આદિ વિમાનને ક્રમ. પતિને વિષે ત્રિખુણાં આદિ વિમાનેાના ક્રમની સ્થાપના. ૨૯. ૯૧ પહેલા પ્રતરના ઈંદ્રક વિમાનની ચારે દિશાએ ૬૨ વિમાનની પંકિતનું સ્થાન
૮૬
૮૬
૯૧
૯૩
ઉપરના દરેક પ્રતરામાં વાટલાદિ વિમાનાની સમશ્રેણિ ઉર્ધ્વલાકે એક દિશામાં શ્રેણિગત વિમાનાની સ્થાપના. ૩૦. વાટલાદિક વિમાનેનાં દ્વાર
૯૩
૯૪
૯૪
કયા વિમાનેાને ગઢ અને કયા વિમાનને વેદિકા હેાય ? એક દરવાજાવાળા ગેાળ વિમાનની ફરતા ગઢની સ્થાપના. ૩૧. ૯૫ ચાર દરવાજાવાળા ચાખડા વિમાનની ફરતી વેદિકાની સ્થાપના ૩૨.૯૫ ત્રિખુણાં વિમાનની કઇ બાજુએ ગઢ અને કઈ બાજુએ વેદિકા ૯૬ પ્રશ્ના. ૩
૯૬
૯૦
૯૭
Page #8
--------------------------------------------------------------------------
________________
વિમાનાનું રમણિકપણું...
ક્યા ઈંદ્રનાં કઈ દિશાનાં પતિગત વિમાને દરેક દેવલાક શ્રેણિનાં વિમાનાની સખ્યા જાણવાના ઉપાય.
પ્રશ્ન. ૧
ઉલાકના દરેક દેવલોકનાં શ્રેણિગત વિમાનાની
૧૦૩
સખ્યાનું યંત્ર. ૩૪. દેવલાકના દરેક પ્રતરનાં પંકિતગત વાદ્રલાક્રિક વિમાનાની સંખ્યા કરવાના ઉપાય. દેવલાકના દરેક પ્રતરનાં પંકિતગત વિમાનાની સંખ્યાનું યંત્ર.૩૫.૧૦૫ સૌધર્મેદ્રનાવાટલાં ત્રિખુણાં અને ચાખુણાં
વિમાનાની સખ્યા. ઇશાને દ્રનાં વાટલાં ત્રિખુણાં અને ચાખુણાં વિમાનાની સંખ્યા. દેવલાકનાં ત્રિખુણાં આદિ વિમાનેાની સખ્યા જાણવાનું
યંત્ર. ૩૬.
પ્રશ્ન. ૧
...
તમસ્કાયનું સ્વરૂપ
ખાહેર અને અંદરની કૃષ્ણુરાજી તથા લેાકાન્તિકનું સ્વરૂપ. વૈમાનિકના ૧૦ ઇંદ્રોના સામાનિક અને આત્મરક્ષક.
પ્રશ્ન. ૧
આઠ કૃષ્ણરાજીની સ્થાપના. ૩૭. સૌધર્માદિ બાર દેવલાકના દેવાનાં ચિહ્નો.
ઉજ્વલાકનાં વિમાના કાને આધારે રહ્યાં છે? તે કહે છે. વૈમાનિક દેવલાકે પૃથ્વીના પિંડ અને વિમાનની ઉંચાઈ દેવાનાં વિમાને અને ભવતાને વ
...
...
૯૮
८८
૧૦૦
૧૦૧
...
૧૦૨
૧૦૭
૧૦૭
૧૦૮
૧૦૮
• ૧૦૯
૧૧૦
૧૧૨
૧૧૨
૧૧૩
૧૧૩
૧૧૪
૧૧૬
૧૧૮
૧૧૯
પ્રશ્ન. ૧
સૌધર્માદિકના સામાનિક, આત્મરક્ષક, ચિહ્ન, વિમાનના આધાર, પૃથ્વીપિંડ, વિમાનની ઉંચાઈ અને વનું યંત્ર. ૩૮. ૧૨૦
Page #9
--------------------------------------------------------------------------
________________
સૌધર્માદિકમાં વિમાનનું લાંબપાણું, પહોળપણું, માંહેની,
અને બહારની પરિધિ માપવાની રીતિ. ૧૨૦ વિમાનનું પ્રમાણ માપવા માટે કલ્પના કરેલી દેવાની
ગતિનું યંત્ર. ૩૯. ૧૨૩ પ્રશ્ન. ૧ ...
... ૧૨૬ પહેલા અને છેલ્લા ઇંદ્રક વિમાનની લંબાઈ અને પહોળાઈ. ૧૨૭ ( ૬૨ પ્રતરના મધ્ય ભાગે ૬૨ ઇંદ્રક વિમાનનાં નામો. ૧૨૭
૪૫ લાખ યોજન અને ૧ લાખ યોજન પ્રમાણનું શું શું ? ૧૩૧ ૧૪ રાજલકની ગણત્રી. ... ... ૧૩૨ ક્યા છે કેટલા રાજલક સ્પર્શે તથા ૧૪ રાજની
વ્યવસ્થા. ૧૩૩ ૩. અવગાહના દ્વાર. દેવેની અવગાહના ...
• ••• ૧૩૫ સનકુમારાદિ દેને વિષે સ્થિતિ તથા એકેક સાગરોપમની
વૃદ્ધિએ શરીરનું પ્રમાણ. ૧૩૬ પ્રશ્નો ૩ ...
૧૩૮ દરેક સાગરેપમે વૈમાનિક દેના શરીરના પ્રમાણનું યંત્ર ૪૦. ૧૩૯ વિકવેલ વૈક્રિય શરીરનું ઉત્કૃષ્ટ પ્રમાણ. મૂલ વૈક્રિય અને વિકલ વૈક્રિય શરીરનું જઘન્ય પ્રમાણ. ૧૪૦ દેવગત્યાદિકને વિષે ઉત્કૃષ્ટથી ઉપયત અને ચ્યવન
વિરહકાલ ૧૪૧ ભવનપત્યાદિ દેવને વિષે ઉત્કૃષ્ટથી ઉપપાત વિરહ કાલ. ૧૪૨ દેવોને જઘન્ય ઉપપાત અને વન વિરહકાલ સંથા
ઉપપાત અને વન સંખ્યા. ૧૪૩ પ્રશ્ન. ૧ ..
•.. ૧૪૪ દેવોના ઉપપાત વિરહ અને વન વિરહકાળનું યંત્ર. ૪૧. ૧૪૫
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૫૨
'' ૧૪૬ કયા છે દેવગતિજ પામે... ...
૧૪૭ સમૂછિમ તિર્યો મરીને ભવનપતિ અને વ્યંતરમાં
કેટલા આયુષ્ય ઉપજે. ૧૪૮ જીવ કયા કારણોથી ભવનપતિમાં ઉપજે, . ૧૪૯
જીવ કયા કારણોથી વ્યંતરમાં ઉપજે... ... .૧૫૦ પ્ર. ૨ .. .. . .. ••• ૧૫૦
ક્યા છો ઉત્કૃષ્ટથી કયા દેવલોક સુધી જાય .. ૧૫૧ મિથ્યાદષ્ટિનું લક્ષણ ... • • કેનું કેનું રચેલું સૂત્ર કહેવાય. ... ... છઘસ્થ સાધુઓની ઉત્કૃષ્ટથી ઉત્પત્તિ અને તેમના
શ્રાવકેની જઘન્યથી ઉત્પત્તિ ક્યા દેવલેક સુધી. ૧૫૩ ચૌદપૂવ અને તાપસની જધન્યથી ઉત્પત્તિ કયા દેવ
સુધી હોય ? ૧૫૪ પ્રશ્નો ૨ ... . .. •••
૧૫૫ ૬ સંધયણનું સ્વરૂપ ...
- ૧૫ - કયા ક્યા જીવોને કેટલાં સંધયણ હેય?
૧૫૬ ક્યા સંઘયણથી મરીને ઉત્કૃષ્ટથી કયા દેવલોક સુધી ગતિ હોય? ૧૫૭ ૬ સંસ્થાનનું સ્વરૂપ અને ક્યા ને કેટલાં સંસ્થાન હોય ? ૧૫૮ દેવતાની ગતિ .. . .
••• ૧૬૦ દેવને દેવીઓની સાથે જે રીતે સંભોગ છે અથવા
. સર્વથા નથી તે પ્રકાર કહે છે. ૧૬૨ વીતરાગનું સુખ ... ; .
• ૧૬૪ દેવીઓની ઉત્પત્તિ તથા દેવી અને દેવેનું ગમનાગમન. ૧૬૪ કિબીષિયાનું આયુષ્ય અને ઉત્પત્તિ સ્થાન. .. ૧૬૬ સૌધર્મમાં અપરિગ્રહીતા દેવીનાં વિમાન, આયુષ્ય અને
તે દેવી ક્યા દેવને ઉપભોગ યોગ્ય. ૧૬૭
Page #11
--------------------------------------------------------------------------
________________
પ્રશ્ન ૧ ..... ... ' . . . . . . . ૧૬૮ ઈશાનમાં અપરિગ્રહીતા દેવીનાં વિમાન, આયુષ્ય અને ':
છે તે દેવી કય દેવોને ઉપભેગ યોગ્ય. ૧૬૯ ૬ લેસ્યામાંથી કયા દેવોને કેટલી વેશ્યા હોય? તથા
વૈમાનિક દેવના શરીરને વર્ણ. ૧૭૦ સૌધર્મ અને ઈશાનમાં કેટલા આયુષ્યવાળી અપરિગ્રહીતા કયા દેને કેવી રીતે ભોગ્ય તથા વૈમાનિક
. દેવોને લેસ્યા અને શરીરના વર્ણનું યંત્ર. ૪૨. ૧૭૨ પ્રશ્ન ૨ ... ... ... ... ૧૭૩
જઘન્ય આયુષ્યવાળા દેવને આહાર અને શ્વાસોશ્વાસનું સ્વરૂપ. ૧૭૩ મુદત અને અહોરાત્રિના શ્વાસોશ્વાસ કેટલા ? તથા સાગરેપમ
આયુષ્યવાળા દેવોને શ્વાસોશ્વાસ અને આહારનું સ્વરૂ૫. ૧૭૪ કાળનાં પ્રમાણનું કાષ્ટક. ૪૩. ... ... ૧૭૮ જધન્ય આયુષ્યથી અધિક અને સાગરોપમથી જૂન
આયુષ્યવાળા દેવને આહાર અને શ્વાસોશ્વાસનું સ્વરૂપ. ૧૭૬ સૌધર્મના લોકપાલોનું કર્તવ્ય. ગાથા ૧૮ મીને વધારે ૧૦૭ પ્રશ્નો ૨ ... ... ... ' ... ૧૭૭ દેવોને આયુષ્ય ઉપર આહાર અને ઉચ્છેસના પ્રમાણનું
. . યંત્ર ૪૪. ૧૭૮ આહારના ૩ ભેદ ...
... ૧૭૯ ત્રણે આહાર કયા જીવોને કઈ અવસ્થાને વિષે હોય... ૧૮૦ બીજી રીતે ૩ પ્રકારના આહાર, ... ... ' ૧૮૧ વિકેલેંદ્રિય. નારકી તિર્યંચ અને મનુષ્યને આહારને વિષે
: - કાલનું પ્રમાણ. ૧૮૨ ક્યા છે અણુહારી ને કયા છો આહારી.
૧૮૪ દેવનું સ્વરૂપ.
૧૮૪ ક્યા કારણથી દેવતા મનુષ્યમાં આવે. ... ૧૮૭
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૮૮
૧૯૧
૧૯૩
ક્યા કારણથી દેવતા મનુષ્યલેકમાં ન આવે. . મનુષ્ય લેકની દુર્ગધ કેટલા જન સુધી ઉચે ઉછળે ? ૧૮૯ વૈમાનિક દેવ અવધિ જ્ઞાનથી ઉત્કૃષ્ટ કેટલું ક્ષેત્ર દેખે ? ૧૯૦ રૈવેયક અને અનુત્તર દેવનું અવધિ જ્ઞાન. ... ભવનપત્યાદિ દેવોનું અવધિજ્ઞાન. ... ... ૧૯૨ અવધિજ્ઞાનનું જધન્ય વિષયક્ષેત્ર તથા નારકી અને દેવને
અવધિજ્ઞાનને આકાર કયા છો અવધિજ્ઞાનથી કઈ દિશા તરફ વધુ જુએ ૧૯૫ ગાથા ૪૪ અને ૫૫ ને વધારે ... ... ૧૯૬ ભવનપત્યાદિ દેના ભવપ્રત્યયિક અવધિજ્ઞાનના ક્ષેત્રાદિકનું
યંત્ર. ૪૫. ૧૯૭ (નરકાધિકાર) ૧. આયુષ્ય દ્વાર સાતે નરક પૃથ્વીના નારકીનું ઉત્કૃષ્ટ અને જઘન્ય આયુષ્ય ૧૯૮ ” ”
જઘન્યાયુનું યંત્ર. ૪૬. ૧૯૯ રત્નપ્રભાના ૧૩ પ્રતરના નારકીનું , , પ્રમાણ ૧૯૯
,, ,, પ્રમાણુનું યંત્ર. ૪૭. ૨૦૦ શર્કરા પ્રભા આદિ નરક પૃથ્વીને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિ
જાણવાને માટે કરણ ૨૦૧ -પ્રશ્નો ૪ ... શર્કરા પ્રભા આદિ પૃથ્વીના દરેક પ્રતરનું ઉત્કૃષ્ટ જઘન્યાયુ
યંત્ર. ૪૮. ૨૦૩ ૧૦ પ્રકારની ક્ષેત્ર વેદના, •. .. ૨૪ બીજી રીતે ૧૦ પ્રકારની ક્ષેત્ર વેદના ... ... ૨૦૫ ૩ વેદનામાંથી કઈ વેદના કેટલી નરક સુધી હોય...
૨. ભવન દ્વાર. સાતે નરક પૃથ્વીમાં ગોત્ર
૨૦૯ સાતે નરકનાં નામ તથા આકાર: ...
૨૦૨
૨૦૭
..
૨૧૦
Page #13
--------------------------------------------------------------------------
________________
સાતે નરક પૃથ્વીને પિંડ તથા તેને આધાર . ૨૧૧ –»શ્નો ૩ ...
૨૧૨ નરકનાં નામ ગાત્ર પૃથ્વીપિંડ મધ્યભાગે ઘોદધિ આદિ
વલયોના પ્રમાણનું યંત્ર. ૪૯. ૨૧૩ નરક પૃથ્વીના છેડે ચારે દિશાએ ઘનોદધિ આદિ ૩
વલયનો વિસ્તાર ૨૧૩ દરેક નરક પૃથ્વીના નરકાવાસા ...
••• ૨૧૫ દરેક પૃથ્વીના પ્રતિરો...
૨૧૬ નરક પૃથ્વીની ચારે દિશાએ છેડે ઘનોદધિ આદિ ૩
વલયના વિસ્તારનું યંત્ર. ૫૦. ૨૧૭ ઈંદ્રક નરકાવાસા થકી નીકળેલી ૮ શ્રેણિઓને વિષે નરકાવાસા ૨૧૮ દરેક પ્રતરે દિશિ વિદિશિની શ્રેણિના મળેલા સર્વ
નરકાવાસાની સંખ્યા જાણવાન ઉપાય. ૨૧૯ પહેલી પૃથ્વીના દિશિ વિદિશિના પંકિતગત નરકાવાસાનુંયંત્ર.૫૧.૨૨૧
” » , ત્રીજી અને 30 ”
,, પર. ૨૩૨ » » , , , ,, ૫૩. ૨૨૩ પાંચમી છઠ્ઠી અને સાતમી , ,, , , , , ૫૪. ૨૨૪ સાતે પૃથ્વીના પંકિતગત નરકાવાસાની ગણત્રીનું , ૫૫. ૨૨૫ , , આવલિકાગત નારકાવાસા અને
- પુષ્પાવકીર્ણ નરકાવાસા. ૨૨૬ સાતે નરકના નરકાવાસાની કુલ સંખ્યાનું યંત્ર. ૫૬. ૨૨૭ નરકાવાસાનું ઉંચપણું પહોળપણું અને લાંબાણું.. ૨૨૮ સાતે નરક પૃથ્વીને વિષે નરકાવાસા રહિત ક્ષેત્ર... ૨૨૯ નરક પૃથ્વીના દરેક પ્રતરનું અંતર ... ... ૨૨૯ નરક પૃથ્વીના પિંડના આંતરાની ગણત્રીનું યંત્ર. ૫૭. રત્નપ્રભા પૃથ્વી પિંડની ગણત્રીનું યંત્ર. ૫૮. ..૨૩૪–૨૩૫
બીજી
,
,
”
”
૨૩૩
Page #14
--------------------------------------------------------------------------
________________
૩ જું અવગાહના દ્વારા સાતે નરક પૃથ્વીને વિષે નારકીઓના શરીરનું ઉત્કૃષ્ટ પ્રમાણ ૨૩૬ રત્નપ્રભાના ૧૩ પ્રતરના નારકીનું ઉત્કૃષ્ટ દેહમાન : ૨૩૬
, , ,નું યંત્ર. ૫૯. ૨૩૭ પ્રશ્ન ૧. ...
.. ... ૨૩૭ શર્કરામભા વિગેરેના દરેક પ્રતરે નારકીના ઉત્કૃષ્ટ
શરીરનું પ્રમાણ ૨૩૮ પ્રશ્ન. ૧ ... ... ...
' ... ૨૪૦ શર્કરાદિક પૃથ્વીના દરેક પ્રતરે નારકીના ઉત્કૃષ્ટ
દેહમાનનું યંત્ર. ૬૦. ૨૪૧ નારકીના ઉત્તર વૈક્રિય શરીરનું જધન્ય અને ઉત્કૃષ્ટ
આ પ્રમાણ તથા મૂલ શરીરનું જઘન્ય પ્રમાણું. ૨૪ર. સાતે નારકીને ઉત્કૃષ્ટ અને જઘન્ય ઉપપાત વિરહ અને ચ્યવનવિરહ, ઉપપાત અને ચ્યવનસંખ્યા તથા આગતિ ૨૪ર ક્યા કારણથી છવ નરકા, બાંધે .. .. ૨૪૪ સાતે નરક પૃથ્વીના નારકીનું શરીર, વિરહાકાલ, ઉપપાત સંખ્યા, ચ્યવન સંખ્યા અને ગત્યાગતિનું યંત્ર. ૬૧. ૨૪૫ કયા જીવો ઉત્કૃષ્ટથી મરીને કેટલી નરક સુધી જાય. ૨૪૬ કેટલાક તિર્યની પ્રાયઃ આગતિ અને ગતિ ... ૨૪૭ કયા સંઘયણવાળે મરીને કેટલી નરક સુધી જાય ?
તથા નારકીને લેશ્યા કેટલી ? ૨૪૮ રત્નપ્રભાદિ પૃથ્વીના નારકીને વિષે લેસ્યા. ... ૨૪૯ દ્રવ્ય અને ભાવ લેસ્યાનું સ્વરૂપ અને તે લેસ્યા ચારે
" ગતિમાં કેવી રીતે હોય ? ૨૫૦ નારકીની ગતિ અને આગામી ભવમાં વધુમાં વધુ પ્રાપ્તિ પર સાતે નારકીનું ઉત્કૃષ્ટ અને જઘન્યથી અવધિ ક્ષેત્ર... ૨૫૪ અનારકીને લેસ્યા અવધિક્ષેત્ર ગતિ અને લબ્ધિનું યંત્ર. ૬૨. ૨૫૫
૨૫૬
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૫
મનુષ્યાધિકાર
૨૫૬.
મનુષ્યનું આયુષ્ય અને અવગાહના દ્વાર મનુષ્યના ઉત્કૃષ્ટ અને જધન્ય ઉષપાત અને ચ્યવન વિરહુકાળ તથા ઉપપાત અને ચ્યવન સંખ્યા ૨૫૦
૨૫૮
૨૫૯
૨૬૦
૨૬૧
૨૬૨
૨૬૫
પ્રશ્ન. ૧
૨૬૫
ચક્રી અને વાસુદેવનાં રત્નાનાં નામ તથા અઢી દ્વીપમાં જધન્ય અને ઉત્કૃષ્ટથી એકી વખતે થયેલ તીર્થંકરાદિકની સંખ્યાનું યંત્ર. ૬૪. ૨૬૬ મનુષ્યની ગતિ અને ૧ સમયે મેક્ષમાં કેટલા જાય ? ૨૬૭ ૩ વેદ અને ૩ લિંગને આશ્રયીને ૧ સમયે મેાક્ષમાં કેટલા જાય ? ૨૬ ૭ અવગાહના દિશા અને જલને આશ્રયીને ૧ સમયે
મનુષ્યની આગતિ
મનુષ્યનાં ૮ દ્વારનું યંત્ર. ૬૩,
ચક્રવર્તિ ખલદેવ વાસુદેવ અને અરિહંતની આગતિ ... ૧૪ રત્નાની આત
૧૪ રત્નેનાં નામ અને પ્રમાણ વાસુદેવનાં ૭ રત્નાનાં નામ
...
'..'.
૨૬૮
મેાક્ષમાં કેટલા જાય ? સમયે મેાક્ષે કેટલા જાય ૨૬૯
દરેક ગતિ આદિમાંથી આવેલા ૧ પ્રશ્ન. ર
'''
· ૨૦૧
...
વેદ આશ્રયીને ૯ ભાંગામાંથી કયા ભાંગે કેટલા મેાક્ષે જાય ? તથા સિદ્ધિ ગતિને વિષે જધન્ય અને ઉત્કૃષ્ટ ઉપપાત વિરહકાલ. ૨૭૨ કેટલા સમય સુધી કેટલા જીવા નિરંતર મેાક્ષમાં જાય
અને પછી અતર પડે
૨૭૪ મનુષ્યમાંથી ૧ સમયે ઉત્કૃષ્ટથી કેટલા સિદ્ધ થાય તેનું યંત્ર. ૬૫. ૨૭૫ નિર ંતર સિદ્ધ્ થાય તેનું યંત્ર. ૬૬
૨૦૮
સિદ્ધનુ ક્ષેત્ર પ્રજ્ઞે. ર
૨૦૮
૨૭૯
Page #16
--------------------------------------------------------------------------
________________
૨૮૩
૨૮૪
૨૮૭
૨૮૮
(તિર્યંચાધિકાર) આયુષ્ય દ્વારા એકેદ્રિય વિકલૅક્રિય અને પદ્રિય તિર્યંચની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૮૦ પૃથ્વીકાયના ભેદો અને તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય , ૨૮૧ ગર્ભજ પંચદ્રિય તિર્યચના ભેદોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ... ૨૮૧ પૂર્વનું પ્રમાણ ...
૨૮૨ સમૂછિમ પકિય તિયાનું ઉત્કૃષ્ટ આયુષ્ય .... પૃથ્વીકાયાદિ ચારની કાયસ્થિતિ ... વનસ્પતિ વિલેંદ્રિય પંકિય તિર્યંચ અને મનુષ્યની કાયસ્થિતિ ૨૮૫ સર્વની જઘન્ય ભવસ્થિતિ અને કાયસ્થિતિ તથા તિર્યંચ
ગતિવાળા જેના ઉત્કૃષ્ટ શરીરનું પ્રમાણ ૨૮૬ એકેદ્રિય જીવોની ઉત્કૃષ્ટ અવગાહના ... ... વનસ્પતિકાયનું ઉત્કૃષ્ટ દેહમાન ક્યાં હોય ? તે કહે છે. વિલેંદ્રિય અને સમૂછિમ તિર્યનું ઉત્કૃષ્ટ દેહમાન. ૨૮૯ ગર્ભજ તિર્યંચ જવાના શરીરનું પ્રમાણ. .. બંને પ્રકારના બેચરનું ઉત્કૃષ્ટ દેહમાન અને તિર્યંચ
છનું જઘન્ય દેહમાન ૨૯૦ વિકસેંદ્રિય અસંતી અને ગર્ભ જ છેને ઉત્કૃષ્ટ અને
જઘન્ય વિરાળ તથા સંખ્યા ૨૯૦ પ્ર . ૨ ... ... ••• એકેદ્રિયાદિ જેને જધન્ય અને ઉત્કૃષ્ટ ઉપપાત વિરહ
અને વન વિરહકાલનું યંત્ર ૬૭. ૨૯૨ એપ્રિય જીવોની ઉપપાત અને વન સંખ્યા ... ૨૯૩ નિગાનું સ્વરૂપ છે.
ક્યા કર્મથી છવ એકેંદ્રિયપણું પામે ?... ... ૨૯૬ તિર્યંચની આગતિ તથા દેવતા અને નારકીની ગતિ ર૦૬
૨૮૯
"
•••
...
૨૯૧
૨૯૪
તિર્યંચની ગતિમાંથી મરણ પામીને ક્યાં ઉપજે અને ત્યાં
તેમને શી પ્રાપ્તિ થઈ શકે ?
૨૯૮
Page #17
--------------------------------------------------------------------------
________________
૨૯૯
બ
બ ૦
૩૦૫
છ ૦
૩ ૦૭
છ ૦
તિર્યંચ ગતિ અને મનુષ્ય ગતિને વિષે લેયા ...
ક્યા ભવની લેમ્યા વડે જીવ મરણ પામે? તિર્યંચગતિ અને મનુષ્યગતિને વિષે ૭ દ્વારનું યંત્ર. ૬૮. તિચિ અને મનુષ્યને વિષે લેસ્થાની સ્થિતિ ... ૩૦૪ પ્રશ્ન. ૨ ... ... ... ... ૩૦૪ ગત્યાદિકમાં રહેલા જીવોને વેદ કેટલા ? તે કહે છે... ત્રણ પ્રકારના અંગુલે કરીને શું માપી શકાય? તે કહે છે. સૂક્ષ્મ પરમાણુનું સ્વરૂપ... ઉલ્લેધાંગુલાદિકનું સ્વરૂપ... પ્રમાણાંગુલ અને આત્માગુલનું સ્વરૂપ...
૩ ૦૮ ૮૪ લાખ યોનિમાંથી કયા જીવોની કેટલી યોનિ ... ૩૧૦ નિમાં કુલકડી ..
૩૧૧ પ્રશ્ન. ૧
૩૧૨. પૃથ્વીકાયાદિ જીવોની નિ અને કુલ કોડીનું યંત્ર દ૯.
૩૧૩ ત્રણ રીતે ૩ પ્રકારે નિ કહે છે. ...
૩૧૪ મનુષ્યણુની ૩ પ્રકારે યોનિ
૧૭. આયુષ્ય સંબંધી ૭ દ્વારે... આયુષ્યનો બંધકાળ ...
.. ૧૯ આયુષ્યને અબાધાકાળ અને અંત સમયે ગતિ ... ૩૨૦ રૂજુગતિમાં આહારને ઉદય ક્યા સમયે ? અને બંને ગતિમાં
પરભવના આયુષ્યને ઉદય ક્યા સમયે ? ૩૨૧ વકગતિમાં પરભવનો આહાર કયા સમયે હેય ? તથા કેટલા
સમય સુધી જીવ અણહારી હોય ? ૩૨૩ અપવર્તનીય આયુષ્ય ...
૩૨૪ અનપવર્તનીય આયુષ્ય ...
૩૨૫ ક્યા જીવો નિરૂપક્રમી અને કયા 9 સેપક્રમી ... ૩૨૬
બ
બ ૦
છે,
Page #18
--------------------------------------------------------------------------
________________
સેપકમ અને નિરૂપક્રમનાં કારણું .. . ૩૭ સેપક્રમી છનાં આયુષ્ય ૭ પ્રકારે ઘટે, તે કહે છે. . ૩૨૮
w %
સર્વ જીવોને પર્યાપ્તિ કહે છે. ... ... પર્યાપ્તિનું લક્ષણ ...
૩૩૦ એકદિયાદિક ને પ્રાણુ કેટલા? તે કહે છે. ... ૩૩૦ આ ગ્રંથ ક્યા ગ્રંથમાંથી ઉદ્ધ, તે કહે છે.
- ૩૩૧ ચોવીશ ઠાર...
, , ૩૩૨ ૨૪ દંડકને વિષે ૨૪ દ્વારનું યંત્ર. ૭૦ :
૩૩૪ આ ગ્રંથના રચનાર કેણ? તે કહે છે...
(૩૩૬ –પ્રશ્નો ૧૦....
- ૩૩૭ પ્રક્ષેપ ગાથાઓ ૧૮ ..
૩૩૮ હૃહત્સંગ્રહણી ભૂલ .. ••• • ૧ થી ૩૨
પાનું.
૨૨
અધિક
ચંદ્રના
શુદ્ધિ પત્રક. લીટી.
અશુદ્ધિ. આધક ચદ્રના
વેકે ૧૬જહન્નાઠઈ ૨૪
સવાર્થ ૫૦ પલ્યા નાગકુમારના દિશાનો
? જ ? ઈ 8
૧૭ ૧૫
વેકે જહન્નઠિઈ સર્વાર્થ ૫પલ્યો, નાગકુમારદિના દિશાનો ઈદ્રો હિટવરિ અદૃહિં
ઈદ્રા
અહિં
Page #19
--------------------------------------------------------------------------
________________
૪૪
૧૦
૫૪
-
૧૩
પપ
૫૭
દિક ૬૯
૧૩ ૨૩ - ૧૯
૭૭
૧
૭૭
૨
૮૧
૨
૧૯ ૪ ઉપર અને ૪ મધ્ય ભાગ ૪ - | મધ્ય ભાગે ઉપર અને ૪ સસુદ્રમાં
સમુદ્રમાં અત્યત : "
અત્યંત પહોળાઈ
પહોળાઈ હિટા
હિદ્દા ક્રાંચવરાવભાસ ક્રૌંચવરાવાસ ચત્ય :
ચૈત્ય અને દ્વીપ
દ્વીપ અને ૮ છે. સૂર્યો
સૂર્યો પૂવના
પૂર્વના (માંડલ).
(માંડલા) તિગે હિટા
તિગે હિદ્દા
સત્તર શબ્દાથ-સાધર્માદિક શબ્દાર્થ –
- સૌધર્માદિક પ્રવેયકનાં
વેયકનાં પાચ્છમેણું
પરિણ સાધર્મેન્દ્રનાં સૌધર્મેન્દ્રનાં ખુણાથા
ખુણાથી વડઈ પ્રવેયકે પૃથ્વીપડ રૈવેયકે પૃથ્વીપિંડ તત્તા .
તત્તો પ્રવેયક ઉક્કામું
ઉક્કોર્સ ધ.
ન્યોધ
૮૭
૧૦
સસુત્તર
૮૭
૮૮
-
૭
૧૭
૧૦૧ ૧૧૧ ૧૧૬ ૧૧૭ ૧૩ ૦. ૧૪૦
૨૪
૧૩
વેયક
૧૫ર
૧૫૮
Page #20
--------------------------------------------------------------------------
________________
૨૨
સવ
૧૫૮ ૧૬૧
૧૬૫
૧૬ ૬
૧૮
એગિટિએસ દેવે. (આનતાદ) (2યકાદિકમાં) સાધર્મ આહયા થી માંડીને સમ્યકત
એગિરિએ સુ દેવો. (આનતાદિ) (રૈવેયકાદિકમાં) સૌધર્મ અહિય પૂરી થયા પછી સમ્યકત્વ
૧૮૦
૧૮૬
GM
૧૫
૧૮૬ ૧૦૦
૧૧
ચેથી
૧૯૯
જિદ્દા,
૧૫ ૧૯
૨૧૨
૧૯
૨૨૯ ૨૩૫ ૨૪૨ २४३
૨૩
ચ થી જિટા, પ્રકા ની ભ ઈયા ૧૧૫૮ ] નરસુએ ચાસ સઘયણે જહણ કમ એગસમઅણું
૨૪૮
૨૫૬
પ્રકારની ભાઈયા ૧૧૫૮૩ નએસ માસ સંઘયણે જહન્નણું કામ એગસએણું ૩૩૩ પર્ણિદિય પરિણયહિં ઈયરગેણાવિ સજીણું શ્રુત
૨૬૪ ૨૬૭ २७८ ૨૯૮ ૩૦૦
૧૮
૧૬
૩૩૩
૩
૧૮
૩૨૭
પાદિય પરિણયાતિ ઈયણાવિ સણની મૃત
૩૨૯
૨ ૦
૩ ૨૩
૨૪
Page #21
--------------------------------------------------------------------------
________________
અવશ્ય વાંચે અને બીજાને શુદ્ધ પુસ્તકમાંથી ભણવાનું જણાવે, કારણકે અશુદ્ધ ભણવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે અને લાભને બદલે નુકશાન થાય છે.
બૃહત્સંગ્રહણી સાથ–૭૦ યંત્ર, ૪ ચિત્ર અને અઢીદ્વીપના નકશા સાથે.
૧-૮-૦ સ્વાધ્યાય ઑાત્રાદિ સંગ્રહ મળ-જેમાં નવસ્મરણ, તેત્રે, ચઉસરણ પયો, આઉર પચ્ચખાણ, શત્રુજય લઘુક૯૫, ઘંટાકર્ણ, ગ્રહશાન્તિ, જીવવિચારાદિ ચાર પ્રકરણ, ત્રણુભાષ્ય, છ કર્મગ્રંથ, સિંદૂર પ્રકર, યેગશાસ્ત્ર સર્ગ-૩, વેરાગ્ય શતક, ઈદ્રિય પરાજય શતક, બહસંગ્રહણ, ક્ષેત્ર સમાસ, તવા થોધિગમસૂત્ર, કુલ, દશવૈકાલિક, સાધુનાં આવશ્યક સૂત્રે, પચ્ચકખાણ વિગેરે. અગાઉથી ગ્રાહક થનાર |
માટે કીંમત. ૧-૦-૦ પંચપ્રતિક્રમણ સાથે–અનેક ઉપયેગી બાબતે સહિત બહાર પડશે.અગાઉથી ગ્રાહક થનાર માટે ૧-૦-૦
પ્રાકૃત ભાષામાં જોડાક્ષરે બાવન નીચે મુજબ જ આવે છે. ક કુખ ગ ઘુ હૂખ લ્ગ ઘ ચ્ચ
છ જ ઝ ચ્ચ છ જ ઝ ટુ ૬ ડું હું ટ ઠ ડ ઢ ણુ હ ત ત્ય દૃ દ ત ન્થ % % % જ નહ ૫ પફ બ ભ સ્પ ફ બ બ્લ્યુ હ રહ લ ૯હ વ સ્ટ અશુદ્ધ પુસ્તકોની ગાથાઓના કેટલાક જોડાક્ષર ખ હું થ્થ
Page #22
--------------------------------------------------------------------------
________________
શ્રી શત્રુંજય ગિરિ અને ષકાય. આ શત્રુંજયના ચિત્રમાં ૧. પૃથ્વીકાય,૨. અપકાય૩.તેઉકાય.વાઉકાય ૫. વનસ્પતિકાય અને ૬. ત્રસકાય બતાવવામાં આવી છે જેમકે –
૧. આ શત્રુંજયાદિ પર્વત તથા જમીન તે પૃથ્વીકાય. ૨. શત્રુંજી નદીનું જળ, તથા શત્રુંજી નદી સમુદ્રને મળે છે, તે સમુદ્રનું પાણી અપકાય છે. ૩. તેમાં ઉગેલાં વૃક્ષે તે વનસ્પતિકાય છે. ૪. સુકું ઘાસ અને સળગતાં લાકડાં લાલ રંગનાં દેખાય છે તે અગ્નિકાય છે. ૫. સમુદ્રમાં વહાણ વાયુને લીધે ચાલે છે તથા અગ્નિને ધુમાડે વાયુને લીધે અમુક દિશા તરફ જાય છે ૬. પર્વત ઉપર ચાલતાં મનુષ્ય, તેમજ ઉડતાં પક્ષી એ ત્રસકાય છે. - જ્યાં પૃથ્વી હોય ત્યાં જળ અવશ્ય હાય, અને જ્યાં પૃથ્વી અને જળ હોય ત્યાં અવશ્ય વનસ્પતિ ઉગે, અને જ્યાં વનસ્પતિ હોય ત્યાંજ અગ્નિ પ્રગટે છે. અને જ્યાં અગ્નિ હોય, ત્યાં તેને વૃદ્ધિ કરનાર વાયુ પણ સાથે હોય છે.
શેત્રુંજયનો બ્લોક પ્રસિદ્ધ કર્તાએ થરા નિવાસી પિતાના પિતાથી પુરૂષોત્તમદાસ નથુભાઈના સ્મરણાર્થે કરાવ્યો છે, વિકલેંદ્રિય અને પચૅકિયના બ્લોકો અમદાવાદ નિવાસી રાવસાહેબ મેહનલાલભાઈ વાડીલાલની આર્થિક સહાયતાથી પ્રકાશ કરાવ્યા છે તેથી તેમનો આભાર માનવામાં આવે છે. જીવવિચાર સાથે સચિત્ર.
* ૦-૩-૦ નવ તત્વ સાથે અઢી દ્વીપના નકશા સાથે. ૦-૫-૦ દંડક અને લધુ સંગ્રહણું સાર્થ અઢી દ્વીપના નકશા સાથે. ૦-પ-૦ જીવવિચારાદિ ચાર પ્રકરણ સાથે ચિત્રો અને અઢી દ્વીપના નકશા સાથે પાકું પૂંઠું,
બહાસંગ્રહણી સાથે જેમાં મૂલગાથા, શબ્દાર્થ, વિવેચન, કેછકે, પ્રશ્ન વિગેરે સહિત કિંમત રૂા. ૧-૪-૦ પાકું પૂંઠું અને ઉચા ગ્લેઝ કાગળમાં તૈયાર થશે. અગાઉથી ગ્રાહક થવા ચૂકશે નહિ. શ્રાવક અમૃતલાલ પુરૂષોત્તમદાસ. દેશીવાડાની પોળ, અમદાવાદ..
Page #23
--------------------------------------------------------------------------
________________
આ
એપ
LEAD/ALL
%80,
શ્રી શત્રુંજય ગિરિ, તળેટી, કદંબગિરિ, હસ્તગિરિ અને શત્રુ છે
| નદીનો દેખાવ.
Page #24
--------------------------------------------------------------------------
Page #25
--------------------------------------------------------------------------
________________
બે ઈધિય જીવો
તે ઈદ્રિય જીવ
કાનખજુરા
શ્રમ
છે
TINY HTTTTTTTTT
કોડા,
માકણ,
જૂ - લીખ ,
કરમીયા
મોટા જળો
કીડી
ઉધઈ
મંકોડા
ચંદન
ઈયળ
અળ,ીયાં
નામની
સવા
લાકડાનાકીડા
ગીંગડા
પીઝા નાડા ,
Slણના - કડા'
હમીઆ
ધનેડા કનથ વા ખાંડનો ઈયળ
પર
વાળી
છાપ
ભરવાડ (બુ મેલ)
ચાંચડ
જાએ. મ .
૨૨ કર
Page #26
--------------------------------------------------------------------------
________________
વીંછી ચરિંદ્રિય જીવો
ઠાંસ
Co
બગાઈ
ભમરો
ભમરી
તીડ
મચ્છર
કંસારી
કાળીયો
ખડમાંકડી
પતંગીયું
માંખી
શ્રાવકઅમૃતલાલ પુરૂષોત્તમદાસ
PTR RAVAL
Page #27
--------------------------------------------------------------------------
________________
અસ
F
નારકી (પંચદિયજીવો)
(જલ૨૨) સુસુમાર.
મત્સ્ય
કાચબા
ઝૂડ
માર
S
2
ગાય(ચતુષ્પદ)
સર્પ (ઉષ્ટ પરિસર્પ)
નોળીઓ (ભુજ પારસ
પોપટ (ખેચર)ગામાચીડીયું
મનુષ્ય
દેવ
타이
Page #28
--------------------------------------------------------------------------
Page #29
--------------------------------------------------------------------------
________________
બૃહત્ સંગ્રહણી પ્રકરણ સાથે
મંગળાચરણ અને ૩૪ દ્વાર. નમિઉં અરિહંતાઈ, ઠિઈ ભવગાહણ ય પય સુર-નારયાણ , નર તિરિયાણું વિણા ભવણું. ૧ ઉવવાય-ચવણ-વિરહ, સંખે ઈગ-સમઈયં ગમા-ગમણે નમિઉનમસ્કાર કરીને. | નરતિરિયાણું-મનુષ્ય અને અરિહંતાઈ–અરિહંત ભગ- તિર્યંચાને.
વાન વિગેરેને. વિણુ ભવણું-ભવન વિના. કિઈ-સ્થિતિ, આયુષ્ય. ઉવવાય-ઉતપાત, જન્મ. ભવ-ભવન કે વિમાન. ચવણ–ચ્ચવન, મરણું. આગાહણુંશરીરનું પ્રમાણ. વિરહ-વિરહ. પતયં-દરેકની.
સંબં-સંખ્યાએ ગણતાં. સુર નાયાણ–દેવ અને | ઈગ સમઈ–એકસમયે. નારકીનું.
ગમાગમણે–ગતિ અને લુચ્છ-કહીશ.
આગતિ. શબ્દાર્થ –અરિહંત ભગવાન વિગેરેને નમસ્કાર કરીને દેવતા અને નારકીનું, ૧ આયુષ્ય. ૨ ભવન. ૩ અવગાહના. અને મનુષ્ય અને તિર્યંચને ભવન વિના ( બે દ્વાર ). ૪ ઉપપાત વિરહ. ૫ એચવન વિરહ. ૬ એક
Page #30
--------------------------------------------------------------------------
________________
સમયે સખ્યાએ ગણતાં ઉપપાત. છ એક સમયે સખ્યાએ ગણુતાં ચવન. ૮ ગતિ અને ૯ આગતિ એ દરેકની કહીશું.
વિવેચન—અરિહ'તાદિ પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરીને દેવતા અને નારકીનું આયુષ્ય, ભવન અને શરીરનું પ્રમાણુ કહીશું. તથા મનુષ્ય અને તિર્યંચાને ભવન વિના એ દ્વાર કહીશું. કારણ કે મનુષ્ય અને તિર્યંચાનાં ઘર અચેતન હાવાથી અશાશ્વતાં છે તથા દેવતા અને નારકીનાં ભવનામાં એકેચિ જીવાની ઉત્પત્તિ થતી હાવાથી તે ભવના શાશ્વતાં હાય છે. એક દેવ ઉત્પન્ન થયા પછી બીજો દેવ કેટલા કાળને આંતરે ઉપજે તે ઉપપાત વિરહ, તથા એક દેવ મરણ પામ્યા પછી બીજો દેવ કેટલા કાળને આંતરે મરણુ પામે તે ચ્યવન વિરહ. એક સમયે સંખ્યાએ ગણતાં કેટલા દેવ ઉપજે તે ઉપપાત સંખ્યા. એક સમયે સંખ્યાએ ગણતાં કેટલા દૈવ ચવે તે ચ્યવન સંખ્યા. દેવાદિ મરીને કઇ ગતિમાં જાય તે ગતિ. અને કઈ ગતિમાંથી નીકળેલા જીવા દૈવાદિ ગતિમાં આવે તે આગતિ એ પ્રમાણે દેવતાનાં ૯, નારકીનાં ૯, મનુષ્યનાં ૮ અને તિર્યંચનાં ૮ મળી કુલ ૩૪ દ્વાર કહીશું. એ ૧. અભિધેય ( ગ્રંથના વિષય ) કહ્યો.
૨. પ્રચાજન એ પ્રકારે ગ્રંથ કર્તા તથા શ્રોતાનું અનંતર અને પર’પર. તેમાં ગ્રંથ કર્તાનું અનંતર ( તાત્કાલિક ) પ્રત્યેાજન પ્રાણીઓ ઉપર અનુગ્રહ કરવા અને શ્રોતાનું અનંતર પ્રત્યેાજન દેવાદિકનું સ્વરૂપ જાણવું. ગ્રંથકો અને શ્રોતાનું પરપરાએ પ્રયાજન જ્ઞાનાવરણીયાદિક ના ક્ષય કરી મેાક્ષની પ્રાપ્તિ કરવી, એ પર પર પ્રયેાજન.
Page #31
--------------------------------------------------------------------------
________________
૩. સંબંધ એ પ્રકારે—સાધ્ય સાધન અને ગુરૂ પર્વ ક્રમ લક્ષણ. તેમાં આ સંગ્રહેણી ગ્રંથ તે સાધન અને તેથી થતું જ્ઞાન તે સાધ્ય. તથા ગુરૂ પર્વ ક્રમ લક્ષણ તે આ ગ્રંથ અર્થથી મહાવીર સ્વામીએ કહ્યો તથા સુધર્માસ્વામીએ દ્વાદશાંગીમાં ગુયેા. તેમાંથી શ્યામાચાર્યાદિકે પન્નવણાદિ સુત્રામાં ઉદ્ધર્યાં, તેમાંથી જિનભદ્રંગણી ક્ષમાશ્રમણે મેટી સંગ્રહણીમાં કહ્યા તેમાં અન્ય અન્ય ગાથા નાંખવા વડે ૪૦૦-૫૦૦ ગાથા વાળી થઈ તેથી ચંદ્રસૂરિએ તે અને સંક્ષેપીને અલ્પબુદ્ધિવાળાઓને માટે આ સંગ્રહણી રચી. ૪. અધિકારી—આ સંગ્રહેણીને જાણવાની ઇચ્છાવાળા ચતુર્વિધ સંઘ.
ભવનપતિનું જધન્ય આયુષ્ય.
દસ વાસ સહસ્સા, ભવણવઈણું જહન્ન ડિઇ. ૨ ભવણવઇ –ભવનપતિની,
જહેન-જઘન્ય. ફિઇ-સ્થિતિ.
શબ્દા—ભવનપતિનું જઘન્ય આયુષ્ય ૧૦ હજાર
દસ-શ
વાસ–વ. સહસ્સા હજાર.
વનું હાય છે.
વિવેચન—ભવનપતિના દશે નિકાયના દેવા તથા દેવીઓનું જધન્ય આયુષ્ય દશ હજાર વર્ષનું હાય છે.
ભવનપતિ દેવ અને દેવીનું ઉત્કૃષ્ટ આયુષ્ય. ચમર બલિ સાર–મહિઅં, તદ્દેવીણું તુ તિન્નિ ચત્તારિ પલિયા સર્દ્રા, સેસાણ નવનિકાયાણ દાહિણ દિવ પલિય, ઉત્તરએ હન્તિ દુન્નિ દેસૂણા તદ્દેવી-મદ્ધ પલિય, દેસૂણું આઉં-મુક્કેાસ,
૩
Page #32
--------------------------------------------------------------------------
________________
અમર બલિ-ચમરેંદ્ર અને દાહિણ-દક્ષિણના.
બલીંદ્રનું. દિવ પલિય-ઢ પલ્યોપમ સાર-સાગરેપમ. ઉત્તર-ઉત્તરનાનું. અહિયં–અધિક.
હન્તિ–હોય છે. તદેવીણું–તેઓની દેવીઓનું. દુનિ દેસૂણુ-કાંઈક ઓછા તુ-વળી. તિનિ-ત્રણ.
તવીમ-તેની (દક્ષિણ નવચત્તારિ–ચાર.
નિકાયની દેવીનું). પલિયાઈ-
પપમ. અદ્ધપલિય–અર્ધ પામ સા–અડધા સહિત. દેસૂણું–દેશે ઉણું ૧ પલ્યોપમ. સેસાણું–બાકીના. | આઉ–સુક્કસં-ઉત્કૃષ્ટ નવનિકાયાણું-નવનિકાનું આયુષ્ય.
શબ્દાર્થ—અમરેંદ્ર અને બલીનું આયુષ્ય અનુક્રમે ૧ સાગર૦ અને ૧ સાગરે થી અધિક છે. તેઓની દેવીઓનું આયુષ્ય અનુક્રમે ૩ પપમ અને કા પલ્યોપમ છે, બાકીના (ભવનપતિના) દક્ષિણ નવ નિકાયના દેવેનું (આયુષ્ય) ના પલ્યોપમ અને ઉત્તર દિશાના નવ નિકાયનું દેશે ઉણું બે પલ્યોપમ છે. દક્ષિણની નવનિકાયની દેવીનું છે પપમ અને ઉત્તરની નવનિકાયની દેવીનું કાંઈક ઓછા એક પલ્યોપમ આયુષ્ય ઉત્કૃષ્ટથી હોય છે.
વિવેચન-દેવામાં જ્યાં અધિક અને એાછું આયુ કહ્યું હોય ત્યાં પલ્યોપમને અસંખ્યાતમો ભાગ અધક અને એ જાણ
હી શ્રી ધૃતિ કીર્તિ બુદ્ધિ અને લક્ષ્મી એ છ દેવીઓનું આયુષ્ય ૧ પલ્યોપમ છે માટે તે અસુર કુમાર નિકાયની જાણવી
Page #33
--------------------------------------------------------------------------
________________
ભવનપતિ દક્ષિણ ઉત્કૃષ્ટ આયુષ્ય ઉત્તર
ઉત્કૃષ્ટ આયુબ ,
૧૦ હજાર વર્ષ જઘન્યાયુ
અસુરકુમાર | અમરેદ્ર | ૧ સાગરેપમ | બલદ્ર ૧ સાગરેટ
અધિક ,, અમરેંદ્રનીદેવી કા પલ્યોપમ બિલીંદ્રની દેવીકા પલ્યોપમ નાગાદિ લે ઈદ્રો ના પલ્યોપમ ઉત્તર દિશાનાર પલ્યોપમાં
|| ઈદ્રોનું
દેશના | | | ઈદ્રોની દેવી મા પલ્યોપમ ઉત્તરે દ્રોની ૧ પલ્યોપમ
| દેવી | દેશોના જ અહી જઘન્યાયુ ઈંદ્ર સિવાયના ભવનપતિ દેવ અને દેવીનું સમજવું.
વ્યંતર દેવ અને દેવીનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય. વંતરિયાણ જહન્ન, દસ વાસ સહસ્સ પલિય-મુક્કસ દેવીણ પલિયદ્ધ, વંતરિચાણ-વ્યંતરોનું. [ પલિય–પાપમ. જહન્ન–જઘન્ય આયુષ્ય. | ઉકકેસં–ઉત્કૃષ્ટ આયુષ્ય. દસ વાસ સહસ-૧૦ હજાર દેવીણ-દેવીઓનું.
- વર્ષ. | પલિય-અર્ધ પલ્યોપમ.
શબ્દાર્થ-વ્યંતરે (દેવ અને દેવીઓ) નું જઘન્ય આયુષ્ય ૧૦ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ આયુષ્ય (દેવેનું) ૧ પલ્યોપમનું હોય છે. તેમની (વ્યંતર દેવાની) દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય વ પાપમનું હોય છે. | વ્યંતર._) જઘન્યાયુ. | ઉત્કૃષ્ટાયુ. વ્યંતર દેવ
૧ પલ્યોપમ વ્યંતરની દેવી
- પોપમ વાણવ્યંતર દેવનું જઘન્યાયુ અને ઉત્કૃષ્ટાયુ વ્યંતરની જેમ જાણવું.
હાર
Page #34
--------------------------------------------------------------------------
________________
તિષી દેવ અને દેવીનું ઉત્કૃષ્ટ અને જઘન્ય આયુષ્ય
પલિયં અહિયં સસિ–રવીણું. ૫ લખેણુ સહસ્સણય, વાસાણ ગહાણ પલિય-મેએસિં કિઈ અદ્ધ દેવીણે, કણ નખત્ત તારાણું. ૬ પલિયદ્ધ ચઉભાગો, ચઉ અડ ભાગાહિગાઉ દેવીણું ચ8 જુલે ચઉભાગે, જહન્ન–મડ ભાગ પંચમએ. ૭
પલિય અહિયં-
પપમ | નખત્ત તારાણું–નક્ષત્ર. અધિક.
અને તારાનું. સસિ રવીણ ચંદ્ર અને પલિયર્દુ-અર્ધ પલ્યોપમ. - સૂર્યનું.
ચઉભાગે–પોપમનો લખેણ-લાખ.
ભાગ. સહેણુ-હજાર.
ચઉ અડ ભાગ-ચેથા અને
આઠમા ભાગથી. વાસાણ-વર્ષનું. ગહાણુ-ગ્રહનું.
અહિગ–અધિક. પલિય-પલ્યોપમ.
આઉ-આયુષ્ય.
દેવીણું–એ બેની દેવીનું. એએસિં-એ ત્રણેની.
ચ9 જુઅલે-ચાર યુગલનું. કિઈ અદ–અર્ધ સ્થિતિ, જહન્ન-જઘન્ય આયુષ્ય. દેવીણું–દેવીઓની.
અડભાગ-આઠમો ભાગ. કેમેણુ–અનુક્રમે | પંચમએ--પાંચમા યુગલનું.
Page #35
--------------------------------------------------------------------------
________________
શબ્દાર્થ ચંદ્રનું ૧ પલ્યોપમ અધિક લાખ વર્ષનું, સૂર્યનું ૧ પાપમ અધિક ૧ હજાર વર્ષનું, અને ગ્રહોનું ૧ પપમ આયુષ્ય હોય છે. એ ત્રણે ( ચંદ્ર સૂર્ય અને ગ્રહ)ની દેવીઓનું આયુષ્ય (એમનાથી) અડધું છે. અનુક્રમે નક્ષત્ર અને તારાનું અર્ધ પામ અને પલ્યોપમ છે. તે (બંને નક્ષત્ર અને તારા ) ની દેવીઓનું આયુષ્ય અનુક્રમે વા પલ્યોપમથી અધિક અને પાપમના આઠમાં ભાગથી અધિક છે. ચાર યુગલ (ચંદ્ર, સૂર્ય ગ્રહ અને નક્ષત્રના વિમાનવાસી દેવ અને દેવીઓ)નું ન પચેપમ અને પાંચમા (તારાના) યુગલનું પલ્યોપમને આઠમે ભાગ જઘન્ય આયુષ્ય હોય છે.
વિવેચન—તિષી દેના બે ભેદ છે. એક ચર અને બીજા સ્થિર. અઢી દ્વીપમાં તિષી દેવોનાં વિમાને ચર છે અને અઢી દ્વીપની બહારના જ્યોતિષી દેવનાં વિમાને સ્થિર છે.
ચંદ્ર અને સૂર્ય એ બે જોતિષીના ઇંદ્રો છે. તથા બાકીના ત્રણ વિમાનના ધણી છે, તેથી ઈંદ્રો અને વિમાનના ધણીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય જ હોય છે.
બૃહતસંગ્રહણીના પ્રશ્નો. ૧. આ બૃહત્સંગ્રહણમાં મંગળ કોને કર્યું છે અને તે કરવાનું કારણ શું? ૨. અભિધેય, સંબંધ, પ્રયોજન અને અધિકારીનું વિવેચન કરે.
દક્ષિણ અને ઉત્તર દિશાના દશે ભવનપતિ દેવ અને દેવીઓનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય કહે. વ્યંતર અને પાંચે તિષી દેવ અને દેવીઓનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય કહે.
Page #36
--------------------------------------------------------------------------
________________
જ્યાતિષીનુ ચંદ્ર અને ચંદ્રના વિમાનવાસી દેવ
66
સૂર્ય અને સૂર્યના
""
ગ્રહ અને ગ્રહના
નક્ષત્ર અને નક્ષત્રના
ના
તારા અને તારાના
99
59
""
,,
99
,,
$9
..
1
ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ પલ્યેાપમ ને ૧ લાખ વર્ષ
ના પત્યેાપમ ને ૫૦ હજાર વર્ષ
૧ પલ્યેાપમ ને ૧ હજાર વર્ષી
ના પાપમ નેપાંચસો વર્ષ
૧
પલ્યેાપમ
ના પત્યેાપમ
ના પક્ષેાપમ
બ
દેવ
ન પલ્યાપમ
દેવી પાપમના આઠમા ભાગથી અધિક
27
દેવી
દેવ
દેવી.
દેવ
દેવી
દેવ
દેવી
પત્યેાપમથી અધિક
જઘન્ય આયુષ્ય ૦ પલ્યાપમ
,,
,,
,,
,,
..
,,
30
કૈં પત્યેાપમ
99
Page #37
--------------------------------------------------------------------------
________________
વિમાનિક દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય. દે સાહિસત્ત સાહિય દસ ચઉદસ સત્તર અયર જા સુદ્ધ ઇ%િ–મહિય-મિત્તા, જ ઇગતીસુરિ ગેવિજજે. ૮ તિત્તીસ–ગુત્તરેસ, સેહમ્માઇસ ઈમા ડિઇ જિ. દે–એ સાગરોપમ. ! જા–ચાવત, સુધી સાહિબે સાગરેપમથી અધિક ઈગતીસ-એકત્રીશ. સત્ત-સાત.
ઉવરિ–ઉપરના. સાહિય-સાતથી અધિક. ગેવિજે-ચવેયકે. દસ-દશ.
તિત્તીસ–તેત્રીશ. ચઉદસ-ચૌદ.
અણુત્તમુ-અનુત્તરને વિષે. સત્તર-સતર.
સેહમ્માઈલ્સ-સૌધર્માદિકને અયર-સાગરોપમ.
વિષે. જા સુક્કો-મહાશુક સુધી. છક્કર્ક-એક એક સાગરેપમ.
ઈમા-આ. અહિયં અધિક,
| ડિઇ–સ્થિતિ, આયુષ્ય. ઇનો–એ પછી.
જિ-ઉત્કૃષ્ટ. શબ્દાર્થ–સૌધર્મનું બે સાગરોપમ, ઈશાનનું બે સાગરોપમથી અધિક, સનસ્કુમારનું ૭ સાગર, મહેંદ્રનું ૭ સાગરોપમથી અધિક, બ્રહ્મદેવલોકનું ૧૦ સાગરો, લાંતકનું ૧૪ સાગરે, મહાશુકનું ૧૭ સાગર૦ સુધી, એ પછીના દેવલોકનું એકેક સાગરેપમ અધિક કરવું કે ઉપરના નવમા પ્રવેયકનું ૩૧ સાગરેપમ થાય. અનુત્તરને વિષે ૩૩ સાગરે છે. સૌધર્માદિ દેવલોકની આ ઉત્કૃષ્ટ સ્થિતિ કહી.
Page #38
--------------------------------------------------------------------------
________________
વૈમાનિક દેવેનું જઘન્ય આયુષ્ય. સેહમે ઇસાણે, જહન્ન કિંઈ પલિય-મહિયં ચ. ૯ દો સાહિ સત્ત દસ ચઉદસ,
સત્તર અયરાઈ જા સહસ્તારો, તપરઓ ઇક્રિર્ક, અહિયં જાગુત્તર-ચઉકે. ૧૦ ઇગતીસ સાગરાઈ, સવ૬ પુણ જહન્ન ડિઇ નત્યિ. એહમેધર્મની. | ઈકિર્ક-એક એકસાગરેપમ ઈસાણે-ઈશાનની. અહેય-અધિક. જહન્નઠિઈ–જઘન્ય સ્થિતિ.
જાયાવત, સુધી. પલિયં-પલ્યોપમ.
અણુતર ચઉકળે-ચાર અહિય-પપમ અધિક.
અનુત્તરને વિષે. સાહિ–બે સાગરોપમથી ઇગતીસ સાગરાઈ-૩૧
સાગરેપમ. અયરાઈ–સાગરેપમ. સવ્ય-સર્વાર્થ સિદ્ધને વિષે જા સહસ્સાર-સહસ્ત્રાર પુણ-વળી. સુધી.
જહાઠઈ–જઘન્ય સ્થિતિ. તપરઓ-તે પછીના. નલ્થિ-નથી. | શબ્દાર્થ–સૈધર્મની જઘન્ય સ્થિતિ ૧ પલ્યોપમ અને ઈશાનની ૧ પાપમથી અધિક છે. સનસ્કુમારની બે સાગરોપમ, માહેદ્રની બે સાગરેટ અધિક, બ્રા દેવલોકની સાત સાગર લાંતકની દશ સાગર૦, મહાશુકની ૧૪ સાગરે, સહસ્ત્રારની ૧૭ સાગરેટ સુધી થાય. તે પછીના દેવકે એકેક સાગરે અધિક કરીએ. યાવત્ ચાર અનુત્તરને વિષે ૩૧ સાગરે થાય. સવાર્થ સિદ્ધ વિમાનને વિષે જઘન્ય સ્થિતિ નથી.
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૧
વૈમાનિક દે
ઉત્કૃષ્ટ આયુષ્ય
“જઘન્ય આયુષ્ય
૨ સાગરેપમ ૧ પાપમ ૨ સાગરો, અધિક ૧ પલ્યોપમ અધિક ૭ સાગરે
૨ સાગર, ૭ સાગરે અધિક ( ૨ સાગરો અધિક ૧૦ સાગરો, ૭ સાગર,
૧૦
૧૪
ઇશાન સનકુમાર માહેદ્ર બ્રહ્મ દેવલોક લાંતક મહાશક સહુ સાર આનત પ્રાણત આરણ અયુત ૧ લી વેચક
૪ ૫
થી મી
, છે
૭
મી
»
૮ મી
.
વિજયાદિ ૪ સર્વાર્થ સિદ્ધ
Page #40
--------------------------------------------------------------------------
________________
૧૨
વૈમાનિક દેવીઓનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય. પરિગ્નેહિયાણિ-ચરાણિ ય, સેહમ્મી-સાણ દેવીણે.૧૧ પલિયં અહિયં ચ કમા, ઠિઈ જહન્ના એ ય ઉકેસા પલિયાઈ સત્ત પન્નાસ, તહ ય નવ પંચવન્ના ય. ૧૨ પરિગહિયાણિ-પરિગ્રહીતા. કિઈ જહન્ના-જઘન્ય સ્થિતિ. ઈયરાણિ--અપરિગ્રહીતા. |
ઈએ—એ પછી એની.
ઉકેસા–ઉત્કૃષ્ટ. સેહમ્મસાણુ–સૈધર્મ
પલિયા–પાપમ. અને ઈશાનની.
સત્ત-સાત. દેવીણું-દેવીનું.
પન્નાસ–પચાશ. પલિય-પાપમ.
તહ–તેમજ. અહિયં-અધિક.
નવ-નવ. કમા–અનુક્રમે.
પંચવના-પંચાવન. શબ્દાર્થ–સાધર્મ અને ઈશાનની પરિગ્રહીતા (પરણેલી) અને અપરિગ્રહીતા (વેશ્યા સરખી) દેવીનું જઘન્ય આયુષ્ય અનુક્રમે પલ્યોપમ અને પાપમથી અધિક છે. એ પછી એઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય સૌધર્મની પરિગ્રહીતાનું ૭ પલ્યોપમ અને અપરિગ્રહીતાનું ૫૦ પાપમ, તેમજ ઈશાનની પરિગ્રહીતાનું ૯ પલ્યોપમ અને અપરિગ્રહીતાનું ૫૫ પલ્યોપમ છે.
વિવેચનપરિગ્રહીતા એટલે પરણેલી કુલાંગના સરખી અને અપરિગૃહીતા એટલે વેશ્યા સરખી. સૌધર્મ દેવલેકમાં અપરિગૃહીતાદેવીનાં વિમાન છ લાખ છે અને તે દેવી
Page #41
--------------------------------------------------------------------------
________________
૩-૫૭–૯–૧૧ મા દેવકના દેવને ભેગ ચગ્ય છે. તેમજ ઈશાન દેવકે અપરિગ્રહીતા દેવીનાં વિમાન ૪ લાખ છે અને તે ૨-૪-૬-૮-૧૦ ને ૧૨ મા દેવલોકના દેને ભેગ
ગ્ય છે.
સૌધર્મ–ઈશાન
દેવલોકે
દેવીઓનું
જઘન્ય આયુષ્ય
ઉત્કૃષ્ટ આયુષ્ય
સધર્મ દેવલેકે પરિગ્રહીતાનું | ૧ પપમ છ પલ્યોપમ
અપરિગ્રહીતાનું , પ. પત્યા ઈશાન દેવલોકે | પરિગ્રહીતાનું પલ્ય અધિકાર પત્ર અપરિગૃહીતાનું
પપ પો| પ૬ ઈંદ્રોની ૨૭૦ પટરાણીઓ. પણ છચઉ ચઉ અ૬ ચ, કમેણ પય-મગ્નમહિસીઓ અસુર નાગાઈ વંતર, જેઈસ કપ દુનિંદાણું. ૧૩ પણ છ–પાંચ, છ.
અસુર-અસુરકુમાર. ચઉ ચઉ–ચાર, ચાર. નાગાઈ-નાગકુમારદિ. અટ-આઠ
વંતર-વ્યંતર. કેમેણુ-અનુક્રમે.
ઈસ-તિષી. પત્તયં-દરેકને. અગમહિસી-પટ
ક૫દુગ–બે દેવલોકના. રાણીએ.
ઇદાણું-ઇંદ્રોને.
Page #42
--------------------------------------------------------------------------
________________
૧૪
શબ્દા—અસુર કુમારના ચમરે અને ખીં એ દરેકને પાંચ પટરાણીઓ છે. નાગકુમારાદિ હું નિકાયના ૧૮ ઇંદ્રો એ દરેકને છ પટરાણીઓ છે. વ્યંતરના ૧૬ અને વાણુવ્યંતરના ૧૬ મળી ૩૨ ઇંદ્રો એ દરેકને ૪ પટરાણીઓ છે. જ્યાતિષીના ચંદ્ર અને સૂર્ય એ એ ઈંદ્રોને ચાર ચાર પટરાણીઓ છે. એ દેવલેાકના ઇંદ્ર સામે દ્ર અને ઈશાનેદ્રને અનુક્રમે આઠ આઠ પટરાણીઓ છે. કુલ ૨૭૦
વિવેચન—એ દેવલેાકની ઉપરના દેવલેાકે દેવીઓનું ઉપજવું નથી, માટે ત્યાં પગૃિહીતા દેવીએ નથી. અસંખ્યાતા દ્વીપ સમુદ્રમાં અસંખ્યાતા ચંદ્ર સૂર્યાં છે, તે દરેકને ચાર ચાર પટરાણીએ હાવાથી અસ ખ્યાતી પટરાણીઓ થાય છે. પણ અહી ચદ્ર સૂર્યને જાતિની અપેક્ષાએ ચાર ચાર પટરાણીઓ કહી છે. ભવનપત્યાદિક ઇંદ્રાની અગ્રમહિષીઓની સંખ્યા.
ચાર નિકાયના
ઇંદ્રોની પટરાણીએ કુલ.
અસુર કુમારના નાગકુમારના
જંતરના
વાણુ વ્યંતરના જ્યાતિષીના
સૌધમ
ઇશાન
ર
X
૧૮ X
૧૬
૧૬
૨
૧
૧
X ૪
X
૪
*
૪
X
'
×
'
= ૧૦
=
૧૦૮
=
=
=
=
૪
૬૪
८
८
८
૨૭૦
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૫
વૈમાનિક દેવલાકના ૬૨ પ્રતરા.
દુસુ તેરસ દુસુ ખારસ,
છ પણ ચ ચઉ દુગે દુગે ય ઉ ગેવિજજ-ભુત્તરે દસ, ખિટ્ટ પયરા ઉરિ લાએ. ૧૪
કુસુ–એ દેવલાકના. તરસ-તેર.
બારસ–માર.
દસ-૬શ.
છે પણ-૭, પાંચ. ચર્ચા ચડ્ડ–ચાર ચાર.
બિસરૢિ પચરા–૧૨ પ્રતર. દુગે દુશેખએ દેવલાકના.| ઉવાર લાએ-ઉર્દૂ લેાકમાં.
ચઉ-ચાર ગવિજ ત્રૈવેયક. અણુત્તરે–અનુત્તરમાં મળીને.
શબ્દા—એ દેવલાકને વિષે તેર, એ દેવલાકને વિષે માર, છ, પાંચ, ચાર, ચાર, એ દેવલેાકે ચાર અને એ દેવલાકે ચાર, ત્રૈવેયકના ૯ અને અનુત્તરના એક મળી દેશ એમ ૬૨ પ્રતર ઉદ્ધૃલાકમાં છે.
વિવેચન-પ્રતર એટલે ઉપરા ઉપરી વલયાકારે માલ. સૌધર્મ અને ઇશાન દેવલેાકના મળીને ૧૩ પ્રતર, સનહ્યુમાર અને માહે એ એ દેવલાકના મળીને ૧૨ પ્રતર, બ્રહ્મ દેવલાકના ૬ પ્રતર, લાંતકના પાંચ પ્રતર, મહાશુક્રના ચાર પ્રતર, સહસ્રારના ૪ પ્રતર, આનત પ્રાણુત એ એ ધ્રુવલેાકના મળીને ૪ પ્રતર, આરણુ અને અચ્યુત એ એ દેવલાકના મળીને ૪ પ્રતર, નવગ્રેવેયકના ૯ અને અનુત્તર વિમાનના ૧ મળીને દશ એમ ૬૨ પ્રતર ઉદ્ધૃલાકમાં છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
સૈધર્મના તેરે પ્રતરની ઉત્કૃષ્ટ સ્થિતિ. સેહમુક્કસ ડિનિય પર વિહત્ત ઈચ્છ સંગુણિઓ પયરકસ ઠિઈએ, સવ્વસ્થ જહન્નએ પલિય. ૧૫ સેહમ-સૌધર્મની. પયર-પ્રતરની. ઉક્કોસ કિઈ–ઉત્કૃષ્ટ સ્થિતિ. ઉક્કોસ ડિઇએ-ઉત્કૃષ્ટ નિય પયર–પિતાના પ્રતર
સ્થિતિ. સાથે.
સવસ્થ-સર્વત્ર, સર્વ પ્રરે. વિહત્ત-વહેંચીયે. ભાગીએ. ઇચ્છ-ઈચ્છિત પ્રતર સાથે.
જહન્ન-જઘન્યથી. સંગુણિઓ-ગુણીએ. પલિય-પલ્યોપમ. . | શબ્દાર્થસૈધમની ઉત્કૃષ્ટ સ્થિતિ (બે સાગરોપમને પોતાના પ્રતર (તેર) સાથે ભાગીએ. પછી ઈચ્છિત પ્રતર સાથે ગુણવાથી પ્રતરની ઉત્કૃષ્ટ સ્થિતિ આવે. સર્વ (તેરે)
પ્રતરની જઘન્ય સ્થિતિ ૧ પલ્યોપમ છે. સૈધર્મ અને ઈશાનદેવલોકે તેરે પ્રતરનું ઉત્કૃષ્ટ આયુષ્ય.
પ્રતર [ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩
સા| ત્ર ૦
૦
૦
૦
૦ ૧
૧ ૧
૧
૧
૧
૨!
ભાગ | ૨ ૪ ૬ ૮૧૦/૧૨ ૧ ૩ ૫ ૭
૧૧
|
તેરીયા ૧૩/૧૩૩
૧૩૧૩૧૩૧૩
Page #45
--------------------------------------------------------------------------
________________
૧૭
વિવેચન-પહેલા બે દેવલની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨ સાગરેપમને તેર પ્રતરે ભાગતાં જે સાગરો સ્થિતિ પહેલા પ્રતરની આવે, તે પછી બે ભાગને જેટલામાં પ્રતરની સ્થિતિ કાઢવી હોય તેટલા એ ગુણતાં તે પ્રતરની ઉત્કૃષ્ટ સ્થિતિ આવે. સિાધર્મના તેરે પ્રતરનું જઘન્ય આયુષ્ય એક પલ્યોપમ છે. ઈશાન દેવલોકના દરેક પ્રતરે સૌધર્મ દેવલોક કરતાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમન અસંખ્યાતમો ભાગ અધિક કહેવી. સનકુમારાદિ દેવલોકના દરેક પ્રતરના દેવોનું
ઉત્કૃષ્ટ આયુષ્ય. સરકયઠિઇવિસે, સગ પયર વિહત્ત ઈચ્છ સંગણિઓ હિઠિલ્લ કિઈ સહિએ, ઇક્યિ પયગંમિ ઉસા. ૧૬. સુરક૫–દેવલોકની. | સંગુણિઓ–ગુણીએ. ઠિઈ-સ્થિતિને.
| હિઠિલઠિઇ-હેઠલી સ્થિતિ. વિસે-વિલેષ કરીએ. સહિએ-સહિત. સગપયર–પિતાના પ્રતર વડે. | ઇચ્છિય-ઈચ્છિત. વિહત્ત–ભાગીએ.
પયમિ -પ્રતરને વિષે. ઇચ્છઈચ્છિત પ્રતર સાથે. | ઉક્કોસા–ઉત્કૃષ્ટ સ્થિતિ.
શબ્દાથ-દેવલોકની સ્થિતિને વિશ્લેષ કરીએ (અધિકી સ્થિતિમાંથી ઓછી સ્થિતિ કાઢવી) પછી પોતાના પ્રતર વડે ભાગીએ અને ઈચ્છિત પ્રતર સાથે ગુણીએ. પછી પાછલી સ્થિતિ સહિત કરીએ તે ઈચ્છિત પ્રતરને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિ આવે.
Page #46
--------------------------------------------------------------------------
________________
વિવેચન—જેમકે સૌધર્મ દેવકે ઉત્કૃષ્ટ આયુષ્ય ૨ સાગરેપમ છે અને સનસ્કુમાર દેવકે ઉત્કૃષ્ટ આયુષ્ય ૭ સાગરોપમ છે તેમાંથી હેઠલી સ્થિતિ સાધમ દેવકની બે સાગરેપમ સ્થિતિ બાદ કરીએ એટલે પાંચ સાગરોપમ રહે તેને સનકુમારના બાર પ્રતરે ભાગીએ એટલે બારીયા પાંચ ભાગ ન આવે તે ભાગને જેટલામા પ્રતરનું આયુષ્ય કાઢવું હોય તેટલાએ ગુણવા. પછી હેઠલી સ્થિતિ બે સાગરેપમ ઉમેરવી એટલે ઇચ્છિત પ્રતરની સ્થિતિ આવે. એવી રીતે ઉપરના સર્વ પ્રતરે ઉત્કૃષ્ટ સ્થિતિ કાઢવાને ઉપાય કહ્યો. સનસ્કુમાર અને માહેંદ્ર દેવલોકના બારે પ્રતરનું
ઉત્કૃષ્ટ આયુષ્ય. ૭-ર=પ સાગરેપમ વિલેષ.
સા૦ |૨ ૨ ૩ ૩૪ ૪ ૪ ૫ ૫ ૬ ૬૭
ભાગ. | ૫૧૦૧૩૮૧ ૬ ૧૧|૪|૯|૨|૭
બારીયા ૧ર૧ર૧૨૧૨ ૧૨ ૧૨૧૨ ૧૨૧૨૧૨૧૨૧૨
સનસ્કુમારના બારે પ્રતર કરતાં માહેંદ્ર દેવલોકના બારે પ્રતરે ઉત્કૃષ્ટ સ્થિતિ અધિક જાણવી. સનસ્કુમારની જઘન્ય સ્થિતિ ૨ સાગરોપમ અને માહેંદ્રની તેથી અધિક સ્થિતિ બારે પ્રતરે કહેવી.
Page #47
--------------------------------------------------------------------------
________________
&
બ્રહ્મ દવલાકના ૬ પ્રતરનું ઉત્કૃષ્ટાયુ. લાંતક દેવકના પાંચ પ્રતરનું ઉત્કૃષ્ટાયુ. ૧૦-૭=૩ સાગરા વિશ્લેષ.
૧૪-૧૦=૪ સાગ૨ વિશ્લેષ. પ્રતર ! ૧ ૨ ૩ ૪ ૫ ૬
પ્રતર | ૧ | ૨ ૩ ૪ ૫ | સાગરે ૭ ૮ |
સાગરો ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ | ભાગ. | ૩ | ૯ | ૩ | ૯ | ૩ ૧ ૦.
ભાગ. | ૪ ૩ | ૨ | ૧ | ૦ છઠ્ઠીયા | ૬ | ૬ |
પાંચીયા ૫ ૫ ૫ ૫ ૫ | જઘન્યાય ૭ સાગરોપમ છએ પ્રતરનું જઘન્યાયુ ૧૦ સાગરોપમ પાંચે પ્રતરનું. મહાશુકના ચારે પ્રતરનું ઉત્કૃષ્ટાયુ. સહસ્સારના ચારે પ્રતરનું ઉત્કૃષ્ટાયુ. ૧૭–૧૪=૩ સાગ. વિશ્લેષ
૧૮–૧૭=૧ સાગ. વિશ્લેષ. પ્રતર | ૧ ૨ ૩ ૪ |
પ્રતર | ૧ ૨ ૩ | ૪ સાગરે ૧૪ ૧૫ ૧૬ ૧૭
સાગરો૧૭ ૧૭ ૧૭ ૧૮ ભાગ. | ૩ | ૨ | ૧ ૦
ભાગ | ૧ | ૨ | ૩ ૦ ચારીયા | ૪ | ૪ | ૪ | ૪
ચારીયા | ૪ | ૪ | ૪ ૪ જઘન્યાય ૧૪ સાગ ચારે પ્રતરનું.
જઘન્યાય ૧૭ સાગરોપમ ચાર પ્રતરતું.
Page #48
--------------------------------------------------------------------------
________________
આનત પ્રાણતના ચાર પ્રતરનું ઉત્કૃષ્ટીયુ.આરણ અચુતના ૪ પ્રકરનું ઉત્કૃષ્ટાયુ. ૨૦–૧૮=૨ સા. વિલેષ,
૨૨-૨૦=૨ સાગ વિશ્લેષ. પ્રતર | ૧ | ૨ | ૩ | ૪
પ્રતર | ૧ | ૨ | ૩ ૪
6
સાગર ૧૮ ૧૯ ૧૯ ૨૦
સાગરે. ૨૦ ૨૧ ૨૧ ભાગ. | ૨ | ૯ | ૨ | ૦
ભાગ. | ૨ | ૯ | ૨ | ૦ ચારીયા | ૪ | ૪ | ૪ | ૪
ચારીયા ૪ | ૪ | ૪ | ૪ જઘન્યાયુ ચારે પ્રતરનું ૧૮ સાગરો જઘન્યાયુ ચારે પ્રતરનું ૨૦ સાગર
૯ રૈવેયકના ૯ પ્રતરનું ઉત્કૃષ્ટીયુ. અનુત્તર વિમાને ૧ પ્રકર. પ્રતર | ૧ | ૨ | ૩ ૪ ૫ ૬ ૭ ૮ | લ.
પ્રતર સાગર. ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧
ઉત્કૃષ્ટાયુ ઉત્કૃષ્ટાયું
સાગર. ૩ સાગરા ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૧
જઘન્યાયુ જિઘન્યાયુ
સાગરે ૦ ૩૧
Page #49
--------------------------------------------------------------------------
________________
૨૧
.
વૈમાનિકના કયા પ્રતરે અવતંસક વિમાનમાં
ઈદ્ર રહે છે. કપલ્સ અંતપયરે, નિય કપ–વસિયા વિમાણાઓ. ઇંદ નિવાસા તેસિં, ચઊદિસિ લેગપાલાણું. ૧૭. કેમ્પસ–દેવકના. ઈદ-ઇંદ્રને. અંતપયરે-છેલા પ્રતરે.
| નિવાસા–નિવાસ. નિયક૫–પિતાના દેવ
તેસિં–તેમાં તેની. કના નામે. વડિયા–અવતંસક.
ચઉદિસિ–ચારે દિશાએ. વિમાણુઓ-વિમાને. લેગપાલાણું-લેપાલને.
શબ્દાર્થ–દેવલોકના છેલ્લા પ્રતરે પોતાના દેવલોકના નામે અવતંસક વિમાને છે તેમાં ઈદ્રને વાસ છે. અને તેની ચારે દિશાએ લોકપાલને વાસ છે.
વિવેચન–સાધર્મ અને ઈશાન દેવકના ૧૩મા પ્રતરે સિાધર્માવલંસક અને ઈશાનાવતંસક વિમાન છે. સનસ્કુમાર અને માહેદ્રના ૧૨મા પ્રતરે સનસ્કુમારાવતંસક અને માહેદ્રાવતસક. એવી રીતે દરેક દેવલોકના છેલ્લા પ્રતરે પોતાના દેવલેકના નામની સાથે અવતંસક શબ્દ જેડ. પરંતુ એટલું વિશેષ સમજવું કે આનત પ્રાણુત દેવલેકે એક ઈદ્ર છે. તેના ચોથા પ્રતરે પ્રાણુતાવતંસક વિમાન છે. અને આરણું અશ્રુત દેવકે એક ઇંદ્ર હોવાથી તેના ચોથા પ્રતરે અયુતાવતંસક વિમાન છે. અને તેમાં ઇંદ્રને નિવાસ છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
ચાર લેાકપાલનું આયુષ્ય.
સામ જમાણ સતિભાગ, પલિય વરૂણસ દુન્નિ દેણા વેસમણે દા પલિયા, એસ ડિઇ લાગપાલાણ, ૧૮, સામ જમાણુ–સામ અને દુન્નિ દેસણા-કાંઇક ઓછા એ (પલ્યાપમ). વેસમણે વૈશ્રમણને વિષે. દા પલિયા-એ પઢ્યાપમ. એસઇ–આ સ્થિતિ. લાગપાલાણ–લે કપાલેાની.
યમનું.
શબ્દા—સામ અને યમનું આયુષ્ય ૧ પક્ષેાપમ અને તેના ત્રીજા ભાગ સહિત છે. વર્ણનું આયુષ્ય કાંઇક આછા એ પત્યેાપમ છે. વૈશ્રમણનું આયુષ્ય એ પક્ષેપમ છે. આ સ્થિતિ ( આયુષ્ય ) લેાકપાલાની છે.
સતિભાગ–ત્રીજા ભાગ સહિત. પલિય–પત્યેાપમ.
વર્ણસ–વરૂણનું.
૨૨
વિવેચન—સેામ પૂર્વ દિશાના, યમ દક્ષિણ દિશાને, વરૂણ પશ્ચિમ દિશાના અને વૈશ્રમણ ( કુબેર ) ઉત્તર દિશાના લેાકપાલ ( કાટવાળ ) છે.
પ્રશ્નો
૧. સૌધર્મ અને ઇશાન દેવલાકની પરિગૃહીતા અને અપરિગૃહીતા દેવીએનું જધન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય કહે..
૨.
નાગકુમાર, જ્યાતિષી અને ઇંશાન ઇંદ્રોની પટરાણીએ કહેા. 3. પ્રતરની વ્યાખ્યા કહેા તથા બાર, પાંચ, ચાર્ અને એક પ્રતર કયા દેવલાકના છે તે કહેા.
૪.
૫.
૮-૧૨-૨૦-૨૮-૩૬-૪ર-૫૦ ને ૫૬મા પ્રતરનું જન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય તથા તે કયા દેવલાકના કેટલામા પ્રતર છે તે કહેા.
દુર પ્રતામાંથી કયા કયા પ્રતરામાં ઇંદ્રા રહે છે, તે કહેા. તથા ચાર લેાકપાલાનું આયુષ્ય કહે।.
Page #51
--------------------------------------------------------------------------
________________
૨૩
.
૧૦ ભવનપતિ (ભવનપતિની ૧૦ નિકાય.) અસુરા નાગ સુવન્ના, વિજજુ અબ્બી યદીવ ઉદહી આ દિસિ પણ થણિયવિહ, ભચણવઇ તેનુ દુદુ ઈંદા.૧૯. દસવિહ-દશ પ્રકારે. . તે સુ-તેઓને વિષે.
| શબ્દાર્થ—અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશિકુમાર, પવનકુમાર, અને સ્વનિતકુમાર, એ દશ પ્રકારે ભવનપતિ દે છે. તેઓને વિષે બબ્બે ઇંદ્રો છે. - વિવેચન –ભવનપતિ દેવોની દશ જાતો છે અને તેઓ કુમારની માફક ક્રીડા કરનારા હોવાથી કુમાર કહેવાય છે.
ભવનપતિની ૧૦ નિકાયના ૨૦ ઈંદ્રો. ચમરે બલી એ ધરણે, ભૂયાણુદે ય વેણુદેવે ય તત્તા ય વેણુદાલી, હરિવંતે હરિસ્સહ ચેવ. ૨૦. અગિસિહ અગ્નિમાણવ, પુત્ર વિસિર્ટો તહેવ જલક તે જલપડુ તહ અમિઅગઇ, મિયવાહણ દાહિકુત્તર. ૨૧
લંબે ય પસંજણ, ઘોસ મહાઘોસ એસિ-ભન્નયર જબુદીવ છd, મેરું દંડ પહુ કાઉં.
૨૨. તત્તોતે પછી.
અનયરેકોઈ પણ એક. ચેવ-નિચ્ચે.
જબુદીવ-જંબુદ્વીપને. તહ-તેમજ.
છત્ત–છત્ર. દાહિણ-દક્ષિણ દિશામાં. મેરું–મેરૂ પર્વતને. ઉત્તર-ઉત્તર દિશામાં. પહુ-શક્તિમાન. સમર્થ. એસિં–એમાંને.
કાઉં–કરવાને
Page #52
--------------------------------------------------------------------------
________________
શબ્દાર્થ-દક્ષિણ અને ઉત્તર દિશામાં અનુક્રમે ચમરે અને બલીં, ધરણેન્દ્ર અને ભૂતાને, તે પછી વેણદેવેદ્ર અને વાલીં, હરિકાંતે અને હરિહે, નિચે છે. અગ્નિશિખેંદ્ર અને અગ્નિમાણ, પુણેન્દ્ર અને વિશિòદ્ર તેમજ જલક, અને જલપ્રલેંદ્ર તેમજ અમિતગતીંદ્ર અને અમિતવાહને વેલ, અને પ્રભંજનંદ્ર, ઘઉંદ્ર અને મહાષેત્ર છે. એમને કોઈ પણ એક જબૂદ્વીપને છત્ર અને મેરૂ પર્વતને દંડ માફક કરવાને શક્તિમાન છે.
વિવેચન–જે શકિત ફેરવી ન હોય તે શક્તિ વિષયી કહેવાય. તેમજ આ ઇંદ્રોએ કેઈપણ વખત આવી શક્તિ ફેરવી નથી ફેરવતા નથી અને ફેરવશે નહિ, માટે શકિતવિષયી કહેવાય. ચમરની ચમચંચા રાજધાનીથી જંબુદ્વીપ સુધી અસુરદેવ અને દેવીઓનાં વૈકિયરૂપ વડે પૂરવાને જે ચમરેંદ્ર શકિતમાન છે. તેથી બલીંદ્ર અધિક શક્તિમાન છે. નાગકુમાર એક ફેણવડે જંબુદ્વીપને આચ્છાદન કરે, સુવર્ણકુમાર પાંખ વડે ઢાંકે, વિઘુકુમાર વિજળી વડે પ્રકાશ કરે, અગ્નિકુમાર અગ્નિની વાલા વડે બાળે, દ્વીપકુમાર એક હાથ વડે સ્થાપે, ઉદધિકુમાર એક ઉર્મીના જલ વડે ભરે, દિશિકુમાર પગની પાની વડે કંપાવે, વાયુકુમાર એક વાયુના શબ્દ વડે બહેરી કરે અને સ્વનિતકુમાર મેઘ વડે બૂદ્વીપને આચ્છાદન કરે એટલી તે ઈદ્ધિોની શક્તિ છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
ભવનપતિના દક્ષિણ દિશાના ઈંદ્રોનાં ભવન. ચઉતીસા ચઉચત્તા, અતીસા ય ચત્ત પંચણહું પન્ના ચત્તા કમસે, લખા ભવણાણ દાહિણ. ૨૩. ચઉતીસા-ત્રીશ. ચતા–ચાલીશ. ચઉચત્તા–ચુંમાલીશ. કમસે–અનુકમે. અદ્રતીસા–આડત્રીશ. ચત્ત-ચાલીશ.
લખા-લાખ. પંચતં-પાંચનાં.
ભવણાણુ–ભવને. પન્ના-પચાશ.
દાહિણુઓ-દક્ષિણ એણિના. શબ્દાર્થ—ભવનપતિની દક્ષિણ એણિના ઇંદ્રોનાં ભવને અનુક્રમે (ચમરેંદ્રનાં) ચેત્રીશ લાખ, (ધરણંદ્રનાં) ચુંમાલીશ લાખ, વેણુદેવેંદ્રનાં) આડત્રીસ લાખ, (હરિકાંતેંદ્ર, અગ્નિશિખેંદ્ર, પર્ણક, જલકાંતે, અને અમિતગતીંદ્ર એ) પાંચનાં ચાલીશ લાખ, (વેલબેંદ્રનાં) પચાસ લાખ અને (રેંદ્રનાં) ચાલીશ લાખ છે.
ભવનપતિના ઉત્તર દિશાના ઇંદ્રોનાં ભવને. ચઉ ચઉ લખિ વિહણ, તાવઈયા ચેવ ઉત્તર દિશાએ સવ સત્તોડી, બવત્તરિ હન્તિ લખાય. ૨૪. ચઉ ચઉ લકખ-ચાર ચાર | સવે વિ–સઘળાં પણ. લાખ.
સત્ત કેડી–સાત ફોડ. વિ હું-પણ નિચે ઉણા ઓછા.
બાવરિ–બહોતેર. તાવઈયા–તેટલા.
હન્તિ-થાય છે. ઉત્તર દિસાએ-ઉત્તર દિશાએ. લખા-લાખ.
Page #54
--------------------------------------------------------------------------
________________
૨૬
શબ્દાથે–દક્ષિણ શ્રેણિમાંથી પણ નિચે ચાર ચાર લાખ ભવને ઓછા કરીએ, તે તેટલાં ભવને નિચે ઉત્તર દિશાનાં થાય. સઘળાં (બંને શ્રેણિનાં મળીને ) પણ સાત ક્રોડ અને બહોતેર લાખ ભવન થાય છે.
ભવનપતિનાં
દક્ષિણના
ભવતો | ઉત્તરના ઈદ્રો
ભવને
નામ. |
અસુરકુમાર
ચમરેંદ્ર
૩૪ લાખ
બલદ્ર
૩૦ લાખ
નાગકુમાર ધરણેન્દ્ર | ૪૪ લાખ ભૂતાનેન્દ્ર ૪૦ લાખ સુવર્ણકુમાર | વેણદેવેંદ્ર ૩૮ લાખ વેણુદાલીંદ્ર ૩૪ લાખ વિદ્યુત કુમાર હરિકાંદ્ર ૪૦ લાખ હરિસહેંદ્ર || ૩૬ લાખ
અગ્નિકુમાર અગ્નિશિખંદ્ર ૪૦ લાખ અગ્રિમાણ || ૩૬ લાખ કંપમાર | પૂર્ણદ્ર | ૪૦ લાખ વિશિષ્ટ | ૩૬ લાખ ઉદધિકુમાર | જલક
| જલપ્રત્યે ૩૬ લાખ દશિકુમાર અમિતગતી | અમિતવાહનેંક ૩૬ લાખ વાયુકુમાર
૫૦ લાખ
પ્રભંજનંદ્ર | ૪૬ લાખ સ્તનિતકુમાર ઘેદ્ર | ૪૦ લાખ મહા | ૩૬ લાખ
૩ કેડ અને
૪૦ લાખ
'૦ લાખ
૪૦ લાખ
૬૬ લાખ
Page #55
--------------------------------------------------------------------------
________________
૨૭
ભવનપતિનાં ભવના કયાં આવ્યાં અને તે ભવનાનું
પ્રમાણુ.
રચણાએ ધ્રુિવરિ, જોયણુ સહસ્સ વિમુત્તું તે ભવણા જબુદ્દીવ સમા તહે, સંખ–મસખિજ્જ વિત્થારા. રપ.
જમુદ્દીવ સમા-જંબુદ્રીપ
રયણાએ-રત્નપ્રભાની. હિ ધ્રુવરિ−હૅઠે અને ઉપર. જોયણ–ચેાજન,
સમાન.
સહસ્સ–હજાર. વિમુક્ત્ત-મૂકીને. તે ભવણા-તે ભવને
સંખ–સંખ્યાતા ચેાજન. અસખિજ–અસંખ્યાતા યેાજન. વિસ્થારા-વિસ્તારવાળાં. શબ્દા-રત્નપ્રભા પૃથ્વીની હૈઠે અને ઉપર એક હજાર જોજન મૂકીને તે ભવના છે. નાનામાં નાનાં જ ખૂઢીપ સમાન તેમજ મધ્યમ સખ્યાતા કેાડી ચેાજનનાં અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાડાકેાડી ચેાજનના વિસ્તારવાળાં છે.
વિવેચન—-રત્નપ્રભા પૃથ્વીના પિંડ ૧ લાખ ને ૮૦ હજાર ચેાજન છે, તેમાંથી ઉપર અને નીચે ૧ હજાર ચેાજન મૂકીને બાકીના ૧ લાખને ૭૮ હજાર ચેાજનમાં ભવનપતિનાં ભવના છે. કેટલાક આચાર્યા કહે છે કે ૯૦ હજાર ચેાજન નીચે ભવના છે. અને ઉપર નીચે એક હજાર યેાજન મૂકીને સ ઠેકાણે આવાસ છે એમ ક્ષેત્ર લેાકપ્રકાશમાં કહ્યું છે. ભવનપતિ કેટલીક વાર ભવન અને આવાસમાં રહે છે. આવાસા પેાતાના દેહપ્રમાણ ઉંચા અને સમચારસહાય છે અને ભવનેા સમચારસ હાતાં નથી ઉંચાઇમાં વધુ પ્રમાણવાળાં હાય છે.
પણ
લખાઈ અને
અસુરકુમારે ઘણું
Page #56
--------------------------------------------------------------------------
________________
૨૮
કરીને આવાસોમાં વસે છે અને કેઈક વખત ભવનમાં વસે છે. નાગકુમારાદિ ઘણું કરીને ભવનમાં અને કંઈક વખત આવાસોમાં વસે છે.
૧૦ ભવનપતિનાં ચિન્હો. ચુડામણિ ફણિ ગરુડે, વજે તહ કલસ સીહ અસ્સે ય ગય મયર વદ્ધમાણે, અસુરાણું મુણસુ ચિંધે. ર૬. ચુડામણિ-ચૂડામણિ. મુકુટ. | મયર-મગર. ફાણસની ફેણ. વક્રમાણેસરાવ સંપુટ. ગરૂડે-ગરૂડ.
અસુરાઈથું-અસુર કુમારાવજે–વા.
દિકનાં. અસે–અશ્વ, ઘોડે. મુણસુ–માન, જાણ. ગય-હાથી.
ચિધે-ચિન્હાને. શબ્દાર્થ—અસુર કુમારાદિનાં ચિન્હ અનુક્રમે ચુડામણિ, સપની ફેણ, ગરૂડ, વજ, તેમજ કલશ, સીંહ, ઘેડો, હાથી, મગર અને સરાવ સંપુટ તું જાણે.
વિવેચન-અસુર કુમારને મુકુટને વિષે ચુડામણિ (મુકુટ)નું ચિન્હ હોય છે અને બાકીના ૯ નિકાયના દેવેને આભરણમાં ચિન્હો હોય છે. નાગકુમારને સર્પની ફેણનું ચિન્હ, સુવર્ણકુમારને ગરૂડનું ચિન્હ, વિઘુકુમારને વજનું ચિન્હ, અગ્નિકુમારને કલશનું ચિન્હ, દ્વીપકુમારને સિંહનું ચિન્હ, ઉદધિકુમારને ઘડાનું ચિન્હ દિશિકુમારને હાથીનું ચિન્હ, પવન (વાયુ) કુમારને મગરનું ચિન્હ, અને સ્વનિત કુમારને વર્ધમાન (સરાવસંપુટ) નું ચિન્હ હોય છે. તે ચિન્હથી આ દેવતા અમુક નિકાયન છે એમ ઓળખી શકાય છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
૨૯ . ૧૦ ભવનપતિના શરીરનો વર્ણ. અસુર કાલા નાગુ-દહિ, પંડુરા તહ સુવન્ન દિસિ થણિયા કણગાભ વિજજુ સિહ દીવ,અરૂણ વાઊપિયંગનિભા.૨૭ અસુરા–અસુરકુમાર.
સિહિ–અગ્નિકુમાર. નાગ-નાગકુમાર.
દીવ-દ્વીપકુમાર. ઉદહિ-ઉદધિકુમાર.
અરૂણુ-રાત, લાલ. પંડુરા-ગાર, વેત. વાઉ-વાયુકુમાર. કેણુગાભ-સેનાના જેવા. પિચંગુનિભા-રાયણની જેવી વિજજી-વિદૃકુમાર.
લીલી કાન્તિવાળા. | શબ્દાર્થઅસુરકુમાર શરીરે કાળા રંગના છે. નાગકુમાર અને ઉદધિ કુમાર ગૌર (અત્યંત શ્વેત) વણે છે. તેમજ સુવર્ણકુમાર, દિશિકુમાર અને સ્વનિતકુમાર સોનાના જેવા (પીળા) વણે છે. વિદ્યુસ્કુમાર, અગ્નિકુમાર અને દ્વીપ કુમાર લાલ રંગે છે. વાયુકુમાર રાયણના વૃક્ષની જેવી લીલી કાન્તિવાળા છે.
અસુરકુમારાદિના વસ્ત્રને રંગ. અસુરાણ વલ્ય રત્તા, નાગો-દહિ વિજજુ દીવ સિહિ નીલા દિસિ ચણિય સુવન્નાણું, ધવલા વાઉણુ સંઝ-ઈ. ૨૮, અસુરાણુ–અસુર કુમારનાં. | સુવન્નાણું-સુવર્ણ કુમારનાં. વથ-વસ્ત્ર.
ધવલા–ધોળાં. રત્તા-લાલ, રાતાં.
વાણિ–વાયુ કુમારનાં. સિહિ-અગ્નિકુમારનાં. સંઝરૂઈ-સંધ્યાના રંગ નીલા-લીલાં.
સરખાં.
Page #58
--------------------------------------------------------------------------
________________
શબ્દાર્થ—અસુર કુમારનાં વસ્ત્ર રાતા વણે છે. નાગ કુમાર, ઉદધિકુમાર, વિદ્યુકુમાર, દ્વીપકુમાર અને અગ્નિકુમારનાં વસ્ત્ર લીલા રંગનાં છે. દિશિકુમાર, સ્વનિતકુમાર અને સુવર્ણકુમારનાં વસ્ત્ર ધોળા રંગનાં છે. વાયુકુમારનાં વસ્ત્ર સંધ્યાના રંગ સરખાં છે. (ઘણું કરીને આવાં વસ્ત્રોનું પહેરવું તેઓને પ્રિય હોય છે.) અસુરકમારાદિકના સામાનિક અને આત્મરક્ષકે. ચઉ–સદ્ધિ સિદ્ધિ અસુરે, છચ્ચ સહસ્સાઈ ધરણમાઈશું સામાણિયા ઈમેસિં, ચઉગુણા આયરખા ય. ૨૯ ચઉસક્રિ-ચોસઠ. | સામાણિયા-સામાનિક સક્રિ-સાએઠ.
દેવ થિી). અસુરે–અસુરકુમારના બે | ઇમેસિ–એઓ (૨૦ ઇંદ્ર) નાઈદ્રોના.
ચઉગુણ-ચાર ગુણ. છચસહસ્સાઈ-છ હજાર. | આયરકખા-આત્મરક્ષક દે, ધરમાઈશું-ધરણું આદિના.|
અંગરક્ષક દે. શબ્દાર્થ –અસુર કુમારના ચમરેંદ્રને ચોસઠ હજાર સામાનિક દે છે અને બલીંદ્રને સાઠ હજાર સામાનિક દે છે. ધરણંદ્ર વિગેરે (અઢાર ઈદ્રને) દરેકને છ હજાર સામાનિક દે છે. એઓ ( ૨૦ ઇંદ્રો ) ના સામાનિક દેવેથી ચાર ગુણ આત્મરક્ષક દેવ હોય છે.
વિવેચન–સામાનિક એટલે ઇંદ્રના સરખી રૂદ્ધિ અને કાતિવાળા અને આત્મરક્ષક એટલે ઇદ્રોના શરીરની રક્ષા કરનાર દે.
Page #59
--------------------------------------------------------------------------
________________
ભવનપતિનાં ચિન્હ
અસુરકુમાર
નાગકુમાર
સુવર્ણ કુમાર
ગડ
વિદ્યુત કુમાર | વજ્ર
અગ્નિકુમાર
કળશ
સહુ
દ્વીપકુમાર
ઉષિકુમાર
દિશિકુમાર
ચૂડામણિ કાળા સર્પની ફેણુગાર (શ્વેત)
અશ્વ
હાથી
શરીરના વણ
વાયુકુમાર મગર
સ્તનિતકુમાર વિમાન
વસના વર્ણ
રાતા
લીલેા
સુવર્ણ જેવા પીળા
રાતા
રાતા
રાતા
ગાર
સુવણ જેવા
ધાળા
રાયણુની જેવા (લીલો) સંધ્યા જેવા
સુવર્ણ જેવા
ધાળા
ધાળા
લીલા
લીલે
લીલા
લીલા
સામાનિક
આત્મરક્ષક
દક્ષિણના ઉત્તરના દક્ષિણના ઉત્તરના
૬૪૦૦૦ | } ૦૦૦૦ ૨૫૬૦૦૦ ૨૪૦૦૦૦
१०००
૬૦૦૦ | ૨૪૦૦૦ ૨૪૦૦૯
,,
""
""
"
,,
""
..
59
૨૩૨૦૦૦
.
..
,,
36
,,
""
""
""
,,
""
,,
,,
,'
,,
14
૯૨૮૦૦૦
,,
..
36
""
..
',
35
>
૩૧
Page #60
--------------------------------------------------------------------------
________________
૩૨
.
પ્રશ્નો
૧. સુવર્ણકુમાર, ઉદષિકુમાર અને વાયુ કુમારના ઈદ્રોનાં નામ,
ભવનસંખ્યા, ભવનનું પ્રમાણ, ચિહ, શરીર અને વસ્ત્રને વર્ણ
તથા સામાનિક અને આત્મરક્ષક દેવોની સંખ્યા કહે. ૨. ભવનપતિ દેવે કયાં રહે છે તે કહે. તથા આવાસ કોને કહે.
વ્યંતરનાં નગરો કેટલાં અને ક્યાં છે. રયણાએ પઢમ જોયણ, સહસ્તે હિદ્દવસિયસયવિહણે વંતરિયાણું રમ્મા, મા જયરા અસંખિજા. ૩૦. રયણુએ-રત્નપ્રભાના. વંતરિયાણું-વ્યંતરોનાં. પઢમ જોયણુ સહસ્સે
રમા–રમણક, મનહર. પહેલા હજાર જેજનમાંથી. હિટૂંવરિં–હેઠે અને ઉપર.
મા-પૃથ્વીકાય સંબંધી. સયે સય વિહૂણે–સો સો
| નવરા-નગર. જન ઓછા કર્યો છd. | અસંખજા-અસંખ્યાતાં.
શબ્દાર્થ–રત્નપ્રભાના ઉપરના હજાર જેજનમાંથી હેઠે અને ઉપર સે સૌ જન ઓછા કયે છતે આ
જનમાં વ્યંતર દેવનાં રમણીય પૃથ્વીકાયનાં નગરો અસંખ્યાતાં છે.
વિવેચન-મનુષ્યક્ષેત્રથી બહાર અસંખ્યાતા દ્વીપ અને સમુદ્ર જઈએ ત્યાં પણ અસંખ્યાતાં વ્યંતર દેવનાં નગરે છે. ભવનપતિ અને વ્યંતરના ઈંદ્રોના ભવનોનો આકાર. બાહિં વઢ઼ા અંતે, ચરિંસા અ ય કણિઆયારા ભવણવઈર્ણ તહવંતરાણ, ઇંદ ભવણુઓ નાયવા.૩૧.
Page #61
--------------------------------------------------------------------------
________________
માહિં–મહારથી. વટ્ટા-વાટલાં, ગાળ. અતા અંદરથી,
ચઉર'સા–ચાખુણાં. અહા-નીચે. કઙ્ગિઆયારા-કર્ણિકાના આકારે.
૩૩
ભવણાઓ-ભવના.
નાય॰વા-જાણવાં.
શબ્દા—ભવનપતિ તથા વ્યંતરના ઈંદ્રો ( દેવા) નાં ભવના માહેરથી ગાળ, અંદરથી ચામુણાં અને નીચે કમળની કણિકાના આકારે જાણવાં.
ભવણ વઈણું-ભવનપતિના તહ તેમજ.
વંતરાણુ-વ્યંતરાના. ઈંદુ-ઇંદ્રોનાં.
વ્યંતરાના કાળનું વ્યતીતપણું.
તહિં દેવા વંતરિયા, વર તરુણી ગીય વાઈય રવેણુ નિચ્ચ સુઢિયા પમુઇયા, ગય પિ કાલ ન યાણુતિ. ૩૨.
તાહ-તે ભવનેામાં, દેવા વતરિયા–વ્યંતર દેશ. વર તરુણી–પ્રધાન દેવાંગના
નિચ્ચ નિર'તર. સુહિયા–સુખી. પમુઇયા-ડુર્ષિત થયેલા. ગય પિ કાલ–ગયેલા કાળને
આના.
ગીય વાઇય—ગીત અને
વાજીંત્રના.
પણ.
-
ન યાણુતિ જાણતા નથી. શબ્દા —તે ભવનામાં વ્યંતર દેવા, પ્રધાન દેવાંગનાએના ગીત અને વાજિંત્રના નાદ વડે નિરંતર સુખી અને હર્ષિત થયેલા, ગયેલા કાળને પણ જાણતા નથી.
રવેણુ-નાદ વડે.
Page #62
--------------------------------------------------------------------------
________________
૩૪
વ્યંતરનાં ભવનેાનું પ્રમાણ અને તેના ૮ ભેદો, તે જ બુદ્દીવ ભારહ, વિદેહુ સમ ગુરૂ જહન્ન મઝિમગા વતર પુણ અદ્ભુવિહા, પિસાય ભૂયા તહા જખ્ખા. ૩૩. રક્બસ કિંનર કિંપુરિસા, મહેારગા અર્જુમા ય ગંધવા દાહિણુત્તર ભૈયા, સાલસ સસ ઇમે ઈંદા,
૩૪.
તે-તે ભવના.
જ ખુદ્દીવ–જ દ્વીપ. ભારહ-ભરતક્ષેત્ર. વિદેહ–મહાવિદેહ. સમ-સરખાં, જેવડાં.
ગુરુ-મેટાં.
જહન-જન્ય, નાનાં.
મજ્ગિમગા–મધ્યમ.
વતર-તર.
પુણ-વળી. અ‰વિહા--આઠ પ્રકારે. અમા–આઠમા. દાહિત્રુત્તર-દક્ષિણ અને
ઉત્તરના ભૈયા ભેદ કરીને. સાલસ-સાળ. તેસિ–તેએના. ઇમે ઈંદા-આ ઇંદ્રા.
શબ્દા—તે ભવના મેટાં જંબુદ્રીપ જેવડાં, નાનાં ભરતક્ષેત્ર જેવડાં અને મધ્યમ મહાવિદેહ ક્ષેત્ર જેવડાં છે. વ્યંતરા વળી આઠ પ્રકારે છે. ૧. પિશાચ, ૨. ભૂત, તેમજ ૩. યક્ષ, ૪ રાક્ષસ, ૫. કિનર, ૬. કપુરૂષ, ૭. મહેારગ અને આઠમા ગાઁધવ. દક્ષિણ અને ઉત્તરના સેઢે કરીને તેના આ સેાળ ઈંદ્રો છે.
વિવેચનમ તરનાં ભવના મેાટામાં મોટાં જ ખૂદ્વીપ જેવડાં એટલે ૧ લાખ ચેાજન વિસ્તારવાળાં, નાનામાં નાનાં ભરતક્ષેત્ર જેવડાં એટલે ૫૨૬ ચેાજન અને ૬ કલાના પ્રમાણવાળાં તથા મધ્યમ મહાવિદેહ ક્ષેત્ર જેવડાં એટલે ૩૩૬૮૪ ચેાજન અને ૪ કલાના પ્રમાણવાળાં હાય છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
૩૫ :
વ્યંતરના ૧૬ ઇંદ્રોનાં નામ. કાલે ય મહાકાલે, સુસવ પડિવ પુન્નભટ્ટે ય તહ ચેવ માણિભદે, ભીમે ય તહા મહાભીમે. ૩૫. કિનર કિપુરિસે સપુરિસા, મહાપુરિસ તય અકાયે મહાકાય ગીયરઇ, ગીયજસે દુનિ દુન્નિ કમા. ૩૬. સુરૂવ-સુરૂપે.
અકાયે-અતિકાય. પડિરૂવ-પ્રતિરૂપે.
| ગીયરઇ–ગીતરતિ. પુન્નભટ્ટે–પૂર્ણભદ્ર. તહ ચેવ-તેમજ નિચે.
ગીયજમે-ગીતયશ. માણિભદે-માણિભદ્ર.
દુનિ દુનિ–બબ્બે. સપુરિસા-સપુરુષ. કમા–અનુક્રમે.
શબ્દાર્થ-પિશાચના કોલેંદ્ર અને મહાકાલેંક, ભૂતના સુરુપેંદ્ર અને પ્રતિરુપેંદ્ર, તેમજ નિચ્ચે યક્ષના પૂર્ણભદ્ર અને માણિભદ્ર, તથા રાક્ષસના ભીમ અને મહાભીમ, કિંમરના કિનર અને પુરૂષ, કિંપુરૂષના સપુરુષ અને મહાપુરૂષ, તથા મહારગના અતિકાય અને મહાકાય, અને ગંધર્વના ગીતરતિ અને ગીતયશ. એમ બબ્બે ઈકો અનુક્રમે (દરેક વ્યંતર નિકાયના દક્ષિણ અને ઉત્તર દિશાના) છે. ' ધ્વજાને વિષે વ્યંતર દેવોનાં ચિહે. ચિંધ કલંબ સુલશે, વડ ખગે અસગ ચંપયએ. નાગે તુંબરૂ અ ઝએ, ખગ વિવજ્જિયા રફખા. ૩૭.
Page #64
--------------------------------------------------------------------------
________________
ચિંધ-ચિન્હ.
નાગે-નાગવૃક્ષ. કલંબ-કદંબ.
ઝએ-ધ્વજામાં. ખટ્ટગે–ખટવાંગ.
વિવજિયા-વર્જિત. ચપયએ-ચંપક સખા-વૃક્ષો
શબ્દાર્થ-પિશાચાદિકની ધ્વજાને વિષે અનુક્રમે કદંબવૃક્ષ, સુલવૃક્ષ, વડવૃક્ષ, ખટ્વાંગ (તાપસના ઉપકરણનું ચિન્હ), અશોકવૃક્ષ, ચંપકવૃક્ષ, નાગવૃક્ષ અને તુંબવૃક્ષનું ચિન્હ છે, ખટ્વાંગને વર્જીને બાકીનાં વૃક્ષ છે.
વિવેચન-પિશાચને કદંબવૃક્ષનું ચિન્હ, ભૂતને સુલસવૃક્ષનું ચિન્હ, યક્ષને વડવૃક્ષનું ચિન્હ, રાક્ષસને ખટ્વાંગ (ખપર) નું ચિન્હ, કિનરને અશોક વૃક્ષનું ચિન્હ, કિંપુરૂષને ચંપકવૃક્ષનું ચિન્હ, મહારગને નાગવૃક્ષનું ચિન્હ, અને ગંધર્વને તુંબરૂવૃક્ષનું ચિન્હ હોય છે. આ ચિન્હ વ્યંતર દેવેની ધ્વજાને વિષે જાણવાં.
વ્યંતર દેવોના શરીરને વર્ણ. જમુખ પિસાય મહારગ, ગંધવા સામ કિનરા નીલા રેખસ કિંમ્પરિસા વિય, ધવલા ભૂયા પુણો કાલા. ૩૮. જખ-યક્ષ.
વિ–પણ. સામ-કાંઈક કાળા. ધવલા-ળા. નીલા-લીલા.
પુણે-વળી. | શબ્દાર્થ–ચક્ષ, પિશાચ, મહેરગ અને ગંધર્વના શરીરને વર્ણ કાંઈક કાળો છે. કિનારો લીલા વણે છે. રાક્ષસ અને કિપરૂષ ધોળા વણે છે. ભૂત વળી અત્યંત કાળા છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
૩૭ વાણુવ્યંતરના ૮ ભેદ અને તેમનું સ્થાન. અણપન્ની પણપન્ની, ઇસિવાઈ ભૂયવાઈએ ચેવ કદીય મહામંદી, કેહડે ચેવ પયંગે ય. ૩૯ ઇય પઢમ જેયણ સએ, રયણાએ અ૬ વંતરા અવરે, તેનું ઈહ સેલસિંદા, સુયગ અહો દાહિyત્તર. ૪૦. ઈસિવાઈ-બષિવાદી. અ-આઠ. [વાણવ્યંતર.] ભૂયવાઈએ-ભૂતવાદી. વંતરા અવરે-બીજા વ્યંતર કંદીય-કંદિત.
તે સુ-તેઓને વિષે. મહામંદી-મહાકંદિત
હ–અહીયાં પયંગે-પતંગ.
સેલસ-સેળ.
ઈદા-ઈદ્રો, ઈ-આ પ્રમાણે.
સ્યગ-સમભૂતલાની, રૂચકથી. પઢમ-પ્રથમના, ઉપરના. અહે-નીચે. જોયએ-સે જોજનમાંથી દાહિણ-દક્ષિણ. રયણુએ-રત્નપ્રભાના. | ઉત્તર-ઉત્તર દિશાએ. | શબ્દાર્થ—અણપન્ની, પણ પન્ની, ઋષિવાદી, નિશે ભૂતવાદી, કંદિત, મહાકદિત, કેહંડ (કુમા૩) અને નિચે પતંગ. અહીંયાં રત્નપ્રભાના ઉપરના સજેજનમાંથી ઉપર નીચે દશ દશ જોજન મૂકીને બાકીના ૮૦ જેજનમાં આઠ વાણું વ્યંતર દે છે તેઓને વિષે રૂચકથી દશ જન નીચે દક્ષિણ અને ઉત્તર દિશાએ સોળ ઈદ્રો આ પ્રમાણે છે.
વાણવ્યંતરના ૧૬ ઇંદ્રિોનાં નામ. સંનિહિએ સામાણે, ધાઈ વિહાએ ઈસીય ઈસીવાલે ઈસર મહેસરે વિય, હવઈ સુવછે વિસાલે ય. ૪૧.
Page #66
--------------------------------------------------------------------------
________________
૩૮
હાસે હાસરઇ વિય, સેએ ય ભવે તડા મહાસેએ પયગે પયંગવઇ વિય, સાલસ દાણુ નામાð. સનિહિએ–સંનિહિત.
હાસે–હાસ્ય.
હાસરઈ-હાસ્યરતિ.
સામાણે–સામાન. થાઇ-ધાતા. વિહાએ–વિધાતા. ઇસી-ઋષીંદ્ર. ઇંસીવાલેઋષિપાલ,
ઇસર-ઇશ્વર.
મહેસર-મહેશ્વર. હવઇ છે.
સુવચ્છે–સુવત્સ. વિસાલે–વિશાલ.
વિ-પણ. સેએ-શ્વેત.
ભવે-હાય. મહાસેએ-મહાશ્વેત. પયગે-પતંગ. પય ગવઈ-પતંગપતિ.
ઇંદાણ-ઈંદ્રોનાં નામા”—નામેા.
શબ્દા —સનિહિત ઈંદ્ર ઈંદ્ર અને વિધાતા ઇંદ્ર, ઋષીંદ્ર અને
ર.
અને સામાન ઈંદ્ર, ધાતા ઋષિપાલે, ઇશ્વર ઈ ંદ્ર અને મહેશ્વર ઇંદ્ર, સુવત્સ ઈંદ્ર અને વિશાલ ઈદ્ર છે. હાસ્ય ઈંદ્ર અને હાસ્યરતિ ઇંદ્ર, શ્વેત ઈંદ્ર તથા મહાશ્વેત ઇંદ્ર, પતંગ ઈ ંદ્ર અને પત ંગપતિ ઇંદ્ર. એ (દક્ષિણ અને ઉત્તર દિશાના વાળુ વ્યંતરના) સેાળ ઇંદ્રોનાં નામેા છે. વિવેચન—ભવનપતિના વીશ ઇંદ્ર, જંતરના સેાળ, વાણુ વ્યંતરના સેાળ, જો કે અસંખ્યાત દ્વીપ અને સમુદ્રમાં અસંખ્યાત સૂર્ય અને ચંદ્રો છે તાપણુ જાતિની અપેક્ષાએ ચંદ્ર અને સૂર્ય એ એ જ જ્યાતિષીના ઈંદ્ર ગણીએ તથા વૈમાનિકમાં બાર દેવલાકના દશ ઇંદ્ર છે, કારણ કે નવમા અને દશમા દેવલેાકના પ્રાળુત ઇંદ્ર તેમજ અગીયારમા અને ખરમા દેવલાકના અચ્યુત ઇંદ્ર છે કુલ મળીને ૬૪ ઈંદ્રો છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
ૐ .
વ્યંતર અને ન્યાતષી ઈંદ્રોના સામાનિક અને
આત્મરક્ષક દેવા. સામાણિયાણુ ચરી, સહસ્સ સાલસય આયરાણ પત્તેય' સન્વેસિ’, વ’તરવઇ સિસ રવીણું ચ. સામાણિયાણુ-સામાનિક.
૪૩.
સન્થેસિ–સ.
ચરા સહસ્સ–૪ હજાર.
વતરવઈ-વ્યંતર અને વાણ
વ્યંતર ઈંદ્ર.
સાલસ–સાલ (હજાર.) આચક્ખાણુ-આત્મરક્ષકા. | સિસ રવીણ–ચંદ્ર અને
પત્તેય-દરેકને.
સૂર્યમાંના. શબ્દા—સર્વ વ્યંતર અને વાણવ્યંતરના ઈંદ્ર, ચંદ્ર અને સૂર્ય માંના દરેક (ઇંદ્ર)ને સામાનિક દેવા ચાર હજાર અને આત્મરક્ષક દેવા સેાળ હજાર છે.
વ્યંતરના ઈંદ્ર, ચિન્હ, વર્ણ અને સામાનિકાદિનુ યંત્ર.
વ્યંતરના દક્ષિણે દ્ર
ત્તરેક
ચિન્હ
શરીરના સામા
વણ
નિક
|સુલસક્ષ કાલા વડવૃક્ષ શ્યામ
પિશાચ કાલ મહાકાલ કદ બવૃક્ષ | શ્યામ ૪હજાર ૧૬ હજાર ભૂત સુપ પ્રતિરૂપ યક્ષ પૂર્ણ ભદ્ર માણિભદ્ર રાક્ષસ ભીમ મહાભીમ કિન્નર કિન્નર | કિંપુરૂષ કિપુરૂષ સત્પુરૂષ મહાપુરૂષ મહેારગ અતિકાય મહાકાય ગ ંધ | ગીતતિ ગીતયશ
ખટ્યાંગ ધાળા અશોકવૃક્ષ લીલા ચપકવૃક્ષ ધાળા
નાગવૃક્ષ શ્યામ તુંબરૂવ્રુક્ષ શ્યામ
..
"2
,,
""
""
..
આત્મ
રક્ષક
""
,,
,,
,,
,,
,,
39
Page #68
--------------------------------------------------------------------------
________________
વાણુ વ્યંતરના ઇદ્રો, સામાનિક અને આત્મ
રક્ષકનું યંત્ર. વાણુવ્યંતરની દક્ષિણેક ઉત્તરેક સામાનિક, આત્મરક્ષક
અણુપન્ની
સંનિહિત
સામાન | ૪ હજાર | ૧૬ હજાર
પણુપત્ની
ધાતા
વિધાતા
ઇસિવાદી
રૂષિ
રૂષિપાલ મહેશ્વર
ભૂતવાદી
ઈશ્વર
સુવત્સ
વિશાલ
કંદિત મહાકદિત
હાસ્ય
હાસ્યરતિ
કેહંડ
ત
મહાત પતંગપતિ
પતંગ
પતંગ
પ્રશ્નો. ૧. ભવનપતિ અને વ્યંતરોનાં ભવને કેટલાં? કયાં આવ્યાં, તેને
આકાર તથા પ્રમાણુ કહો. ૨. ભૂત, કિંનર અને મહારગના ઇદ્રોનાં નામ, ચિન્હ, શરીરને વર્ણ, | સામાનિક અને આત્મરક્ષક કહે. ૩. પશુપન્ની, કંદિત અને કોહંડના ઇનાં નામો, સામાનિક અને
આત્મરક્ષક કહે.
Page #69
--------------------------------------------------------------------------
________________
૪૧
દશ પ્રકારના દેવો. ઇંદ સમ તાયતીસા, પરિસતિયા રખ લેગપાલા ચ અણિય પઈન્ના અભિગા,
કિબિસં દસ ભવણ માણ. ૪૪. ઈદ-ઈંદ્ર.
પઠન-પ્રકીર્ણ, પ્રજા. સમ-સામાનિક. તાતીસા–ત્રાયદ્ગિશક.
અભિયેગા-ચાકર,નેકર. પરિસતિયા–ત્રણ પર્ષદા.
કિરિબસં-કિટિબષિક. ૨ખ–આત્મરક્ષક.
દસ-દશ પ્રકારના દે. લેગપાલા-લોકપાલ ભવણ માણું–ભવનપતિ અણિય–અનિક, સન્ય. | અને વૈમાનિકમાં. | શબ્દાર્થ–૧. ઇંદ્ર, ૨. સામાનિક (ઈદ્ર સરખી ઋદ્ધિવાળા દે,) ૩. ત્રાયદ્ગિશક ( ગુરૂ સ્થાનીય-ઇંદ્રને સલાહ પૂછવા યોગ્ય દે,) ૪. બાહ્ય મધ્યમ અને અત્યંતર રૂપ ત્રણ પર્ષદાના દે, ૫. અંગરક્ષક દે, ૬. લોકપાલ (કેટવાલ),
૭. સિન્યના દેવ, ૮. પ્રજાના દેવ, ૯. નેકર દવે, અને - ૧૦. કિલ્બિષિક દેવ. એ દશ પ્રકારના દેવ ભવનપતિ અને વૈમાનિકમાં હોય છે.
સાત પ્રકારનું સૈન્ય. ગંધવ નટ્ટ હય ગય, રહ ભડ અણિયાણિ સવ ઇંદાણું
માણિયાણ વસહા, માણસા એ અનિવાસીણું. ૫. ગધશ્વગંધર્વ, મૃદંગ વગા- | હય–અશ્વ, ઘોડાનું. ડનારનું.
ગય-હાથીનું. નટ્ટ-નાટક કરનારનું
રહ-રથનું. -
Page #70
--------------------------------------------------------------------------
________________
૪૨
મહિસા–પાડાનું.
ભડ–સુભટનું. અણિયાણિ–સૈન્ય.
સવ્વ ઈદાણ -સર્વે ઇંઢોને, અહેાનિવાસીણ-અધા નિયાવેસાણિયાણ-વૈમાનિક ઇંદ્રોને.
સીને ( ભવનપતિ અને
વસહા–વૃષભ, મલદનું.
વ્યંતર ઇન્દ્રને
શબ્દા —૧. મૃદંગ વગાડનાર, ૨. નાટક કરનારનું, ૩. ઘેાડાનું, ૪. હાથીનું, પ, રથનું, ૬, સુભટનુ સૈન્ય સર્વ ઇંદ્રોને હાય અને વૈમાનિક ( અને જ્યાતિષીના ) ઇંદ્રોને સાતમું વૃષભનું અને અધેાનિવાસી ( ભવનપતિ અને વ્યંતર ઇન્દ્રા ) ને પાડાનું સૈન્ય હાય છે.
વિવેચન—આ સાત સૈન્યમાંથી પ્રથમનાં એ સૈન્ય ઉપભાગને માટે અને બાકીનાં પાંચ સૈન્ય સંગ્રામને માટે હાય છે. દેવામાં હાથી વિગેરે હાતા નથી, પરન્તુ નાકર દેવા પેાતાના સ્વામીને બેસવાને માટે તેવા પ્રકારનાં વૈક્રિય રૂપે વિષુવે છે.
ઈંદ્રના ત્રાયત્રિ’શક,પદા અને લેાકપાલાદિકની સંખ્યા. તિત્તીસ તાયતીસા, પરિસતિયા લાગપાલ ચત્તારિ અણુિઆણિ સત્ત સત્તય, અણિયાદ્વિવ સવદાણ ૪૬.
તિત્તીસ–તેત્રીશ.
સત્ત-સાત પ્રકારનું.
સત્ત-સાત.
તાયતીસા-ત્રાયત્રિશંક
પરિસતિયા–ત્રણ પદા. લાગપાલચત્તારિ-ચારલેાકપાલ અણઆણુ–સૈન્ય.
અણિયાહિવ–સૈન્યના અધિપતિ. સવ્વ ઈંદા-સર્વ ઈન્દ્રો.
Page #71
--------------------------------------------------------------------------
________________
શબ્દાર્થ-તેત્રીશ ત્રાયદ્ગિશક દેવે, ત્રણ પર્વદા. ચાર લેયાલ અને સાત પ્રકારનું સૈન્ય છે અને સાત સિન્યના અધિપતિ સર્વ ઇન્દ્રો હોય છે. - વ્યંતર અને જ્યોતિષીમાં ૮ પ્રકારના દે. નવર જંતર જેઇસ, ઈંદાણ ન હન્તિ લેગપાલાઓ, તાયત્તીસ-બિહાણા, તિયસા વિ યતેસિંહ હતિ.૪૭. નવર–વિશેષ.
તાયત્તીસ-ત્રાયદ્ગિશક. વેતર-વ્યંતર.
અલિહાણું–નામના. જેઇસ-જ્યોતિષીના.
તિયસા વિ–દેવતા પણ. ઈદાણુ-ઈન્દ્રોને. ન હુત્તિ -નથી.
તેસિં–તેઓને. લોગ પાલાએલેકપાલ. | હુ-નિર્મચે. | શબ્દાર્થ-એટલું વિશેષ છે કે વ્યંતર અને જતિષીના ઈદ્રોને લોકપાલો નથી અને તેઓને (વ્યંતર ઈદ્રોને તથા જ્યોતિષીના ઈદ્રોને ) ત્રાયવિંશક નામના દેવો પણ નિ*ચે નથી.
વિવેચન—વ્યંતર અને જ્યોતિષીમાં ઈંદ્રાદિ આઠ પ્રકારના દેવ હોય છે. તે વ્યંતર ઈંદ્રો અને તિષીના ઈદ્રો સૌધર્મ અને ઈશાન ઈદ્રના તાબે હવાથી લેપાલ અને ત્રાયદ્ગિશક દેવે તેઓને હેતા નથી.
જ્યોતિષી દેવોનું સ્થાન. સમભૂતલાઓ અહિં, દસૂણ જેયણ સહિં આરખભ ઉવરિ સુત્તર જોયણ, સયંમિચિક્રુતિ ઈસિયા. ૪૮.
Page #72
--------------------------------------------------------------------------
________________
સમભૂતલાઓ-સમભૂતલાથી. ઉવરિ–ઉપર. દસૂણજોયણ-દશ જન ! દસુત્તર-દસ અધિક
ઓછાથી. જેયણ સંયમિ-એક અહિં સહિ-આઠસે |_| એજનમાં.
જનમાંથી. ચિન્તિ-રહે છે. આભ-આરંભીને. જોઈસિયા-તિષી દે.
શબ્દાર્થ–સમભૂતલાથી આરંભીને આઠસો જનમાંથી દશાજન એાછા (સાતસે નેવુજન)થી ઉપર એક અધિક દશ (એકસો દશ) એજનમાં તિષી દેવો રહે છે.
વિવેચન–મેરૂ પર્વતના ૪ ઉપર અને ૪ મધ્યભાગે નીચે એમ ૮. રૂચક પ્રદેશ છે તેનું નામ સમભૂતલા. તેનાથી ઉપરં૯૦૦ એજન અને નીચે ૯૦૦ પેજન મળી ૧૮૦૦જન પ્રમાણ તિલક છે. તે વિસ્તારમાં ૧ રાજલક પ્રમાણ છે. સમભૂતલાથી જ્યોતિષી દેવાનાં વિમાને કેટલાં દૂર છે ? તત્થ રવી દસ જોયણ, અસાઈતદુવરિ સરસીયરિપ્લેસ અહ ભરણિ સાઈ ઉવરિ, બહિં મૂલે ભિતરે અભિઈ.૪૯ તત્થ-તે ઉપર.
ભરાણિ-ભરણી. રવી-સૂર્ય.
સાઈ–સ્વાતિ. દસ જોયણ-દસ ભેજને.
ઉવરિ–ઉપર. અસી–એંસી. તદવરિ–તેની ઉપર.
બહિં-બહારના. સસી-ચંદ્ર.
મૂલ-મૂલ. રિખે સુ-નક્ષત્રમાં.
અભિંતરે–અંદરના અહ-નીચે.
અભિઇ–અભિજિત.
Page #73
--------------------------------------------------------------------------
________________
શબ્દાર્થ--તે સાતસે નેવુ જન ઉપર દશ પેજને સૂર્ય, તેની ઉપર એંસી ચેજને ચંદ્ર, તેની ઉપર (ચાર પેજને નક્ષત્રો છે.) નક્ષત્રોમાં સૌથી નીચે ભરણિ નક્ષત્ર ચાલે છે, ઉપર સ્વાતિ નક્ષત્ર ચાલે છે, બહારના મંડલે મૂલ નક્ષત્ર ચાલે છે અને સાથી અંદરના મંડલે અભિજિત્ નક્ષત્ર ચાલે છે. તાર રવી ચંદરિFખા, બુહ સુક્કા જીવ મંગલ સણિયા સગ સય નઉય અસિઈ,
ચઉ ચઉ કમસે તિયા ચીસુ. ૫૦. તાર-તારા.
સગ સય નઉલ સાતમોનેવું રવી–સૂર્ય.
દસ-દસ ચંદ–ચંદ્ર.
અસીઈએગ્રી. રિખા-નક્ષત્ર.
ચઉ-ચાર ? બુહ-બુધ.
ચઉ–ચાર. સુકા-શુક્ર. જીવ-બૃહસ્પતિ.
કમસે-અનુક્રમે. મંગલ-મંગલ.
તિયા-ત્રણ એજન. સણિયા-શનિચર. ચઉસુ-ચાર ગ્રહોને વિષે.
શબ્દાર્થ –૭૯૦ પેજને તારા, તેની ઉપર ૧૦ ચેજને સૂર્ય, તેની ઉપર ૮૦ પેજને ચંદ્ર, તેની ઉપર ચાર ચેજને નક્ષત્ર, તેની ઉપર ચારે પેજને બુધ ગ્રહ, તેની ઉપર શુક, બૃહસ્પતિ, મંગલ અને શનીશ્ચર છે. એ ચાર ચહેને વિષે અનુક્રમે ૩ ચેાજન અંતર છે. (આ માપ પ્રમાણુ ચેજને જાણવું.)
Page #74
--------------------------------------------------------------------------
________________
સમભૂતલાથી જ્યોતિષી વિમાનેનું અંતર.
૭૯૦
નક્ષત્ર
સમતલાથી તારાથી ૧૦ પેજને સૂર્યથી ૮૦ ૦ ચંદ્રથી ૪૦ નક્ષત્રથી ૪ બુધથી ૩ શુક્રથી ૩ યો૦ ગુરથી ૩ યોગ મંગળથી ૩ ૦
બૃહસ્પતિ
(ગુરુ)
મંગળ
શનિ
-
પ્ર . ૧. ભવનપતિ વ્યતર જોતિષી અને વૈમાનિકમાં દેવોના પ્રકાર કેટલા
અને ક્યા ક્યા. ૨. ત્રાયત્રિશક લોપાલ અને પર્વદા કેટલી ? . તિષી દેનાં વિમાને કેટલા યોજનમાં છે તથા તે વિમાનનું
માંહમાંહે અંતર કેટલું છે અને સમભૂતવાથી કેટલા જન ઉંચે છે તે કહે.
Page #75
--------------------------------------------------------------------------
________________
૪૭
મેરૂ પર્વતથી કેટલે દૂર ચર જ્યાતિષીનાં વિમાન અને અલાકથી કેટલે દૂર સ્થિર જ્યોતિષીનાં વિમાન. ઇક્કારસ જોયણ સય, ઇગવીસિક્કાર સાહિયા કમસા મેરુ અલાગા-ખાં, જોઈસ ચ` ચરઇ હાઇ. ૧૧. ઇકારસ સય-અગીયાર સા.
મેરૂ-મેરુ પર્વતની, અલાગ–અલાકની.
અમાહ-અખાધાએ, અંતરે. જોઇસ ચ±-જ્યાતિષી ચક. ચરઈ ચાલે છે.
હાઈ-સ્થિર રહે છે.
જોયણ–જોજન,
ઇગવીસ-એકવીશ. ઇક્કારસ-અગીયાર. અહિયા અધિક. કમસા-અનુક્રમે.
શબ્દા-મેરૂ પર્વતની અમાધાએ (દૂર) અગીઆર સા એકવીશ ચેાજન અને અલેાકની અખાધાએ અગીઆર સે અગીઆર ચેાજન અનુક્રમે જ્યાતિષી ચક્ર ચાલે છે અને સ્થિર રહે છે.
વિવેચન—મનુષ્યક્ષેત્રમાં મેરૂ પર્વતથી ૧૧૨૧ ચેાજન છેટે જ્યોતિષી ચક્ર (તારા) ચાલે છે. તથા અલેાકથી લેાકમાં ૧૧૧૧ ચેાજન ચારે તરફ આવીએ ત્યાં (સ્વયંભૂરમણ સમુદ્રમાં રહેલા છેલ્લા) જન્મ્યાતિષીનાં વિમાના સ્થિર છે. એટલે અલેાકથી ૧૧૧૧ યોજન દૂર જ્યાતિષીનાં વિમાન સ્થિર છે.
જ્યાતિષીનાં વિમાનાના આકાર અને તે કેટલાં. અહં કવિદ્નાગારા, લિડુમયા રમ્મ જોઇસ–વિમાણા વતર નયરેહતા, સખિજ્જ ગુણા ઈમે હુન્તિ પર.
Page #76
--------------------------------------------------------------------------
________________
૪૮ અદ્ધ કવિ-અર્ધ કેઠ | વતર–ચંતના. ફળના.
નયહિતે-નગરથી. આગારા-આકારવાળાં. સંખિજાજ-સંખ્યાત. ફલિહમયા–સ્ફટિકરત્નનાં. ગુણ-ગુણ. રસ્મ-રમણીક, મનહર. | ઈમે–આ (જ્યોતિષીનાં ઈસ-તિષીનાં.
વિમાને.) વિમાણુ–વિમાને. હન્તિ–છે.
નાના
| શબ્દાર્થ––અદ્ધ કેઠ ફળના આકારવાળાં, સ્ફટિક રત્નનાં, મનોહર આ તિષી દેનાં વિમાને વ્યંતરના ( અસંખ્યાત) નગરોથી સંખ્યાત ગુણ છે.
• વિવેચન—તિષીનાં વિમાને ઉદય અને અસ્તકાળે તિર્યગૂ પરિભ્રમણ કરતાં અર્ધ કઠ ફેલાકારે દેખાતાં નથી પણ ઉપર રહ્યા છતાં ગોળાકાર દેખાય છે. તેનું કારણ શું? તે વિમાની પીઠ ( તળીયું–નીચેનો ભાગ ) અર્ધ કઠ ફલાકારે છે અને તેની ઉપર ચંદ્રાદિક દેવેના પ્રાસાદે છે. તે પીઠ સહિત પ્રાસાદ વર્તુલાદિક કઈ પણ આકારે રહ્યા છતાં વાટલાકાર દેખાય છે કારણકે વસ્તુને વાંકે આકાર પણ દૂરથી ગોળાકાર દેખાય છે, તે માટે દરથી વિમાન વાટલું દેખાય છે.
જયોતિષીનાં વિમાને શેનાં છે?
તાઈ વિમાણઈ પુણ, સવાઈ હતિ ફાલિ–મયાઈ દગ-ફાલિહ મયા પુણ, લવણે જે જેઈસ વિમાણા. પ૩.
Page #77
--------------------------------------------------------------------------
________________
તા”-તે. વિસાણા”—વિમાના. પુણ–વળી. સવ્વાઈ સવ.
હન્તિ-છે. ફાલિહમયાઈ સ્ફટિક
રત્નનાં.
૪૯
દર્શ ફાલિહ મયા—ઉદક સ્ફટિક રત્નમય
લવણે-લવણુ સસુદ્રમાં.
08-08.
જોઈસ ખ્યાતિષી દેવાનાં.
વિમાણા–વિમાને.
શબ્દા—તે સર્વ વિમાના વળી સ્ફટિક રત્નનાં છે. પરંતુ લવણુ સમુદ્રમાં જે જ્યાતિષી દેવાનાં વિમાને છે, તે વળી ઉદક ટિક રત્નનાં છે.
વિવેચન—નદ્યાદિ પ્રવેશમાગ રૂપ અત્યંત નીચા ભૂમિના ભાગ તે ગાતી કહેવાય છે. જ મૂદ્દીપ અને ધાતકીખંડની વેદિકાથી ૯૫ હજાર ચેાજન સુધી ગાતીર્થ છે. તે પછી લવણુ સમુદ્રની શિખા ૧૦ હજાર ચેાજન પહેાળી અને ૧૬ હજાર ચેાજન ઉંચી છે, અને જ્યાતિષીનાં વિમાના ઉંચાં ૯૦૦ યાજન સુધી શિખા માંડે ચાલે છે, પર`તુ ઉદક સ્ફટિક રત્નના પ્રભાવથી પાણી ફાટીને મેાકળું થઈ જાય છે, તેથી વિમાનાને પાણીમાંહે કરવામાં બાધા થતી નથી, તથા વિમાનામાં પાણી ભરાતું નથી, તેમજ વિમાનાના તેજના પ્રકાશને પાણીથી અંતરાય થતા નથી.
ચર જ્યાતિષીના વિમાનાની લંબાઇ પહોળાઈ અને ચાઈ. જોયણિ—ગરૢિ ભાગા, છપ્પન્ન અડયાલ ગાઉ દુ ઇગ-દ્વ ચઢાઈ વિમાણા-ચામ, વિત્થડા અદ્ર-મુચ્ચત્ત, ૫૪.
Page #78
--------------------------------------------------------------------------
________________
ભોયણુજનના. ચંદાઈ-ચંદ્રાદિકના. ઇગસ-એકસઠ.
વિમાણુ-વિમાનની. ભાગા-ભાગમાંથી.
આયામ-લંબાઈ. છપન–છપ્પન્ન. અડયાલ-અડતાલીશ.
વિસ્થતા-વિસ્તાર, પહોળાઈ. ગાઉ દુ ઈગદ્દ-બે, એક | અદ્ધ-અર્ધ. અને અર્ધ ગાઉ.
| ઉચ્ચત્ત-ઉંચાઈ
શબ્દાર્થ–ચંદ્રાદિકના વિમાનની લંબાઈ અને પહેળાઈ અનુક્રમે(ચંદ્રની) એકજનના એકસઠ ભાગમાંથી છપ્પન્ન ભાગ, (સૂર્યની) એકજનના એકસઠ ભાગમાંથી અડતાલીશ ભાગ, (ગ્રહની) બે ગાઉ, નક્ષત્રની) એક ગાઉ, અને (તારાની) અર્ધ ગાઉ છે. (જોતિષીના વિમાનની) ઉંચાઈ તે (લંબાઈ) થી અર્ધ હોય છે.
વિવેચન–મનુષ્યક્ષેત્રમાં ચંદ્રના વિમાનની લંબાઈ પહેલાઈક યોજન અને ઉંચાઈ ૬ એજન, સૂર્યના વિમાનની લંબાઈ પહેળાઈ ફૂડ ચેાજન અને ઉંચાઈ ,
જન, ગ્રહના વિમાનની લંબાઈ પહોળાઈ ૨ ગાઉ અને ઉંચાઈ ૧ ગાઉ, નક્ષત્રના વિમાનની લંબાઈ પહોળાઈ ૧ ગાઉ અને ઉંચાઈ બે ગાઉ, તથા ઉત્કૃષ્ટ સ્થિતિવાળા તારાના વિમાનની લંબાઈ પહોળાઈ ના ગાઉ અને ઉંચાઈ ધ ગાઉ હોય છે. જઘન્ય સ્થિતિવાળા તારાના વિમાનની લંબાઈ પહોળાઈ ગાઉ (૫૦૦ ધનુષ્ય) અને ઉંચાઈ ૨૫૦ ધનુષ્યની હોય છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
પ૧
મનુષ્ય ક્ષેત્રનું પ્રમાણ અને સ્થિર જ્યોતિષીનાં
વિમાનની લંબાઈ પહોળાઈ અને ઉંચાઈ. પણુયાલ લખ જોયણ, નર-ખિત્ત તથિમે સયા ભમરા નરખિત્તાઉ બહિં પુણ, અઢ–પમાણા ડિઆ નિર્ચાપા પણુયાલ લકખ-૪૫ લાખ. નરખિતાઉ-મનુષ્યક્ષેત્રની. જોયણ-જનનું.
બહિં–બહેર. નખત્ત-મનુષ્ય ક્ષેત્ર. પુણ-વળી. તત્થ–તેમાં.
અપમાણુ-અધ પ્રમાણઇમે–આ.
વાળાં. સયા-હમેશાં.
ઠિઆ-સ્થિર. ભઅિરા–ભમનારાં, ફરનારાં. | નિર્ચા–નિત્ય.
શબ્દાર્થ–૪૫ લાખ એજનનું મનુષ્ય ક્ષેત્ર છે. તેમાં આ તિષીનાં વિમાને હમેશાં ભમવાના સ્વભાવવાળાં છે. મનુષ્યક્ષેત્રની બહાર વળી સ્થિર જ્યોતિષીનાં વિમાને (તે ચર જ્યોતિષીનાં વિમાનથી) અર્ધ પ્રમાણવાળાં નિરંતર છે. ( જઘન્યાયુવાળા તારાના વિમાનની લંબાઈ પહોળાઈ ૨૫૦ ધનુષ્ય અને ઉંચાઈ ૧રપ ધનુષ્યની હોય છે.)
વિવેચન–મનુષ્યક્ષેત્રમાં ૧૫ કર્મભૂમિ ૩૦ અકર્મભૂમિ અને પ૬ અંતદ્વીપમાં મનુષ્યનાં જન્મ મરણ થાય છે. પરંતુ સમુદ્ર અને વર્ષધર પર્વતાદિને વિષે પ્રાયઃ જન્મ થતો નથી, પરંતુ મરણ તે સંહરણ થકી અથવા વિદ્યાલબ્ધિથી ત્યાં ગયેલાઓનું થાય છે. મનુષ્ય ક્ષેત્રને વીંટીને રહેલ સુવર્ણમય માનુષ્યોત્તર પર્વત છે. તે ૧૭૨૧ જન ઉંચે એટલે બેઠેલા સિંહની જેમ અંદરના ભાગમાં ઉંચે
Page #80
--------------------------------------------------------------------------
________________
પર
અને બહારના ભાગમાં નીચા છે. પૂર્વભવનું વૈર લેવાની બુદ્ધિથી કોઈ દેવ દાનવ કે વિદ્યાધર ગર્ભિણી સ્ત્રી કે મનુષ્યને અદ્વી દ્વીપની બહાર મૂકે, તાપણુ જન્મ મરણુ ત્યાં થતું નથી અને થશે પણ નહિ, કારણ કે તે દેવાદિકને અથવા બીજા કાઇ દેવાર્દિકને એવી બુદ્ધિ થાય કે તેને સહરીને પાછે મનુષ્ય ક્ષેત્રમાં લાવીને મૂકે. વળી જંઘાચારણ ( તપસ્યાના અળથી ! ચાલનારા ) રૂચક દ્વીપ સુધી અને વિદ્યાચારણ (વિદ્યાના મળથી ચાલનારા ) મુનિએ નીશ્વર દ્વીપ સુધી ચાત્રા માટે જાય છે. પરંતુ તેઓનું મરણુ તે મનુષ્ય ક્ષેત્રમાં જ થાય છે.
જ્યોતિષી દેવાની ગતિ, ઋદ્ધિ તથા તેના વિમાનને વહન કરનાર દેવાનાં વિકુવેલ વૈક્રિય રૂપા. સિસ રિવ ગહુ નક્ષત્તા, તારાએ હન્તિ જહુત્તર' સિગ્મા વિવરીયા ઉ મહઅિ, વિમાણુ-વહુગા કર્મણે–સિં, ૫૬. સાલસ સાલસ અડ ચઉ,દા સુર સહુસ્સા પુર દાહિ પચ્છિમ ઉત્તર સીહા, હત્થી વસહા હૈયા કમસેા. ૫૭. સિન્ઘા–ઉતાવળી ગતિવાળા. વિવરીયા ઉ–વિપરીત, વળી, મહşિઅ—ઋદ્ધિમાં. વિમાણુ વહગા–વિમાનને
વહન કરનારા.
સસિ-ચંદ્ર.
રવિ-સૂર્ય .
ગહે–ગ્રહ.
નક્ષત્તા-નક્ષત્ર. તારાઓ-તારા.
હન્તિ છે. જહુત્તર –યથાત્તર, અનુક્રમે.
કમેણ-અનુક્રમે. એસિ–એએના.
Page #81
--------------------------------------------------------------------------
________________
૧૩
સાલસ-સાળ.
અહે-આઠે.
ચઉ–ચાર.
દો-એ.
પચ્છિમ-પશ્ચિ ઉત્તર-ઉત્તરમાં સીહાસિ હથી હાથી વસહા–વૃષા હયા—ઘેાડાના મસા–અનુક્ર
સુર સહસ્સા–હજાર દેવા. પુરએ-પૂર્વમાં. દાહેિઆ-દક્ષિણમાં.
શબ્દા—ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને વા અનુક્રમે ઉતાવળી ગતિવાળા છે અને ઋદ્ધિમાં વળી વિપરીત છે. અનુક્રમે એના વિમાનને વહન કરનારા સેાળ હજાર, સાળ હજાર, આઠ હજાર, ચાર હજાર અને બે હજાર દેવા છે. પૂર્વમાં સિંહના રૂપે, દક્ષિણમાં હાથીના રૂપે, પશ્ચિમમાં બળદના રૂપે અને ઉત્તરમાં ઘેાડાના રૂપે અનુક્રમે વહન કરે છે.
વિવેચન-સર્વથી મંદગતિવાળા ચંદ્ર છે, તેથી સૂર્યની ગતિ ઉતાવળી, તેથી ગ્રહની ગતિ ઉતાવળી, તેથી નક્ષત્રની ગતિ ઉતાવળી અને તેથી તારાની ગતિ ઉતાવળી છે. તથા ગ્રહેામાં બુધથી શુક્ર ઉતાવળી ગતિવાળા, તેથી મંગળ ઉતાવળી ગતિવાળા, તેથી હસ્પતિ ઉતાવળી ગતિવાળા અને તેથી શનિ ઉતાવળી ગતિવાળા છે. રૂદ્ધિમાં તેથી વિપરીત જાણવા એટ્લે સ થી અપરૂદ્ધિવત તારા, તેથી નક્ષત્ર વધારે રૂદ્ધિવાળાં, તેથી ગ્રહ વધારે રૂદ્ધિવાળા, તેથી સૂર્ય વધારે રૂદ્ધિવાળા, તેથી ચંદ્રની રૂદ્ધિ સર્વે જ્યોતિષી કરતાં વધારે છે. તારા પાંચ વર્ણ વાળા છે અને બીજા જ્યાતિષી તપાવેલા સેાનાના જેવા (લાલ) વણુ વાળા જાણવા. જ્યાતિષી દેવા સારાં ગસ્ત્ર, આભૂષણેા અને મુકુટ વડે શેભિત મસ્તકવાળા છે. ચંદ્રમા
ስት
-jihanning)
LOW THE MENE
ક્રમાંક
Page #82
--------------------------------------------------------------------------
________________
:
એને ચા વિમાનવાસી દેવને મુકુટને વિષે ચંદ્રાકારે ચિન્હ, સૂર્ય અને સૂર્ય વિમાનવાસી દેને સૂર્યાકારે ચિન્હ, ગ્રહ અને હું વિમાનવાસી દેને ગ્રહાકારે ચિન્હ નક્ષત્ર અને નક્ષત્ર વિમાનવામી દેવને નક્ષત્રાકારે ચિન્હ, તથા તારા અને તારાના વિમાનવાસી દેવેને તારાકારે ચિન્હ મુકુટના અગ્રભાગે હોય છે. ગિસ્વભાવે ચંદ્રાદિકના વિમાન નિરાલંબ આકાશને વિષે પોતાની મેળે ચાલે છે, પણ આભિગિક દે તેવા પ્રકારના કર્મના ઉદયથી પિતાના પરિચિત કે અપરિચિત, સમાન જાતીયકે રહીમતિ દેવામાં પિતાની પ્રભુતા વધારવાને અર્થે અને હું આ પ્રસિદ્ધ નાયકને સમ્મત છું, એ પ્રમાણે સમૃદ્ધિ દેખાડવાને અથે વિમાનની નીચે રહીને પૂર્વમાં સિંહના રૂપે, દક્ષિણમાં હાથીના રૂપે, પશ્ચિમમાં વૃષભના રૂપે અને ઉત્તરમાં ઘોડાના રૂપે અત્યંત હર્ષથી વહન કરે છે. જેમ કેઈ મન્મત્ત સ્ત્રીને ઘણાં ઘરેણાં પહેરવાથી ભાર લાગતું નથી, તેમ તે આભિયોગિક દેને વિમાન વહેતાં ભાર લાગતું નથી. જ્યોતિષીનાં વિમાનને વહન કરનાર દેવે દરેક દિશાએ ચોથે ભાગે હોય છે.
- પ્રશ્નો. ૧. મેરૂ પર્વત અને અલકથી જ્યોતિષી વિમાનેનું અંતર કેટલું ?
તેનો આકાર અને સંખ્યા કહે. ૨. ઉગ સ્ફટિકમય તિષીનાં વિમાને કયાં હોય છે ? અને ત્યાં
તેવા પ્રકારનાં હોવાનું કારણ શું ? ૩. ચર અને સ્થિર તિષીના વિમાનની લંબાઈ પહેળાઈ અને
ઉંચાઈ કહે. ૪. ચંદ્ર અને ગ્રહની ગતિ અને રૂદ્ધિ કોનાથી વધારે છે ? તથા તેના
વિમાનને વહન કરનાર દેવ દરેક દિશામાં કેટલા અને કેવા રૂપે વહન કરે છે ? તથા તેનું ચિન્હ અને વર્ણ કહો.
Page #83
--------------------------------------------------------------------------
________________
પય
'
જ્યોતિષીના વિમાનની લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ
અને વિમાન વહન કરનાર દે. મનુષ્ય ક્ષેત્રની અંદરના. મનુષ્ય ક્ષેત્રની બહારના. નામ. લાંબાઈ પહોળાઇ ઉંચાઇ વાન લબાઇ પહોળાઇ ઉંચાઇ. ચંદ્ર | જન ! ટૂંક જન ૧૬૦૦૦૧ ૬ એજન ૨૬ યોજના
ફુ યોજના | યોજન૧૬૦૦૦ ૨ યોજન | યોજના ગ્રહ. ૨ ગાઉ
૧ ગાઉ
| ૮૦૦ ૧ ગાઉ | | ગાઉ નક્ષત્ર. ૧ ગાઉ
ગાઉ | ૪૦૦ છે. ગાઉ ગાઉ તારા. બે ગાઉ | | ગાઉ ૨૦૦૧ ગાઉ ૨૫૦ ધનુષ્ય
સૂય.
એક ચંદ્રનું સૈન્ય. ગહ અલસી નખત્ત, અડવીનં તાર કેડિ-કોડીણું છાસદ્ધિ સહસ નવસય, પણહત્તરિ એગ સસિ સિન્ન ૫૮ ગહ-ગ્રહ.
છાસ સહસ્સ-૬૬ હજાર. અફસી–અઠયાસી.
નવ સય-નવસે. નકખત-નક્ષત્ર.
પણહત્તરિ–પંચોતેર. અહેવી સં–અયાવીશ.
એક સસિ-એક ચંદ્રમાનું તાર-તારા. કેડિ કેડી-કેડાછેડી. | સિનં-સૈન્ય. પરિવાર,
Page #84
--------------------------------------------------------------------------
________________
શબ્દાર્થ –અઠયાસી ગ્રહ, અઠયાવીશ નક્ષત્ર અને છાસઠ હજાર નવસો પોતેર કડાકડી તારા (એ સર્વ) એક ચંદ્રમાનું સન્ય છે.
| વિવેચન––ોતિષીમાં બે ઇંદ્ર છે. ચંદ્ર અને સૂર્ય. ચંદ્રનું સૈન્ય સૂર્યને ઉપગમાં આવે છે માટે તેને જુદું સૈન્ય ન હોય. મનુષ્યક્ષેત્રમાં તારાના વિમાનોની સંખ્યાને સમાવેશ. કોડા કેડી સન્ન-તરં તુ મન્નતિ ખિત્ત–વતયા કેઈ અને ઉસે-હંગુલ-માણેણ તારાણું. ૫૯. કડાકડી-કેડાછેડીને. | કઈ-કેટલાક. સનંતર–અન્ય સંજ્ઞા.
અને બીજા તુ-વળી.
ઉસેહંગુલ-ઉત્સધાંગુલના. મનનંતિ-માને છે. ખિત્ત થવતયા-ક્ષેત્રના થોડા માણેણુ–પ્રમાણ વડે. પણથી.
| તારાણું-તારાઓનું શબ્દાર્થ –ક્ષેત્રના થોડાપણાથી કેડીકેડીને અન્ય સંજ્ઞા (ક્રોડ) તરીકે આચાર્યો માને છે. બીજા કેટલાક આચાર્યો તારાઓના વિમાનનું માન ઉસેધાંગુલના પ્રમાણુ વડે કહે છે.
વિવેચન-મનુષ્યક્ષેત્ર પીસ્તાલીશ લાખ જેજન છે અને તેમાં ૧૩ર ચંદ્રમાંથી દરેકને ૬૬૯૭૫ કેડાડી તારા છે તે આટલા ક્ષેત્રમાં પ્રમાણગુલે બધા તારાનાં વિમાને શી રીતે સમાઈ શકે ? જેમ કેડી એટલે વીશ. એવી રીતે કેડીકેડી એટલે કોડ. એ સંજ્ઞા પૂર્વાચાર્યોમાં પ્રસિદ્ધ છે. તેથી એક
Page #85
--------------------------------------------------------------------------
________________
ચંદ્રને પરિવાર દ૬૯૭૫ ક્રોડ તારા. એ રીતે ગણવાથી પ્રમાણ યોજનવાળા ૪૫ લાખ યજન મનુષ્ય ક્ષેત્રમાં તારાનાં વિમાને સમાઈ શકે. બીજો મત એ છે કે તારાના વિમાનનું પ્રમાણ ઉસે ધાંગુલથી ગણવું અને તારાઓ દ૬૯૭૫ ક્રોડાકોડ સમજવા તથા મનુષ્ય ક્ષેત્રનું પ્રમાણુ પ્રમાણગુલથી ગણવું, ૪૦૦ ઉસેધાંગુલે ૧ પ્રમાણુગુલ થાય, એ રીતે ગણતાં મનુષ્ય ક્ષેત્રમાં તારાનાં વિમાન સમાઈ શકે.
રાહુના વિમાનનું વર્ણન. હિં રાહુ વિમાણું,
નિચંદેણુ હોઈ અવિરહિયં ચરિંગુલમપત્ત, હિલ ચંદસ્ય તં ચરઈ. ૬૦. કિહે-કાળું. | ચરિંગુલ-ચાર આંગળ. રાહ વિમાણુ-રાહુનું વિમાન અ૫ત્તઅપ્રાસ, દૂર નિર્ચા–નિરંતર.
હિય-હેઠળ, નીચે. ચંદેણ–ચંદ્રના વિમાનથી. ચંદસ-ચંદ્રની. હાઈ–છે.
તં–તે. (રાહુનું વિમાન) અવિરહિયં–આંતરા રહિત. ચરઈ–ચાલે છે.
શબ્દાર્થ-રાહુનું વિમાન કાળું છે. નિરંતર ચંદ્રના વિમાનથી આંતરા (કેટ) રહિત છે. તે રાહુનું વિમાન ચંદ્રની નીચે ચાર આંગળ દૂર ચાલે છે.
વિવેચન–રાહુ બે પ્રકારે છે. નિત્ય રાહુ અને પર્વ રાહ. તેમાં પર્વ રાહુ પૂર્ણિમાએ અથવા અમાવાસ્યાએ કદાચિત અકસ્માત્ આવીને જઘન્યથી છ માસે ચંદ્રમા અને સૂર્યને ગ્રહણ કરે છે, એટલે પોતાના વિમાને કરીને તેમના વિમાનને
Page #86
--------------------------------------------------------------------------
________________
આવરે છે. ઉત્કૃષ્ટથી ચંદ્રને દર મહિને અને સૂર્યને ૪૮ વર્ષે ગ્રહણ કરે છે. રાહુની માફક કેતુગ્રહ પણ કોઈ વખત ગ્રહણ કરે છે. નિત્ય રાહુનું વિમાન વણે કાલું છે. અને જગસ્વભાવે ચંદ્રમાના વિમાનની નીચે ૪ આંગળ છે ચાલે છે. ચંદ્રમાના મંડલના ૧૫ ભાગ કરીને તેમાંથી એકેક ભાગને અજવાલા પક્ષને વિષે રાહુનું વિમાન ખુલ્લે કરે છે અને અંધારા પક્ષને વિષે આવરે છે. તેવારે ચંદ્ર મંડલની વૃદ્ધિ હાનિને ભાસ થાય છે. પ્રશ્ન-ચંદ્રનું વિમાન કે યોજન પ્રમાણુ હોવાથી તેને મા જન પ્રમાણનું રાહુગ્રહનું વિમાન કેવી રીતે ઢાંકી શકે? ગ્રહનાં વિમાને છે એજનનાં ઘણું કરીને હોય છે પણ રાહુનું વિમાન (૧ યોજન પ્રમાણુ) મેટું છે, તેથી ઢાંકી શકે છે. અથવા રાહુનું વિમાન નાનું છતાં કાળું હોવાથી ઢાંકી શકે છે. જેમ મસીના એક ટીપાથી
સ્ફટિકનો બધો ભાગ કાળો દેખાય છે, તેમ રાહના કાળા વિમાનને લીધે ચંદ્રમાનું વિમાન કાળું દેખાય છે. પર્વતના વ્યાઘાતે તારાના વિમાનનું ઉત્કૃષ્ટ અંતર. તારસ્સ ય તારસ્સ ય, જંબુદ્દીર્વામિ અંતરે ગુર્ય બારસ જોયણુ સહસ્સા, દુન્નિ સયા ચેવ ભાયાલા. ૬૧. તારસ્સ-એક તારાથી. બારસ-બાર. તારસ-બીજા તારાનું.
જેયણ–ચેજન.
સહસ્સા-હજાર, જબુદ્દીવમિ-જંબુદ્વીપમાં. |
દુનિ સયા-બસેં. અંતર-અંતર.
ચેવ-નિચે. ગુઢ્ય-ઉત્કૃષ્ટ.
બાયાલા-બેંતાલીશ.
Page #87
--------------------------------------------------------------------------
________________
શબ્દાર્થ–જબૂદ્વીપમાં એક તારાથી બીજા તારાનું ઉત્કૃષ્ટ અંતર બાર હજાર બસેં ને બેંતાલીશ જન નિચે છે.
વિવેચન–મેરૂપર્વતને વિરતાર સમભૂતલા પાસે ૧૦ હજાર યોજન છે, તેની બંને બાજુએ ૧૧૨૧ જન છે. તારાનાં વિમાને ઉપર ચાલે છે એટલે તારાથી મેરૂનું અંતર ૧૧૨૧ જન, મેરૂને વિસ્તાર ૧૦ હજાર જન અને મેથી તારાનું અંતર ૧૧૨૧જન. એ ત્રણે (૧૧૨૧+૧૦૦૦૦+૧૧૨૧) સંખ્યા એકઠી કરીએ તે જંબુદ્વીપમાં મેરૂપર્વતની વ્યાઘાત એક તારાથી બીજા તારાનું ઉત્કૃષ્ટ અંતર ૧૨૨૪૨ ચેજન થાય.
મેરૂની વ્યાઘાતે તારાના વિમાનનું ઉત્કૃષ્ટ અંતર.
તારાનું વિમાન ૧૧૨૧ ૦ દૂર
તારાવિમાન ૦ - ૧૦૦૦૦
મેરૂ
-૦ તારાનું વિમાન
૧૧૨૧
'
'૧૧૨૧
તારાનું વિમાન ૧૧૨૧ યા દૂર
Page #88
--------------------------------------------------------------------------
________________
૬૦
જ્યાતિષીનાં વિમાનાને પર્વતના વ્યાધાતે જધન્ય અંતર અને નિર્વ્યાધાતે ઉત્કૃષ્ટ અને જધન્ય અંતર. નિસઢા ય નીલવતા, ચત્તાર સય ઉચ્ચ પંચ સય કુંડા, અહં વ િરિક્ષા, ચરતિ ઉભય-ł માહાએ. ૬. છાવઢ્ઢા દુન્નિ સયા, જહન્ન-મેય' તુ હાઇ વાધાએ, નિશ્વાધાએ ગુરુ લહુ, દા ગાઉ ય ધણુ સયા પંચ. ૬૩,
છાવી છાસઠ. દુન્તિ સયા-ખસે. જહન્ન-જઘન્ય. એયં-આ, એ.
તુ–વળી. હાઇ-ડાય છે, થાય છે. વાઘાએ-વ્યાધાતે. નિવ્વાઘાએ નિર્વ્યાઘાતે.
ગુરુ-ઉત્કૃષ્ટ.
લહુ-જધન્ય. દાગાઉ–એ ગાઉ.
ધણુ-ધનુષ્ય.
સયા પચ- પાંચસેા.
શબ્દા—નિષધ અને નીલવંત પર્યંત ચારસા યાજન ઉંચા છે અને તેની ઉપર ફૂટ પાંચસેા ચેાજન ઉંચાં અને મૂળમાં વિસ્તારે છે. તેનું અધ (અહીસા જિન ) ઉપર
1
નિસઢ નિષધ. નીલવતા-નીલવંત ચત્તારિ સય–ચારસે (યાજન)
ઉચ્ચ-ઉંચા.
પચસય-પાંચસે (યાજન.) કૂંડા-કૂટ, શિખર.
અદ્--અય. વર-ઉપર.
રિખા–નક્ષત્ર.
ચતિ–ચાલે છે.
ઉભય અને બાજુએ. અર્જુ–આઠ (યાજન.) અમાહાએ દૂર, છેટે.
Page #89
--------------------------------------------------------------------------
________________
વિસ્તાર છે. તે (શિખર) ની બંને બાજુએ નક્ષત્ર આઠ યજન દર ચાલે છે એટલે બસે ને છાસઠ જન એ જઘન્ય અંતર વ્યાઘાતે (પર્વત વચમાં આવવાથી) થાય છે. નિવ્વઘાત ( પર્વતાદિના અંતર વિના ) ઉત્કૃષ્ટ અંતર બે ગાઉ અને જઘન્ય અંતર પાંચસે ધનુષ્ય હોય છે.
વિવેચનનિષધ અને નીલવંત પર્વત ચારસો જન ઉંચા છે અને તેના ઉપર ૯-૯ ફૂટે પાંચશો એજન ઉંચાં છે એટલે નવ યજન થયા તે કૂટે મૂળમાં ૫૦૦
જન વિસ્તારે, મધ્યમાં ૩૭૫ જન વિસ્તાર અને ઉપર ૨૫૦ જન વિસ્તારે છે. તે કૂટના ઉપરના ભાગની બંને બાજુએ નક્ષત્રો અને તારાનાં વિમાને ૮ યેાજન દૂર ચાલે છે. એટલે નક્ષત્રથી ૮ પેજન દૂર નિષધનું શિખર, નિષધના શિખર ઉપરને વિસ્તાર ૨૫૦ એજન અને શિખરથી નક્ષત્રનું અંતર ૮ એજન એમ ત્રણે સંખ્યા ( ૮૧૨૫૦+૮ ) મળીને ૨૬૬ જન એક નક્ષત્રથી બીજા નક્ષત્રને જઘન્ય અંતર પર્વતની વ્યાઘાતે હોય છે.
મનુષ્ય ક્ષેત્રમાં | તારાનું
ઉત્કૃષ્ટ અંતર | જઘન્ય અંતર
તારાનું વ્યાઘાતે ૧૨૨૪૨ જન ૨૬ જન તારાનું | | નિવ્યઘાતે | ૨ ગાઉ ૫૦૦ ધનુષ્ય
Page #90
--------------------------------------------------------------------------
________________
દર નિષધ પર્વતની વ્યાઘાતે તારાના વિમાનનું
જઘન્ય અંતર. તારાનાં કર તારાનાં કર તારાનાં તારાનાં વિમાને ફૂટ વિમાન ફૂટ વિમાન ફૂટ વિમાન
છે ૦. વિમાન ૮ શું?
જન છેટું
૦ વિમાન ૮ યોજન છેટું
૦ વિમાન ૮ 82 યોજન છેટું ,
૦ વિમાન ૮ 922
જન છેટું છે
*વાજની જ યોજન
* યિાજના જ
આવી રીતે નિષધ પર્વત ઉપર ૯ શિખરે છે ત્યાં બે તારાના વિમાનની વચ્ચે ફૂટ આવવાથી ૮-૨૫૧૦=૨૯૬
જન વ્યાઘાતે જઘન્ય અંતર થાય એમ સમજવું. સ્થિર જ્યોતિષીમાં (ચંદ્ર અને સૂર્ય)ના વિમાનનું
પરસ્પર અંતર, માણસ–નગાઓ બાહિં, ચંદા સૂરસ્સ સૂર ચંદરસ, જેયણ સહસ્સ પત્રાસ, પૂણગા અંતરે દિ૬. ૬૪. માણસ નગાઓ-માનુષ | ચંદસ્ય-ચંદ્રને.
સ્તર પર્વતની. જોયણુ-યોજનનું. બાહ–બહાર.
સહસ્સ પન્નાસ-૫૦ હજાર. ચંદા–ચંદ્રથી.
અપૂણગા-અન્યૂન, સંપૂર્ણ. સૂરસ્સ-સૂર્યને.
અંતર–અંતર, દૂર. સૂર-સૂર્યથી.
દિજેયું છે. શબ્દાર્થ–માનુષ્યોત્તર પર્વતની બહાર ચંદ્રથી સૂર્યને અને સૂર્યથી ચંદ્રને સંપૂર્ણ પચાસ હજાર યોજનાનું અંતર ( તીર્થકર અને ગણધરો વિગેરે એ ) જોયું છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
વિવેચનન્મનુષ્યક્ષેત્રની અંદર સમશ્રેણિએ રહેલા ચંદ્ર અને સૂર્યોનું આંતરું નિયત નથી પરંતુ અઢી દ્વીપની બહારના ચંદ્ર અને સૂર્યો ઘંટાકારની માફક (સ્થિર રહેલા છે અને પરસ્પર ચંદ્રથી સૂર્યને અને સૂર્યથી ચંદ્રને ૫૦ હજાર યોજનનું અંતર હોય છે. સ્થિર ચંદ્રથી ચંદ્રના અને સૂર્યથી સૂર્યના વિમાનનું
પરસ્પર અંતર. સસિ સસિ રવિ રવિ સાહિય,જેયણ લખેણું અંતર હોઈ રવિ અંતરિયા સસિણો, સસિ અંતરિયા રવિ દિત્તા.૬૫. સસિ–ચંદ્રમાથી.
હે ઈહોય છે. સસિ–ચંદ્રમાને.
રવિ-સૂર્યના. રવિ-સૂર્યથી.
અંતરિયા-આંતરે. રવિ-સૂર્યને.
સસિણે-ચંદ્રમા. સાહિત્ય-અધિક.
સસિ-ચંદ્રમાના. જયણ લખેણ–લાખ . ' અંતરિયા–આંતરે. જનથી.
રવિ-સૂર્ય. અંતરં–અંતર.
દિવા–દેદીપ્યમાન, તેજવાળા. શબ્દાર્થ –(એક) ચંદ્રમાથી (બીજા) ચંદ્રમાને અને (એક) સૂર્યથી (બીજા) સૂર્યને અનુક્રમે એક લાખ યોજનથી અધિક ( 1 યોગ અને ૬ ૦) અંતર છે. (બે) સૂર્યના અંતરે ચંદ્રમા અને (બે) ચંદ્રમાના આંતરે સૂર્ય તેજવાળા છે.
વિવેચન–અઢી દ્વીપની બહાર એક ચંદ્રમાથી બીજા ચંદ્રમાને ૧ લાખ યોજન અને એક યોજનના ૬૧ ભાગ કરીએ તેમાંથી ૨૪ ભાગનું (સૂર્યનું વિમાન મધ્યમાં હોવાથી)
Page #92
--------------------------------------------------------------------------
________________
૬૪
આંતર થાય છે. એક સૂર્યથી બીજા સૂર્યને ૧ લાખ યોજન અને એક યોજનના ૬૧ ભાગ કરીએ તેમાંથી ૨૮ ભાગનું (ચંદ્રનું વિમાન મધ્યમાં હેાવાથી) અંતર થાય છે.
ચંદ્રથી સૂનું સૂનું વિમાન સૂર્યથી ચંદ્રનું ચંદ્રથી ચદ્રનું
અંતર
અંતર
અતર
૧૦૦૦૦૦′
સૂર્યથી ચંદ્રનું ચદ્રનું વિમાન ચંદ્રથી સૂર્યનુ સૂર્ય થી સૂનું
અંતર
અંતર
અંતર.
૫૦૦૦૦
૨૪ ૬૧
૫૦૦૦૦
૫૦૦૦૦
롤들
સ્થિર ચંદ્ર સૂર્યની આળખાણ. અહિંયા ઉ માણુમુત્તર, ચંદા સૂરા અવિદ્-ઉર્જાયા ચંદા અભિઇ-જીત્તા, સૂરા પુણ હન્તિ પુસ્સેહિં. ૬૬.
અભિ’–અભિજિત નક્ષત્રવર્ડ.
અહિયા–મહાર. માણુમુત્તરઓ-માનુષ્યોત્તરની
ચ'દા-ચંદ્રમા. સૂરા-સૂર્ય. અવ િઆ-અવસ્થિત, નિશ્ચલ. ઉજ્જ જોયા–ઉદ્યોત કરનારા,
ચદા ચંદ્રમા.
૫૦૦૦૦
૧૦૦૦૦૦
જીત્તાયુક્ત.
સૂરા-સૂચ.
પુણ-વળી. હન્તિ છે. પુસ્સેહિ–પુષ્ય નક્ષત્ર વડે.
Page #93
--------------------------------------------------------------------------
________________
છે
શબ્દાર્થ–માનુષ્યોત્તર પર્વતની બહાર ચંદ્રમા અને સૂર્ય નિશ્ચલ (સ્થિર) અને ઉદ્યોત કરનારા છે. ચંદ્રમા અભિજિત્ નક્ષત્ર વડે યુક્ત છે અને સૂર્ય વળી પુષ્ય નક્ષત્ર વડે યુક્ત છે.
વિવેચન--માનુષ્યોત્તર પર્વતની બહાર ચંદ્ર અત્યંત શીતળતા કરતા નથી અને સૂર્ય અત્યંત તાપ કરતા નથી, પણ બંને ઉદ્યોત ( પ્રકાશ ) કરે છે.
પ્રક ૧. એક ચંદ્રનો પરિવાર કેટલે ? અને મનુષ્ય ક્ષેત્રમાં આટલા
બધા તારા કઈ રીતે સમાઈ શકે તેનું સમાધાન કરો. ૨. રાહુના વિમાનનું વર્ણન કરો.
મનુષ્ય ક્ષેત્રમાં વ્યાઘાતે તારાના વિમાનનું ઉત્કૃષ્ટ અને જઘન્ય અંતર કેટલું ? અને શી રીતે ? તથા નિર્ભાધાતે તારાના
વિમાનનું ઉત્કૃષ્ટ અને જઘન્ય અંતર કહે. ૪. સ્થિર જ્યોતિષીમાં ચંદ્રથી ચંદ્રને અને સૂર્યથી ચંદ્રને અંતર કેટલું ?
ચર અને સ્થિર તિષીના ચંદ્ર સૂર્યમાં શું ફેર? તે કહો. દ્વીપ સમુદ્રો કેટલા, કેવડા અને કેવા આકારના. ઉદ્ધાર સાગર દુગે, સર્વ સમએહે તુલ્લ દવુહિ, હુગુણ ગુણ પવિત્થર, વલયાગારા પઢમ વજ્જ. ૬૭. ઉદ્ધાર સાગર–ઉદ્ધાર સાગ- દુગુણ દુગુણ–બમણું રેપમના.
બમણ.
પવિત્થર–વિસ્તારવાળા. દુગે સે-અઢી.
વલયાગારા–વલયના આકારસમલિં -સમયની.
વાળા. તુલ-તુલ્ય, સરખા.
પઢમ-પ્રથમને, પહેલાને. દીદહિ-દ્વીપ અને સમુદ્ર. | વજજ-મૂકીને, છોડીને.
Page #94
--------------------------------------------------------------------------
________________
શબ્દાર્થ—અઢી ઉદ્ધાર સાગરોપમના સમયની તુલ્ય દ્વીપ અને સમુદ્ર બમણું બમણું વિસ્તારવાળા છે. પહેલા જબૂદ્વીપને મૂકીને બાકીના સેવે ( સમુદ્ર અને દ્વીપ ) વલય (ચૂડી)ના આકારવાળા છે.
વિવેચન–જબૂદ્વીપ પ્રમાણાંગુલે કરીને ૧ લાખ જન વિસ્તારે છે. લવણ સમુદ્ર બે લાખ, ધાતકીખંડ ૪ લાખ, કાલોદધિ ૮ લાખ, પુષ્કરવર દ્વીપ ૧૬ લાખ અને પુખરવર સમુદ્ર ૩૨ લાખ ચીજન વિસ્તારે છે. એવી રીતે સ્વયંભૂરમણ સમુદ્ર સુધી બમણા બમણ વિસ્તારે દ્રોપ અને સમુદ્રો છે.
પહેલ દ્વીપ અને છેલ્લો સમુદ્ર કર્યો? પઢમે જોયણ લકખં, વટ્ટો તે વેઢિG આિ સેસા પઢમે જબુદ્દી, સયંભૂરમણદહી ચરમો. ૬૮. પઢો-પહેલે. | સાબાકીના.
યણ લખં–લાખ જન. પ -પહેલો. વ-ળાકાર.
જબુદી-જંબુદ્વીપ, તં–તે (જબૂદ્વીપ)ને. સયંભૂરમણ-સ્વયંભૂરમણ. વેઢિીં–વીંટીને.
ઉદહી–સમુદ્ર. હિઆરહેલા છે. | ચરમ-છેલો.
શબ્દાર્થ–પહેલે જંબૂદ્વીપ લાખ એજનને ગોળાકાર (પૂડા સરખ) છે. તેને વીંટીને બાકીના સમુદ્ર અને દ્રીપે રહેલા છે. પહેલે જંબુદ્વીપ છે અને છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
૬૭
ફ્રીપેાનાં નામેા.
જગૂ ધાયઇ પુખ્ખર, વારુણીવર ખીર ધય ખાય નંદિસચ અરુણ–રૂજીવાય કુંડલ, સંખ યંગ ભુયંગ કુસ કુચા. ૬૯.
જ બ–જ ખૂદ્દીપ. થાયઈ-ધાતકી ખંડ.
સુક્ષ્મર-પુષ્કરવર. વારુણીવર-વાણીવર. ખીર–ક્ષીરવર.
થય-ઘતવર. ખાયઇવર. નદીસરા-ન દીશ્વર.
અરુણ-અરુણુ. અરુણુવાય–અણ્ણાપપાત. કુંડલ-કું ડલ.
સમ–સખ.
યગ-સૂચક.
ભયગ-ભુજંગ.
ફુસ-કુસ. ૐ ચા ઢાંચ. શબ્દા—૧ જમૃદ્વીપ, ૨ ધાતકીખંડ, ૩ પુષ્કરવર દ્વીપ, ૪ વારૂણીવર દ્વીપ, પક્ષીરવર દ્વીપ, ૬ ધૃતવર દ્વીપ, ૭ ઇમ્પ્રુવર દ્વીપ, ૮ નંદીશ્વર દ્વીપ, ૯ અરુણ દ્વીપ, અરુણાપપાત એટલે અરુણથી માંડીને સમીપે વર અને અવભાસ શબ્દનું પડવું છે જેમાં એવા દ્વીપા જેમકે:-૧૦ અરુણુ વર, ૧૧ અરુણુવરાવભાસ. ૧૨ કુંડલ દ્વીપ, ૧૩ કુંઢલવર અને ૧૪ કુંડલવરાવભાસ. ૧૫ સ`ખ દ્વીપ, ૧૬ ૧૭ સ`ખવરાવભાસ. ૧૮ રુચક દ્વીપ, ૧૯ ૨૦ રુચકવરાવભાસ, ૨૧ ભુજંગ દ્વીપ, ૨૨ ૨૩ ભુજ ગવરાવભાસ. ૨૪ કુસ દ્વીપ, ૨૫ કુસવર અને ૨૬ કુસવરાવભાસ. ૨૭ કાંચદ્વીપ, ૨૮ કૈંચવર અને ર
સંખવર અને
ક્રાંચવરાવભાસ.
રુચકવર અને
ભુજ ગવર અને
Page #96
--------------------------------------------------------------------------
________________
સમુદ્રોનાં નામે. પઢમે લવણો જલહી, બીએ કાલેય પુખરાઈસુ ' દિવેસુ હન્તિ જલહી, દીવ-સમાણહિં નામેહિં. ૭૦ પઢમે-પહેલે. દીવેસુ-દ્વીપને વિષે. લવણે જલહી-લવણ સમુદ્ર, હન્તિ છે. મીએ-બીજે.
જલહી–સમુદ્રો. કાલય-કોલેદધિ.
દીવ સમાણે હિં-દ્વીપના સમાન. પુખરાઈસુ-પુષ્કરવર આદિ. નાહિં–નામ વડે. | શબ્દાર્થ–પહેલે લવણ સમુદ્ર છે, બીજો કાલેદધિ છે, અને પુષ્કરવર આદિ દ્વીપને વિષે દ્વીપના સમાન નામવાળા સમુદ્રો છે.
વિવેચન–જબૂદ્વીપમાં ઘણાં જાંબૂનાં વન અને જાંબૂના ખંડે નિત્ય ફુલવાળાં અને શોભાવાળાં છે. એક જાતનાં વૃક્ષને સમુહ તે વન અને જુદી જુદી જાતનાં વૃક્ષને સમુહ તે વન ખંડ. ઉત્તર કુરૂક્ષેત્રમાં જંબુદ્વીપના અધિપતિ અનાદત દેવના સ્થાનભૂત જંબૂ વૃક્ષ છે, તેથી જંબુદ્વીપ તરીકે ઓળખાય છે. આ દ્વીપ અને સમુદ્રોનાં મામે શાશ્વતાં છે. લવણ એટલે ખારું પાણું છે જેમાં તે માટે લવણ સમુદ્ર. તેને અધિપતિ સુસ્થિતદેવ છે. ઘણું ધાવડીનાં વૃક્ષે હેવાથી તથા પૂર્વ અને પશ્ચિમ ઘાતકી ખંડમાં ધાતકી અને મહાધાતકી વૃક્ષો અનુક્રમે સુદર્શન અને પ્રિય દર્શન દેવનાં છે માટે ધાતકી ખંડ. કાળું પાણી હોવાથી તથા કાલ અને મહાકાલ અધિપતિ હોવાથી કાલે
Page #97
--------------------------------------------------------------------------
________________
દિધિ. પુષ્કર=કમલ. સ્વચ્છ જલ અને ઘણું કમળનાં વને હેવાથી તથા પદ્ધ અને પુંડરિક અધિપતિ હોવાથી પુષ્કરવા દ્વીપ, સ્વચ્છ અને પચ્ચ જલ હોવાથી પુષ્કરવર સમુદ્ર. પ્રધાન મદિરા સરખું વાવમાં પાણી હોવાથી તથા વરૂણ અને વરૂણપ્રભ અધિપતિ હોવાથી વારૂણુંવર દ્વીપ. પ્રધાન વરૂણ સરખું પાણી હોવાથી વારૂણુંવર સમુદ્ર. સાકરમિશ્રિત ક્ષીર (દૂધ) સરખું વાવમાં પાણી હોવાથી ક્ષીરવાર દ્વીપ અને દૂધના જેવું પાણી હોવાથી શોરવર સમુદ્ર. વ્રતના જેવું વાવમાં પાણી હોવાથી ઘતવર દ્વીપ. ગાયના ઘી જેવું પાણી હોવાથી ધૃતવર સમુદ્ર. ક્ષેદ=ઈશુરસ. શેરડીના રસ જેવું વાવમાં પાણી હોવાથી ઈક્ષુવર દ્વીપ. ત્રણ ભાગ શેરડીનો રસ તથા એક ભાગ તજ એલચી મરી અને કેશર સાથે મિશ્રિત કરેલું પાણી હોવાથી ઈક્ષુવર સમુદ્ર. નંદીશ્વર દ્વીપની ચારે દિશાએ અંજન રત્નમય ચાર અંજનગિરિ છે. તે દરેક અંજનગિરિની ચારે દિશાએ ૪-૪ વાવ હોવાથી ૧૬ વાવના મધ્ય ભાગે ફટિક રત્નમય ૧૬ દધિમુખ પર્વત છે. ૧૬ વાના ૧૬ આંતરાને વિષે બે બે રતિકર પર્વત હોવાથી ૩૨ રતિકર પર્વત છે. એ દરેક ( ૪+૧૬+૩૨ ) પર્વત ઉપર એક એક ચત્ય હોવાથી બાવન ચત્ય થાય છે. તેને વિષે દેવ જિનેશ્વરના કલ્યાણ અને ૬ અઈઓમાં અષ્ટાબ્લિકા મહોત્સવ કરે છે. એવા પ્રકારની સમૃદ્ધિવાળો હેવાથી નંદીશ્વર દ્વીપ. નંદીશ્વર દ્વીપને લાગ્યું છે પાણી જેનું તે નંદીશ્વર સમુદ્ર. સર્વ વરત્નમય પર્વતાદિની પ્રભા વડે લાલ થવાથી અરૂણ દ્રોપ. તથા અરૂણ સમુદ્રના અધિપતિ સુભદ્ર અને સુમનેભદ્ર દેવના
Page #98
--------------------------------------------------------------------------
________________
આભરણની પ્રભા વડે કાંઈક રાતું પાણું થવાથી અરૂણ સમુદ્ર, આવી રીતે દરેક અને દ્વિપ સમુદ્ર યથાર્થ નામવાળા છે. દરેક દ્વીપ અને સમુદ્રના અધિપતિ દેવે વ્યંતર હોવાથી
તેમનું આયુષ્ય ૧ પલ્યોપમનું હોય છે. કેટલાક દ્વીપ સમુદ્રનાં નામે કેવાં કેવાં છે તે જણાવે છે આભરણુ વલ્થ ગધે, ઉ૫લ તિલએ ય પઉમ નિહિ રયણે વાહર દહ નઈઓ, વિજયા વખાર કપિદા. ૭૧. કુર મંદર આવાસા, કૂડા નકખત્ત ચંદ સૂરા ય અનેવિ એવમાઈ પત્થ-વત્થણ જે નામા. ૭ર. આભરણુ-આભૂષણ. ઈદા-ઈદ્રો. વસ્થ-વસ્ત્ર.
ક–દેવકુ ઉત્તરકુ. ગધે–ગંધ.
મંદર–મેરુ પર્વત. ઉપલ–ચંદ્રવિકાસી કમલ. આવાસા–ભવન. તિલએ-તિલક વૃક્ષ. કુડા-શિખર. પઉમ-સૂર્ય વિકાસી કમલ. નખત્ત-નક્ષત્ર. નિહિ-નિધિ.
ચંદ–ચંદ્રમા. યણ-રત્ન.
સૂર-સૂર્ય. વાસહરવર્ષધર પર્વત. અનેવિ–બીજાં પણ. દહ-દ્રહ, સરેવર.
એવામાઇ-એ વિગેરે. નઈ-નદીઓ.
પસસ્થ–પ્રશસ્ત, શ્રેષ્ઠ. વિજયા-વિજયે.
વધૂણુ-વસ્તુઓનાં. વખાર–વક્ષસ્કાર પર્વત. ક૫–૧૨ દેવલોક.
| નામ-નામ.
Page #99
--------------------------------------------------------------------------
________________
૭
આ શબ્દાર્થ –આભૂષણ, વસ્ત્ર, ગંધ, ચંદ્ર વિકાસી કમલ, તિલકદિ વૃક્ષ, સૂર્ય વિકાસી કમલ, નવનિધિ, રત્ન, વર્ષધર પર્વત, દ્રહ, નદીઓ, વિજય, વક્ષસ્કાર પર્વત, બાર દેવલોક, ઈંદ્રો, દેવકુરુ-ઉત્તરકુરુ, મેરુ પર્વત, ભવન, શિખરે, નક્ષત્ર, ચંદ્રમા અને સૂર્ય એ વિગેરે શ્રેષ્ઠ વસ્તુઓનાં બીજાં પણ જે નામે છે. ( તે નામવાળા દ્વીપ સમુદ્રો છે.)
વિવેચન–હાર, અર્ધહાર, રત્નાવલી વિગેરે આભરાનાં જે નામો છે તે નામે દ્વીપ સમુદ્રો છે, એવી રીતે કૈચાદિ (રેશમી વસ્ત્રાદિ)ને નામે, કેષ્ઠપુટાદિ ગંધના નામે, નીલેત્પલ વિગેરે ચંદ્ર વિકાશી કમલને નામે, વૃત તિલકાદિ વૃના નામે એટલે બીજા પણ સારાં વૃક્ષેના નામે, પદ્ય પુંડરિકાદિ સૂર્ય વિકાસી કમલના નામે, મહાપદ્માદિ નવનિધિના નામે, કર્કતનાદિ રત્નના નામે અથવા વાસુદેવ અને ચક્રવતિનાં રત્નના નામે, હિમવંતાદિ વર્ષધર પર્વતને નામે, પદ્માદિ દ્રહોને નામે, ગંગાદિ નદીઓના નામે, કચ્છાદિ વિજયેના નામે, ચિત્રાદિ વક્ષસ્કાર પર્વતને નામે, સૌધર્માદિ દેવલોકના નામે, શકાદિ ઇંદ્રોને નામે, દેવકુરૂ ઉત્તરકુરૂના નામે, મેરૂ (સુમેરૂ) પર્વતના નામે, ઇંદ્રોના આવાસને નામે, હિમવત આદિ શિખરોના નામે, કૃતિકાદિ નક્ષત્રના નામે, ચંદ્ર અને સૂર્યનાં જે નામે છે તે નામે, એવી રીતે બીજી પણ શુભ વસ્તુઓના જે નામ છે
તન્નામા દીવુદહી, તિપડાયાયાર હન્તિ અરુણાઈ જબૂ– વણાઈયા, પૉય તે અસંખિજા. ૭૩.
Page #100
--------------------------------------------------------------------------
________________
તાણુનતમ સૂરવરા-વભાસ જલહી પરંતુ ઇક્કિા દેવે નાગે જખે ભૂએ ય સયંભૂરમણે ય. ૭૪. તન્નામાતે નામવાળા અંતિમ-છેલ્લો. દીવદહી-દ્વીપ અને સમુદ્રો. | સૂરવરાવભાસ-સૂર્યવરાવાસ તિપડેયાચાર–ત્રપ્રત્યવતાર. જલહી-સમુદ્રહતિ-થાય છે.
પરં ત–આગળ તે. અરુણાઈ-અરુણાદિ.
ઈકિકક્કા-એક એક નામવાળા. જંબૂ-જંબુદ્વીપ,
દેવે–દેવ. લવણાઈયા-લવણ સમુદ્ર વિગેરે.
નાગે-નાગ. પત્તયં-દરેક.
જખે-ચક્ષ. અસંખિજજા-અસંખ્યાતા. | ભૂ -ભૂત. તાણ–તેમાંને.
સયંભૂરમણે–સ્વયંભૂરમણ.
શબ્દાર્થ –તે નામવાળા દ્વીપ અને સમુદ્રો છે. ત્રિપ્રત્યવતાર અરુણ આદિ દ્વીપથી થાય છે. જંબુદ્વીપ અને લવણ સમુદ્ર વિગેરે દરેક (તે દ્વિપ અને સમુદ્રો) અસંખ્યાતા છે, તેમાંને છેલ્લે સૂર્યવરાવભાસ સમુદ્ર છે. તે પછી આગળ તે દેવ, નાગ, યક્ષ, ભૂત અને સ્વયંભૂરમણ એ (પાંચ) એક એક નામવાળા છે. તેઓને ત્રિપ્રત્યવતાર થતો નથી.)
વિવેચન–અરૂણથી માંડીને કૈચ સુધી ત્રિપ્રત્યવતાર કહ્યો તેમજ આભરણાદિમાં ત્રિપ્રત્યવતાર દેખાડે છે, જેમકે હારં દ્વીપ, હાર સમુદ્ર, હારવર દ્વીપ, હારવર
Page #101
--------------------------------------------------------------------------
________________
સમુદ્ર, હારવરાવભાસ દ્વીપ, હારવરાવભાસ સમુદ્ર, એવી રીતે સૂર્યવરાવભાસ સમુદ્ર સુધી ત્રિપ્રત્યવતાર કહે. જબૂદ્વીપ અને લવણ સમુદ્ર વિગેરે દ્વીપ સમુદ્રો દરેક અસંખ્યાતા છે. તેમાંને છેલ્લે સૂર્યવરાવભાસ સમુદ્ર છે, તે પછી દેવાદિ પાંચ દ્વીપ અને સમુદ્રો એકેકા નામવાળા છે, એટલે તેમનો ત્રિપ્રત્યવતાર થતું નથી, તેમજ તે દરેક અસંખ્યાતા પણ નથી. જેમકે દેવ દ્વીપ, દેવ સમુદ્ર, નાગ દ્વીપ, નાગ સમુદ્ર, યક્ષ દ્વીપ, યક્ષ સમુદ્ર, ભૂત દીપ, ભૂત સમુદ્ર, સ્વયંભૂરમણ દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર. તથા સર્વે દ્વીપ સમુદ્રો વિજયાદિ ૪ દરવાજાવાળા અને વજી રત્નમય જગતી વડે વીંટાએલા છે. તે જગતી ૮ યોજન ઊંચી, મૂલમાં ૧૨ જન પહેલી અને ઉપર ૪જન પહેલી છે. તેના ઉપર મધ્ય ભાગે ૨ ગાઉ ઉંચા અને ૫૦૦ ધનુષ્ય પહેલી પદ્યવોવેદિકા છે. તેની બંને બાજુએ દેશન (અઢીસો ધનુષ્ય ઓછાં એવાં) બે જન પ્રમાણ વનખંડ છે.
સમુદ્રોનાં પાણી અને મત્સ્યનું પ્રમાણુ. વાસણવર ખોરવરે, ઘયવર લવણે ય હુત્નિ ભિન્નરસા કાલેય પુખ-દહિ સયંભૂરમણો ય ઉદગરસા. ૭૫. ઇસ્કુરસ સેસ જલહી, લવણે કાલોએ ચરિમિ બહુમચ્છા પણ સગ દસ જોયણ સય, તણુ કમા થાવ એસેસ. ૭૬.
Page #102
--------------------------------------------------------------------------
________________
વારુણીવર-વારુણીવર, ખારવરા–ક્ષોરવર.
૭૪
ઘયવર-ધતવર. લવણા ય-અને લવણુ. હૅન્તિ છે. ભિન્નરસા-જુદા સ્વાદવાળાં. કાલેાય-કાલેાદ, કાલે દિયે. પુક્ષ્મરાહિ-પુષ્કરવર સમુદ્ર. સયભમણેા-સ્વયંભૂર મણુ. ઉદ્દગરસા-પાણી જેવાં સ્વાદવાળાં.
લવણે-લવણ સમુદ્ર. કાલાએ-કાલેાધિ. ચરિમિ-છેલા(સ્વયંભૂરમણુ)માં
બહુમચ્છા-ઘણાં માછલાં. પણ સય-પાંચશે.
સગ સય–સાતસે.
દસસય-દશ સેા, જોયણ–યેાજનના. તણુ-શરીરવાળાં. કમા–અનુક્રમે.
_રસ-શેરડીના રસ જેવાં. થેાવ-ઘેાડાં. સેસજલડી-બાકીના સમુદ્રોનાં. સેસેસુ-બાકીના (સમુદ્રો)માં.
શબ્દા વારુણીવર, ક્ષીરવર, દ્યૂતવર અને લવણુ સમુદ્ર એ ચાર સમુદ્રનાં પાણી ભિન્ન સ્વાદવાળાં છે. કાલેાધિ, પુરવર સમુદ્ર અને સ્વયંભૂરમણ એ ત્રણનાં પાણી વરસાદના પાણી જેવાં સ્વાદવાળાં છે. ખાકીના સમુદ્રોનાં પાણી શેરડીના રસ જેવાં સ્વાદવાળાં છે. લવણુ સમુદ્ર, કાલેાદધિ અને સ્વયંભૂરમણ સમુદ્રમાં ઘણાં માછલાં છે અને અનુક્રમે પાંચસા, સાતસે! અને હજાર ચેાજન પ્રમાણ શરીરવાળાં છે. ખાકીના સમુદ્રોમાં થાડાં માછલાં છે.
વિવેચન- વારુણીવર સમુદ્રનું પાણી મદિરાથી સુસ્વાદિષ્ટ, ક્ષીરવર સમુદ્રનું પાણી ત્રણ ભાગ ગાયનું દૂધ અને એક
Page #103
--------------------------------------------------------------------------
________________
ભાગ સાકર સાથે મિશ્રિત જાણવું. વૃતવર સમુદ્રનું પાણી ગાયના થી કરતાં અત્યંત સ્વાદિષ્ટ, લવણ સમુદ્રનું પાણી ખારું. એ ચાર સમુદ્રનાં પાણી પોતાના નામના જેવા ગુણવાળાં છે. કાલેદધિ, પુષ્કરવર સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્ર એ ત્રણનાં પાણી વરસાદના પાણી જેવાં છે. બાકીના નંદીશ્વર સમુદ્રથી માંડીને ભૂત સમુદ્ર સુધીના સર્વ સમુદ્રનાં પાણી ત્રણ ભાગ શેલડીનો રસ અને ૧ ભાગ તજ મરી એલચી અને કેશર એ ચાર ચીજોની સાથે મિશ્રિત જાણવું. લવણ સમુદ્રમાં ૫૦૦ એજન પ્રમાણુ, કાલેદધિમાં ૭૦૦ એજન પ્રમાણ અને સ્વયંભૂરમણ સમુદ્રમાં ૧૦૦૦ એજન પ્રમાણુ શરીરવાળા મત્સ્ય હોય છે. તેમજ તેમની કુલકેટી (જુદી જુદી જાતો) ૭ લાખ લવણ સમુદ્રમાં, ૯ લાખ કુલ કોટી કાલેદધિમાં અને ૧૨ાા લાખ કુલ કોટી સ્વયંભૂરમણ સમુદ્રમાં હોય છે.
સમુદ્રનાં નામ
મસ્યનું પ્રમાણ
વારૂણીવાર
મદિરા જેવું વિવિધ પ્રમાણ ફોરવર દૂધ જેવું
વિવિધ પ્રમાણુ ધતવર
ગાયના ઘી જેવું વિવિધ પ્રમાણ લવણ સમુદ્ર ખારું
૫૦૦ યોજન. કાલેદધિ વરસાદના પાણી જેવું | ઉ૦૦ યોજન. પુષ્કરવર વરસાદના પાણી જેવું | વિવિધ પ્રમાણુ
સ્વયંભૂરમણ વરસાદના પાણી જેવું | ૧ હજાર યોજન. બાકીના સમુદ્રો ! શેરડીના રસ જેવું | વિવિધ પ્રમાણ
Page #104
--------------------------------------------------------------------------
________________
1
.
દ્વીપ અને સમુદ્ર ઉપરના ચંદ્ર સૂર્યની ગણત્રી. દો સસિ દો રવિ પઢમે, હુગુણા લવણમિ ધાયઈ સડે બારસસિબારસરવિ, તપભિઈ નિદિસસિરવિણો.૭૭. તિગુણ પુવિલ જ્યા, અણુતરા-તરંમિખિતૃમિ, કલોએ બાયલા, બિસત્તરી પુખરદ્ધમિ. ૭૮. દો સસિ–બે ચંદ્ર | નિદિ કહ્યા છે. દે રવિ-બે સૂર્ય. | સસિરવિણે-ચંદ્ર અને પઢમે-પહેલાં જંબુદ્વીપને
સૂર્યો. વિષે.
તિગુણુ-ત્રણ ગુણ. દુગુણ-બમણું.
પરિવલ્લ જયા-પૂર્વના યુક્ત લવણુમિ-લવણ સમુદ્રને અણુતરાણુતરમ–પછી વિષે.
પછીના. ધાયઇસડે-ધાતકી ખંડને
ખિત્તમિ-ક્ષેત્રમાં. વિષે.
કાલએ-કાલેદધિને વિષે.
બાયાલા-બેંતાલીશ બારસ સસિ-બાર ચંદ્ર.
બિસત્તરી-બહેતર. બારસ રવિ-બાર સૂર્ય.
પુખરક્રમિ-અદ્ધ પુષ્કરવાર ત૫ભિઈ–ત્યાંથી માંડીને.
દ્વીપને વિષે. | શબ્દાર્થ–પહેલા જંબુદ્વિપને વિષે બે ચંદ્ર અને બે સૂર્ય છે. લવણ સમુદ્રને વિષે બમણું એટલે ચાર ચંદ્ર અને ચાર સૂર્ય છે. ધાતકીખંડને વિષે બાર ચંદ્ર અને બાર સૂર્ય છે. ત્યાંથી માંડીને પછી પછીના ક્ષેત્રમાં ત્રણ ગુણ અને પૂર્વને યુક્ત કરવાથી ચંદ્ર અને સૂર્યો. કહ્યા છે. જેમકે –કાલેદધિને વિષે બેંતાલીશ અને અર્ધ પુષ્કરવર દ્વીપને વિષે બહેતર ચંદ્ર અને સૂર્ય છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
૭૭
.
- વિવેચન-ધાતકી ખંડમાં ૧૨ ચંદ્ર અને ૧૨ સૂયો છે તેને ૩ ગુણ કરતાં ૧૨*૩=૩૬ તેની સાથે પૂર્વના જ બૂદ્વીપના બે અને લવણ સમુદ્રના ૪ એમ ૬ ઉમેરતાં ૩૬+=૪૨ ચંદ્ર તથા સૂયી કાલેદધિમાં થાય છે. તે ૪૨ ચંદ્ર સૂર્યોને ૩ ગુણ કરતાં કરરૂ=૧૨૬ તથા પૂર્વના જબૂદ્વીપના બે, લવણ સમુદ્રના ચાર અને ધાતકી ખંડના ૧૨ મળી ૧૮ ચંદ્ર સૂર્યો ઉમેરતાં ૧૨૬+૧૨૮=૧૪૪ પુષ્કરવર દ્વીપના થાય, પણ અધપુષ્કરવર દ્વીપના તેનાથી અડધા એટલે ૭૨ થાય છે, સર્વ દ્વીપ અને સમુદ્રના ચંદ્ર સૂર્યો જાણુવાને માટે આ રીતિ છે. અઢી દ્વીપની અંદર ચંદ્ર અને સૂર્યો સમણિએ રહેલા છે, પણ તેના આંતરાનું પ્રમાણ અનિયત છે. તથા અઢી દ્વીપની બહારના ચંદ્રથી સૂર્યના આંતરાનું પ્રમાણ ૫૦ હજાર ચોજન છે પણ તેઓ સમ શ્રેણિ કે વર્તલ (ગાળ) પંક્તિમાં રહ્યા છે એવું ચંદ્રપ્રજ્ઞપ્તિમાં જણાવ્યું નથી. અઢીદ્વીપ અને બે સમુદ્રના ચંદ્રાદિકની સંખ્યા.
દ્વીપ સમુદ્ર
| સૂર્ય
ગ્રહ
નક્ષત્ર
તારાની કડાકોડી|
જબૂદીપે
१७६
પ૬
૧,૩૩,૯૫૦
૩૫ર
૧૧૨
૨,૬૭,૯૦૦
લવણસમુદ્ર ધાતકીખંડે કાલોદધિ |
૧૦૫૬
૩૩૬
૮,૦૩,૭૦૦
६८६
૧૧૭૬
૨૮,૧૨,૯૫૦
પુષ્કરવરાધે
૨૦૧૬
૪૮,૨૨,૨૦૦
Page #106
--------------------------------------------------------------------------
________________
૭૮
મનુષ્યલાકમાં ચંદ્ર અને સૂર્યની પતિની સખ્યા. દે। સિસ દે વિપ’તી, એગતરિયા છતૢિ સંખાયા મેરું પયાહિષ્ણુતા, માણુસ-ખિત્ત પરિઅડન્તિ. ૭૯. છસ સ`ખાયા—છાસઠની
ટી સિ–એ ચદ્રની.
દો વિ-એ સૂર્યાંની.
પતી–૫ક્તિ. અગરિયા-એક એકને આંતરે.
સંખ્યાવાળી
મે–મેરુ પ તને. પયાહિણ તા–પ્રદક્ષિણા દેતી. માણસખિત્તે-મનુષ્યક્ષેત્રમાં. પરિઅતિ-ભમે છે.
શબ્દા—છાસઠની એ સૂર્યની પક્તિ એક એકને પ્રદક્ષિણા દેતી મનુષ્ય ક્ષેત્રને વિષે ભ્રમણ કરે છે.
વિવેચન—જ મૂદ્દીપના
મેરૂની દક્ષિણ દિશાએ એક ચંદ્ર અને ઉત્તર દિશાએ એક ચંદ્ર ચાર્ચરે છે (ગાળાકાર કરે છે) તેવી જ રીતે લવણુ સમુદ્રની એક દિશામાં એ ચદ્રો, ધાતકી ખંડમાં ૬ ચદ્રો, કાલેાધિમાં ૨૧ ચદ્રો અને અર્ધ પુષ્કરવર દ્વીપમાં ૩૬ ચદ્રો ચાલે છે. ૧+ર+૬+૨૧+૩૬=૬૬ ચંદ્રાની એક પક્તિ દક્ષિણ દિશાથી ચાલે છે અને ૬૬ ચાની મીજી પંક્તિ ઉત્તર દિશાથી ચાલે છે તે અને પક્તિને આંતરે પૂર્વ દિશામાં દ સૂર્યની એક પક્તિ અને પશ્ચિમદિશામાં ૬૬ સૂર્યની બીજી પંક્તિ છે. સમશ્રણએ રહેલી આ ચંદ્ર અને સૂર્યની ખબ્બે પક્તિએ જ બુદ્વીપના મેરૂ પર્વતને પ્રદક્ષિણા દેતી ગાળાકાર
સખ્યાવાળી બે ચંદ્ર અને આંતરે, મેરુ પર્વતને
Page #107
--------------------------------------------------------------------------
________________
બ્રમણ કરે છે. બંને પંક્તિના છાસઠ છાસઠ ચંદ્વો મળીને ૧૩ર ચંદ્રો અને ૧૩ર સૂર્યો અઢી દ્વીપમાં હોય છે.
મનુષ્યક્ષેત્રમાં પ્રહાદિકની પંકિતની સંખ્યા. એવં ગહાણ વિ હ, નવરં ધુવ પાસવત્તિ તારા તે ચિય પયાહિષ્ણુતા, તત્થવ સયા પરિભમતિ. ૮૦. એવં એવી રીતે. તારા-તારા. ગહાઈણું વિ-ગ્રહાદિકની ત–તેને પણ.
ચિય-નિશે. જ. હ-નિચે.
પાહિણુતા-પ્રદક્ષિણા દેતા. નૈવર–એટલું વિશેષ. તથૈવ-ત્યાંજ. ધુવ ધ્રુવ તારાની.
સયા-હમેશાં. પાસવત્તિણે-પાસે વર્તતા. | પરિભમંતિ–ભમે છે. | શબ્દાર્થ–એવી રીતે ગ્રહાદિકની પણ નિ પંક્તિઓ છે પણ એટલું વિશેષ છે કે ધ્રુવ તારાની પાસે વર્તતા (સપ્તર્ષિ આદિ તારાઓ તે ધ્રુવતારાને જ પ્રદક્ષિણ દેતા ત્યાંજ હમેશાં ભમે છે.
વિવેચન–એક ચંદ્ર કે સૂર્યની પાછળ ૮૮ગ્રહરૂપ એક પંક્તિ અને ૨૮ નક્ષત્ર રૂપ એક પક્તિ હોય છે. અને અઢી દ્વીપમાં એકેકી દિશાએ છાસઠ ચંદ્ર અથવા સૂર્ય હોય છે, માટે છાસઠ ગ્રહોની પંક્તિઓ અને છાસઠ નક્ષત્રોની પંક્તિઓ પણ મેરૂ પર્વતને પ્રદક્ષિણું દે છે. જંબુદ્વીપમાં ચારે દિશાએ ૪ ધ્રુવ તારા સ્થિર હોય છે.
Page #108
--------------------------------------------------------------------------
________________
ප
અને તેની પાસે રહેલા છ ઋષિના તારા વિગેરે ધ્રુવતારાનેજ પ્રદક્ષિણા દે છે પણ મેરૂ પર્યંતને પ્રદક્ષિણા દેતા નથી.
પ્રશ્ના
૧. દ્વીપ અને સમુદ્રો કેટલા, કેવડા અને કેવા આકારના છે. તથા પાંચમા, આઠમા, વીશમા અને પચીશમા દ્વીપનાં નામ કહેા.
૨.
3.
દ્વીપ અને સમુદ્રનાં નામેા કેવા પ્રકારનાં છે ? તથા તે સમુદ્રનાં પાણી કેવાં છે ? અને તેમાંના મત્સ્યનું પ્રમાણુ કહેા.
૪.
પુષ્કરવર દ્વીપ ઉપર પાંચે જ્યાતિષીનાં વિમાના કેટલાં છે તેની ગણત્રીની રીત કહે।.
મેરૂ પર્યંત અને ધ્રુવના તારાને કૈાના વિમાને પ્રદક્ષિણા દે છે તે કહેા.
ચંદ્ર અને સૂર્યનાં માંડલાં અને તેમનું ચાર ક્ષેત્ર.
પન્નરસ ચુલસી ઇ સય',
ઈ હુ સસ–રવિ મડલાઈં તકખિત્ત જોયણ પણ—સય દસહિય, ભાગા અડયાલ ગસદેશ.૮૧.
પત્તરસ-પનર.
ચુલસીસય–એકસેસ ચેારાસી ઇહ-અઢીયાં, આમાં. સિસ રિવ મડલાઈ-ચંદ્ર
અને સૂર્યનાં માંડલાં,
તિક્ષ્મત્ત તેનું ક્ષેત્ર.
જોયણ–યેાજન. પણસય-પાંચસા દસહિય–અધિક દેશ.
ભાગા—ભાગ.
અડેયાલ-અડતાલીશ. ઇગી–એકસઠ ભાગમાંથી.
Page #109
--------------------------------------------------------------------------
________________
શબ્દાથ–આ (જંબદ્વીપ)માં ચંદ્ર અને સૂર્યનાં માંડલાં અનુક્રમે પંનર અને એકસો ચોરાસી છે. તે (માંડવાં) નું ક્ષેત્ર પાંચ દશ જે જન અને એક જોજનના એકસા. ભાગમાંથી અડતાલીશ ભાગ છે.
વિવેચન–એક સૂર્ય દક્ષિણ દિશાથી ચાલી ઉત્તર દિશાએ આવે, ત્યારે અહોરાત્રિમાં અદ્ધ મંડળ ક્ષેત્ર ઉલ્લંઘ, તેવીજ રીતે બીજે સૂર્ય ઉત્તર દિશાથી ચાલી દક્ષિણ દિશામાં આવે, ત્યારે અહોરાત્રિમાં અદ્ધ મંડલ ક્ષેત્ર ઉલંઘ, બને મળીને એક મંડળ થાય. | ચંદ્ર અને સૂર્યના મંડલનું અંતર. તીસિ-ગસદ્દા ચઉર, ઈગ ઈસક્સ્સ સત્ત ભઈયસ્સ પણુતીસંચ દુ જેયણ,સસિ–રવિણે મંડલં-તરયં ૮૨. તીસ-ત્રીશ ભાગ.
પણુતીસ–પાંત્રીશ. ઇગસા–એકસઠમાંથી.
ચ-અને. ચઉર–ચાર ભાગ.
દુ જોયણુ-બે જોજન. ઇગ-એક.
સસિ રવિણે–ચંદ્ર અને ઈગસદૃસ્સ–એકસઠીયા ભા
સુર્યનાં. ગના. સત્ત ભઈયસ્સ-સાત ભા
મંડેલ-માંડલાંનું. ગમાંથી.
અંતરયં–આંતરૂં. શબ્દાર્થ –ચંદ્ર અને સૂર્યના માંડલનું અંતર અનુક્રમે પાંત્રીશ જોજન, એક જેજનના એકસઠીયા ત્રીસ ભાગ અને એકસઠીયા એક ભાગના સાત ભાગમાંથી ચાર ભાગ (૩૫ જે. ૨૬-) અને બે જન છે.
Page #110
--------------------------------------------------------------------------
________________
૮૨
વિવચન—સૂર્યનાં ૧૮૪ માંડલાં છે, તેના ૧૮૩ આંતરા થાય છે, તે દરેક આંતાનું પ્રમાણ એ ચેાજન છે. તેથી ૧૮૯૩ને એ ગુણા કરતાં ૩૬૬ યાજન આંતરાના થાય, અને સૂર્યના વિમાનની 'પહેાળાઇ રત્ યેાજન' છે, તેને ૧૮૪ માંડલે ગુણીએ, તે ૮૬૩૨ ચેાજન, તેના' ૧૪૪૯'ચાજન ચાય તે તરાના ૩૬૬ યાજનમાં ઉમેરીએ, તેા ૫૧૦૪૮ ચેન સૂર્યને વિચસ્વાનું ક્ષેત્ર પેત્તાના વિમાન સઁસ્ક્રુત ચાય છે.
B :
ચંદ્રનાં ૧૫ માંડલાં છે, તેના ૧૪ આંતરા થાય છે, તે દરેક આંતરાનું પ્રમાણ ૩૫૦ ચેાજન અને એકસઠીયા ૧ ભાગના સાત ભાંગ કરીએ તેવા ૪ ભાગે છે. તેથી તેને જ ખતરાએ કુવા અને ચંદ્રનાવિાનની પડાળા ૧૬ ચેા છે, તેમ ૧૫માંડલે શુણુધા. તે પછી તે ખગેમ્સ સરવાળા કરીએ તે ૫૧૦૬ ચાજન: ચદ્રને વિચરવાનું ક્ષેત્ર પેાતાના વિમાન સહિત થાય.
૧૮૩
કર
૩૬૬; ૧૪૪–૪૬
૫૧નí
યાજન
re
×૧૪
૬૧)૮૮૩૨(૧૪૪
|$L|$$7=
Page #111
--------------------------------------------------------------------------
________________
એજન
૩૫ x૧૪
.
*૧૪
૪૧૪
૪૧૫
४२०
૧૪૦ ૩૫૪
+૮
૨૮૦
પ૬૪ ૬૧)૮૪૦(૧a
૪૯૦
oછે
૬૧)૪૨૮(૭
Y
२३. ૧૮૩
જન
૧૩–૪૭ ૫૧૦– ચંદ્ર સૂર્યનાં કેટલાં માંડલાં જંબુદ્વીપમાં અને કેટલાં
લવણ સમુદ્રમાં છે? તે કહે છે. મંડલ દસગં લવણે, પણગં નિસઢમિ હાઈ ચંદમ્સ, મંડલ-અંતર–માણે, જોણું પમાણુ પુરા- કહિય . પણી નિસઢમિય, દુાય બાહા દુજોયણું–તરિયા, ઈગુણવીસું તુ સયું, સૂરસ્સ ય મંડલા લવણે ૮૪. મડલ દસગં–દશ માંડલ.. | જાણું તે જાણ લવણે-લવણે સમુદ્રમાં.
પમાણું–વિમાનનું પ્રમાણ પણગ-પાંચ
પુરાં પહેલાં. ' નિસમિ-નિષધ પર્વત
કહિય-કહેલું
પણ સી-પાંસઠ. ઉપર..
નિસઢમ-નિષધ પર્વત ઉપર. ઇ–છે.
દુન્ન-બે માંડલાં. થદસ્ય-ચંદ્રનાં.
બાહા–બહાર, બાહા ઉપર. મંડેલ અંતર માણું-માંડ- દુજોયણુ-બે જોજનના.
લાના આંતરાનું પ્રમાણ | અંતરિયા–આંતરે.
Page #112
--------------------------------------------------------------------------
________________
ઇગુણવીસ –ઓગણીશ. તુ–વળી, સય–એક સે.
૮૪
સરસ સૂય નાં. મડલા-માંડલાં.
લવણે-લવણ સમુદ્રમાં
શબ્દા—ચંદ્રનાં દેશ માંડલાં લવણુ સમુદ્રમાં અને પાંચ માંડલાં નિષધ પર્યંત ઉપર છે. માંડલાના આંતરાનું પ્રમાણ (૩૫ ૦ ૧—૪) અને વિમાનનું પ્રમાણ ( રૃક્ ૨૦) પહેલાં કહેલું તુ જાણુ. સૂર્યાંનાં બબ્બે જોજનના આંતરે પાંસઠ માંડલાં નિષધ પર્વત ઉપર, તેમાંથી એ માંડલાં (હરિવષ ક્ષેત્રની) બાહા ઉપર છે અને વળી એકસે આગણીશ માંડલાં લવણુ સમુદ્રમાં છે.
સૂનું. લવર્ણામ-લવણ સમુદ્રમાં. જોયણ-જોજન. સય તિન્નિ–ત્રણસે. તીસ અહિયા”–ત્રીશથી અધિક.
લવણ સમુદ્રમાં અને જંબુદ્વીપમાં ચંદ્ર સૂર્યને ફરવાનું ક્ષેત્ર. સસિ–રવિણા લવણુમિ ય, જોયણ સય તિન્નિ તીસ
અહિયા અસીયં તુ જોયણ સય', જબુદ્દીવ‘મિ પવિસન્તિ ૮૫,
સિસ રિવણા-ચક્ર અને
અસીય–એસી.
તુ-પ. જોયણુ–જોજન સુધી. સય- એકસા.
જ'બુદ્દીવમિ–જ ખૂદ્રીપમાં. પવિસન્તિ-પ્રવેશ કરે છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
શબ્દાર્થ–ચંદ્ર અને સૂર્યનું ફરવાનું ક્ષેત્ર લવણ સમુદ્રમાં ત્રણ ત્રીશ જેજનથી અધિક ૬ જન છે, પણ (પાછા ફરતાં) જંબૂઢાપમાં એકસો એંસી જન સુધી પ્રવેશ કરે છે.
વિવેચન-જંબુદ્વીપના ચંદ્ર અને સૂર્યનું છેલ્લું મંડલ લવણ સમુદ્રમાં ૩૩૦૬ પેજને છે અને સર્વ અત્યંતર મંડલ જબૂદ્વીપની જગતીથી ૧૮૦ એજન દૂર નિષધ પર્વત ઉપર છે. નક્ષત્ર અને તારાઓ પોતપોતાના મંડળમાં જ ફરે છે. ગ્રહો અનિયમિત ચાલે છે, એટલે કોઈ વખત સવળા કે અવળા ગોળ ફરે છે. દ્વીપ સમુદ્રમાં ગ્રહ નક્ષત્ર અને તારાની સંખ્યા
જાણવાને ઉપાય. ગહરિકખ તાર સંબં, જળેછસિ નાઉ–મુદ-દીવા તસ્યસિહ એગ-સરિણે, ગુણ સંપ્ન હોઈ સટ્વ—. ૮૬ ગહ-ગ્રહ.
વા–અથવા, કે. રિકૂખ-નક્ષત્ર.
તત્સસહિ-તે (દ્વીપ કે સતાર-તારાની.
મુદ્રના) ચંદ્રોની સાથે. સંબં–સ ખ્યાને.
એગ સરિણે–એક ચંદ્રની. જલ્થ-જેને વિષે. ઇચ્છસિ-તું ઈછે.
ગુણ-ગુણતાં, ગુણો. નાઉ જાણવાને.
સંબં–સંખ્યાને. ઉદ-સમુદ્ર.
હાઈ–થાય છે. દીવ-દ્વીપમાં.
સરવર્ગ-સર્વ સંખ્યા.
Page #114
--------------------------------------------------------------------------
________________
શબ્દાર્થ –જે દ્વીપ કે સમુદ્રમાં ગ્રહ નક્ષત્ર અને તારાની સંખ્યાને જાણવાને માટે તું ઈછે, તે તે દ્વીપ કે સમુદ્રના ચંદ્રોની સાથે એક ચંદ્રની સંખ્યામાં (પરિવારે) ગુણતાં સર્વ (ગ્રહ, નક્ષત્ર અને તારાની) સંખ્યા થાય છે. - વિવેચન–જેમકે - લવણ સમુદ્રમાં ૪ ચંદ્રમા છે અને એક ચંદ્રમાનો પરિવાર ૮૮ ગ્રહ, ૨૮ નક્ષત્ર અને ૬૬૯૭૫ કડાકડી તારા છે. તેથી તે ચંદ્રોને તેટલાએ ગુણતાં ગ્રહ નક્ષત્ર અને તારાની સંખ્યા તે સમુદ્રમાં આવે. એવી રીતે સર્વત્ર સમજવું.
૪૮૮
xal
૪૬ ૬૯૭૫ કડાકડી. ૩૫ર ગ્રહો ૧૧૨ નક્ષત્રે ૨,૬૭,૯૦૦ કડકડી તારા.
પ્રશ્નો ૧. સ્થિર ચંદ્ર અને સૂર્યનું સ્વરૂપ કહો. જે બૂદ્વીપ અને
લવણ સમુદ્રમાં ચંદ્ર સૂર્યનાં માંડલાં કેટલાં? તેનું
ક્ષેત્ર કેટલું ? અને માંડલાના આંતરાનું પ્રમાણ કેટલું? ૨. દ્વીપ અને સમુદ્રમાં ગ્રહ નક્ષત્ર અને તારાની સંખ્યા જાણવાની શી રીતિ છે? તે કહે
વૈમાનિક દેવલોકનાં વિમાને. બત્તીસ-ટ્રાવસા, બારસ અડ ચઉ વિમાણ લખાઈ પન્નાસ ચત્ત છ સહસ્સ, કેમેણ સહભ્યાસુ. ૮૭. હસુ સય-ચઉ કુસુ સય-તિગ,
મિગારસહિયં સયં તિગે હિલ મઝે સત્તત્તર-સવ, મુરિ તિગે સય-મુવરિપંચ ૮૮.
Page #115
--------------------------------------------------------------------------
________________
બત્તીસ-બત્રીશ. અઠ્ઠાવીસા-અઠયાવીશ. આરસ-બાર. અડ-આઠ. ચઉ–ચાર. વિમાણ-વિમાન. લખાઈ-લાખ. ૫નાસ-પચાશ. ચત્ત-ચાલીશ. છ-છ સહસ-હજાર. કેમેણુ-અનુક્રમે. સેહમાઈસુ-સૌધર્મ
દિકને વિષે. દુમુ-બે દેવલેમાં.
સય ચઉ–ચાર સે. દસ-બે દેવલોકમાં. સય તિગ-ત્રણસે. ઇગા સહિયં સય-એક
સો અગીયાર, તિગે હિર-હેડલી ત્રિકને
વિષે. મ -મધ્યની ત્રિકને
વિષે. સતુપુર સયં-એકસો સાત. ઉવરિ તિગે-ઉપરની
ત્રિકને વિષે સય-એક સે. ઉવરિ–ઉપર. ૫ ચ-પાંચ.
શદાથ–સધર્માદિક (૮દેવક)ને વિષે અનુક્રમે બત્રીશ લાખ, અઠયાવીશ લાખ, બાર લાખ, આઠ લાખ, ચાર લાખ, પચાસ હજાર, ચાલીશ હજાર, છ હજાર વિમાને છે. તે પછી બે દેવલોકમાં ચારસ, બે દેવલોકમાં ત્રણસો, હેલી ત્રિકને વિષે એકસો અગીયાર, મધ્યની ત્રિકને વિષે એકસો સાત અને ઉપરની ત્રિકને વિષે એકસો અને ઉપર પાંચ વિમાનો છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
વિવેચન–સાધર્મ દેવલે કે ૩૨ લાખ, ઇશાન દેવલેકે ૨૮ લાખ, સનસ્કુમારે ૧૨ લાખ, માહે ૮ લાખ, બ્રણ દેવલેકે ચાર લાખ, લાંતકે ૫૦ હજાર, મહાશુકે ૪૦ હજાર, સહસારે ૬ હજાર, આનત પ્રાણત એ બે દેવલોકનાં મળી ચાર સ, આરણ અય્યત એ બે દેવકનાં મળી ત્રણસો, પહેલી (હેડલી) ત્રણ પ્રવેયકનાં એક અગીયાર, વચલી ત્રણ પ્રવેચકનાં એક સાત, ઉપરલી ત્રણ પ્રવેયકનાં એકસે, અને ઉપર પાંચ અનુત્તરનાં પાંચ વિમાને છે. ઉર્વલોકમાં વિમાનની સંખ્યા તથા મધ્યમાં ઈંદ્રક
વિમાનોની સંખ્યા. ચુલસીઇ લખ સત્તાણવઈ, સહસ્સા વિમા તેવીસ સવગ્ર–મુ લાગંમિ, ઈંદયા બિસટિ પહેરેસ. ૮૯. ચુલસીઈ લખ ચોરાશી | સદ્વર્ગ-સર્વ સંખ્યા લાખ
ઉલેગમ-ઉદ્ધ લેકમાં. સત્તાણુવઈ સહસ્સા-કચ્છ ઈદયા-ઈદ્રક વિમાન. હજાર.
બિસ-બાસઠ. વિમાણ–વિમાનની. પયરે સુ-પ્રતરને વિષે. તેવીસતેવીશ.
શબ્દાર્થ ચોરાશી લાખ સત્તાણું હજાર ને ત્રેવીશ વિમાનની સર્વ સંખ્યા ઉદ્ઘલેકમાં છે. બાસઠ પ્રતરને વિષે બાસઠ ઇંદ્રક વિમાન છે.
વિવેચન–ઈંદ્રક વિમાન પંક્તિ અને પ્રતરના મધ્ય ભાગમાં હોય છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
૮૯
પ્રતરે પ્રતરે દરેક દિશામાં પકિતગત વિમાનની
સંખ્યા.
ચઉ સિચઉ પતીએ ખાસત્િ વિમાણિયા પઢમ પયરે ઉવરિ ઇક્ક હીણા, અણુત્તરે જાવ ઇિ
૯૦.
ચઉદિસિ–ચારે દિશાએ. ચ પતીઓ-ચાર ૫ક્તિએ. ખાડિ–બાસઠે. વિઞાણિયા–વિમાનની. પદ્મમ પયરે-પહેલા પ્રત
રને વિષે.
ઉરિ–ઉપર.
ઇકિક હીણા–એક એક
આછું. અણુત્તરે-અનુત્તરને વિષે.
જાવયાવત્.
ઇ િએકેક.
શબ્દાર્થ --પહેલા પ્રતરને વિષે ચારે દિશાએ ચાર પક્તિએ બાસઠ વિમાનની છે, ઉપરના પ્રતરને વિષે એક એક આછું વિમાન છે. યાવત્ અનુત્તરને વિષે એકેક વિમાન ચારે દિશામાં છે.
વિવેચન—પહેલા પ્રતરના મધ્ય ભાગે ઉઠુ નામના ઇંદ્રક વિમાનની ચારે દિશાએ ખાસઠે માસઠ વિમાનની ચાર પક્તિ છે, ઉપરના દરેક પ્રતરામાં એકેક ઓછા વિમાનની પક્તિ છે. જેમકે:-બીજા પ્રતરે ૬૧ વિમાનની પક્તિ. એમ પ્રતરે પ્રતરે પક્તિમાંથી એકેક વિમાન ઘટાડતાં સર્વો સિદ્ધ નામના ખાસઠમા પ્રતરની ચારે દિશાએ એકેક વિમાનની પક્તિ ધ્રુવદ્વીપ ઉપર છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
પંક્તિને વિષે ત્રિબુણ આદિ વિમાન ક્રમ. ઈદય વિઠ્ઠા પંતી, તે કમસે તંસ ચઉરંસા વટ્ટા વિવિહા પુષ્કવકિન્ના, તયંતરે મુત્ત પુશ્વ-દસિં. ૯૧ ઈદય-ઇંદ્રક વિમાન. વા-વાટલાં. વટ્ટા-વાટલાં. ગળ. વિવિહા-જુદા જુદા. પંતીસુ-પક્તિઓને વિષે. પુવકિન્ના-પુષ્પાવકીર્ણ. તે-તે પછી.
તયંતરે–તેના આંતરામાં. કમસે-અનુક્રમે.
મુન્ત-મૂકીને. તસ-ત્રિખુણ.
પુથ્વદસિં-પૂર્વ દિશાને. ચરિંસા-ખુણાં. | શબ્દાર્થ –પંક્તિઓને વિષે ઇંદ્રક વિમાન ગોળ છે. તે પછી અનુક્રમે ત્રિખણ, ચેખુણ અને વાટલાં વિમાન છે. તે (પંક્તિઓ)ના આંતરામાં પૂર્વ દિશાને મૂકીને બાકીની (ત્રણ) દિશામાં જુદા જુદા આકારવાળાં પુષ્પાવકીર્ણ વિમાને હાય છે.
વિવેચન-દરેક પંક્તિઓના મધ્ય ભાગે ઇંદ્રક વિમાન Lળ હોય છે, તે પછી અનુક્રમે વખણું, ચેખુણે અને વાટલું વિમાન જ્યાં સુધી પાક્તિગત વિમાનની સંખ્યા હોય, ત્યાં સુધી વારંવાર કહેવું. પુપની માફક છૂટાં છૂટાં વિખરાએલાં તે પુષ્પાવકીર્ણ વિમાન નંદાવર્ત સ્વસ્તિક વિગેરે આકાર વાળાં હોય છે. તે પુપાવકીર્ણ વિમાને તે પંક્તિગત વિમાનના આંતરામાં પૂર્વ દિશા મૂકીને બાકીની ત્રણ દિશાએ અને વિદિશાઓમાં પણ હોય છે.
મધ્યના ઇંદ્રક વિમાનની ચારે દિશામાં ત્રણ ત્રણ
Page #119
--------------------------------------------------------------------------
________________
વિમાન બતાવેલાં છે, પણ દરેક દિશાએ બાસઠ બાસઠ વિમાન સમજવાં.
ઉત્તર
ગળ 0
ચો.
ત્રિ. A
૨
ઇંદ્રક
• D
0
ગે.
ચે.
ત્રિ.
: *
વિમાન
ત્રિ છે. ] ગે. 0
દક્ષિણ
પહેલા પ્રતરના ઈદ્રક વિમાનની ચારે દિશાએ પંક્તિગત
૬૨ વિમાન ક્યા ક્યા સ્થાનકે છે? તે કહે છે. એગં દેવ-દીવે, હવે ય નાગદહીસું બેધ, ચરારિ જખ-દી, ભૂય-સમુદ્સુ અવ. ૬ર.
Page #120
--------------------------------------------------------------------------
________________
R
સેલસ સય ભૂરમણે, દીવેસુ પટ્ટિયા ય સુરભવણા. ઇગતીસ' ચ વિમાણા, સયંભૂરમણે સમુદ્દે ય.
૩.
એગ–એક (વિમાન.) ધ્રુવ દીવે-દેવ દ્વીપ ઉપર. દુવે-એ ( વિમાન. ) નાગાદહીસુ-નાગ સમુદ્ર
અવ-આઠ જ (વિમાન.) સાલસ-સેાળ (વિમાન.) સયભરમણે—સ્વયંભૂરમણુ. દીવેસુ-દ્વીપ ઉપર. પયા રહેલાં છે.
ઉપર.
સુરભવણા—દેવ વિમાને. ઇગતીસ –એકત્રીશ.
એધવે જાણવાં. ચત્તારિ-ચાર (વિમાન જખ્ખદીવે-યક્ષ દ્વીપ ઉપર.
વિમાણા-વિમાના સય ભૂરમણે–સ્વયં ભૂરમણુ સમુદ્-સમૃદ્ર ઉપર. શબ્દા—એક વિમાન દેવ દ્વીપ ઉપર, એ વિમાન નાગ સમુદ્ર ઉપર જાણવાં. ચાર વિમાન ચક્ષ દ્વીપ ઉપર, આઠે જ વિમાન ભૂત સમુદ્ર ઉપર, સેાળ વિમાન રય ભૂરમણ દ્વીપ ઉપર અને એકત્રીશ દેવવિમાન સ્વયંભૂરમણુ સમુદ્ર ઉપર રહેલાં છે.
વિવેચન—ઉપર કહેલાં આવલિકા(પક્તિ)ગત વિમાના સર્વ' (૧+૨+૪+૮+૧૬+૩૧) મેળવતાં ૬ર થાય છે, તે વિમાન પ્રથમ પ્રતરના ઉડ્ડ નામના ઈંદ્રક વિમાનની ચારે દિશાએ છે, તે પછી ઉપરના દરેક પ્રતરના છેડેથી પંક્તિગત વિમાન ઘટાડીએ તેા બાસઠમા પ્રતરે ઇંદ્રક વિમાનની ચારે દિશાએ દેવ દ્વીપ ઉપર એકેક ત્રિપુણું વિમાન આવે. વાટલાં વિમાન વલયાકારે, ત્રિખુણાં વિમાન સિ ંઘેાડાના આકારે અને ચેખુણાં વિમાન નાટકના અખાડાના આકારે હાય છે.
સૂર્ય સમુ સુ-ભૂત સમુદ્ર
ઉપર.
+ અનુક્રમે ત્રિપુણું ચાખુણુ અને વાટલું વિમાન છે, એ રીતે દુર વિમાના સુધી કહેવું.
Page #121
--------------------------------------------------------------------------
________________
ઉપરના દરેક પ્રતરામાં વાટલાદિ વિમાનાની સમદ્રેણિ દેખાડે છે.
વ' વટ્ટસ્તુવર, તસ ત ́સસ્સ ઉવરિમ હાઇ, ચરસે ચરસ, ઉર્દૂ તુ વિમાણુ સેઢીએ.
વટ્ટ–વાટલું વિમાન.
ચઉર સે–ચાખુણા ઉપર. ચામુણ્
ચઉર્સ ઉ –ઉર્ધ્વ, ઉપર. તુ–વળી. વિસાણુ–વિમાનની. સેઢીઓ–શ્રેણિ,પતિએ.
વટ્ટમ્સ–વાટલાની.
ઉરિ–ઉપર.
તસ-ત્રિપુણું. ત સસ્સ–ત્રિખુણાની. ઉરિસ–ઉપર
હાઇ–હાય છે.
[] 4 [] ત
૩
શબ્દા—વાટલા વિમાનની ઉપર વાટલું વિમાન હાય છે. ત્રિપુણા વિમાનની ઉપર ત્રિમુણુ વિમાન હૈાય છે. ચાખુણા ઉપર ચાખુણું વિમાન હાય છે. એમ ઉપર વળી વિમાનની પકિતઓ છે. ઉર્ધ્વ લેાકે એક દિશામાં શ્રેણિગતવિમાનાની સ્થાપના,
ব
ઇંદ્રક
છઠ્ઠા પ્રતરનું ઇંદ્રક વિમાન,
પાંચમા ""
""
ચાથા
O ત્રીજા
ખીજા
4 0 પહેલા
99
""
""
"7
""
,,
૪
""
36
,,
99
99
99
Page #122
--------------------------------------------------------------------------
________________
જે કે પહેલે પ્રતરે એક દિશાની શ્રેણિના વિમાને કરે છે, પણ સમજવા માટે ઇંદ્રક વિમન પછી છે વિમાની સ્થાપના કરી છે.
વાટલાદિક વિમાનોનાં દ્વાર. સવે વરુ-વિમાણા, એગ-દુવારા હવન્તિ નાયવા, તિકિન્ન ય સંસ વિમાણે, ચત્તારિય હતિ ચઉરસે ૯૫ સવે-સર્વે.
તંસ વિમાણે-ત્રિપુણા વિવટ્ટ વિમાણુ-વાટલાં વિમાને ! માનને વિષે. એગ દુવારા-એક દ્વારવાળાં | ચત્તારિ-ચાર બારણું. હવન્તિ-હેાય છે.
હન્તિ-હાય છે. નાયવા-જાણવાં. તિનિ-ત્રણ બારણ.
ચરિસે-ખુણાને વિષે. શબ્દાર્થ–સર્વે વાટલાં વિમાને એક બારણુવાળાં હેય છે, એમ જાણવાં. વિખુણ વિમાનને વિષે ત્રણ બારણાં અને ખુણું વિમાનને વિષે ચાર બારણું હોય છે. આ કયા વિમાનને ગઢ અને કંયા વિમાનને વેદિકા
હેય, તે કહે છે. " પાગાર-પરિખિત્તા, વટ્ટવિમાણ હવતિ સલૅવિ ચઉસ વિમાણાણું, ચઉદિસિ વેઇયા હેઈ. ૬. પાગાર-પ્રાકાર, ગઢ, કેટ વડે. ચરસ-ખુણા. પરિખિત્તા-વીંટાયેલા. | વિમાણુણુંવમાનની વટ્ટવિભાણ-વાટલાં વિમાને. ચઉદિસિં–ચારે દિશાએ. હવન્તિ-હેાય છે. વેઈચા-વેદિકા, સાદે કેટ. સવે વિ-સર્વે, પણ. | હાઈ–ાય છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
શબ્દાર્થ–સ વાટલાં વિમાને ગઢ (કાંગરાવાળા કેટ) વડે વીટાએલાં હોય છે. પણ ચાખુણે વિમાની ચારે દિશાએ વેદિકા (સાદ કોટ અથવા કાંગરાં વિનાને કેટ) હોય છે. . . એક દરવાજા વાળા ગેળ વિમાનની ફરતા ગઢ.
દરવાજો
[, ગેળ વિમાન
ચાર દરવાજાવાળા ચોખંડા વિમાનની ફરતી વેદિકા
વેદિકા દરવાજે વેદિકા ,
. દરવાજે
ચખંડ વિમાન
દરવાજે
વેદિકા
દરવાજો
વેદિકા
Page #124
--------------------------------------------------------------------------
________________
ત્રનુણાં વિમાનને કઈ બાજુ ગઢ અને કઈ
બાજુએ વેદિકા હોય તે કહે છે. જ વટ્ટ વિભાણા, તો તસસ્સ વેઇયા હાઈ પાગારે બેધ, અવરોસેસું તુ પાસેતુ. જો-જે દિશાએ. | | પાગાર-ગઢ. વટ્ટવિમાણુ-વાટલું વિમાન. | બધો -જાણો. તરો–તે દિશાએ
અવસેમેસું–બાની. તસમ્સ-ત્રિબુણ વિમાનને. | તુ-વળી વેઈયા–વેદિકા
પાસે સુ-બ ને વિષે. હેઇન્હાય છે. | શબ્દાર્થ જે દિશાએ વાટલું વિમાન હોય છે, તે દિશાએ ત્રિપુણું વિમાનને વેદિકા હોય છે. બાકીની બાજુને વિષે વળી ગઢ જાણ.
વિવેચન-ત્રિખુણીયા વિમાનની જે દિશાએ વાટલું વિમાન હોય છે તે દિશાએ ક ગરા વિનાને કેટ હોય છે અને બાકીની બંને બાજુએ કાંગરાવાળે કેટ હેાય છે. ૧. ઉર્ધ્વ લેકમાં વિમાનની સંખ્યા તથા ઈંદ્રક વિમાને
કેટલાં? પુપાવકીર્ણ વિમાનને આકાર અને તે કયાં હેય? તે કહે પહેલા તેરમા અને પચીશમા પ્રતરનાં પંક્તિગત વિમાને કયા દ્વોપ અને સમુદ્ર ઉપર કેટલાં આવ્યાં છે?
તે કહે. ૩. ગોળ ત્રિખણ અને ખુણા વિમાનને દરવાજા કેટલા?
ગઢ અને વેદિકા કોને કહે? તથા ત્રિખુણા વિમાનની ત્રણે બાજુએ શું હોય? તે કહો.
Page #125
--------------------------------------------------------------------------
________________
ત્રણ દરવાજાવાળા ત્રિખુણીયા વિમાનની સમજણ
બે બાજુ કાંગરાવાળો કોટ.
દરવાજો
દરવાજે
દરવાજે
એક બાજુ વેદિકા. પંકિતગત વિમાને તથા પુષ્પાવકીર્ણ
વિમાનનું અંતર. આવલિય–વિમાણાણું, અંતરે નિયમસે અસંખિજ્જ સંખિજ્જ-મસંખિન્ન, ભણિયં પુફાવકિન્નાણું ૯૮. આવલિય-પંકિતગત. [ સંખિજ–સંખ્યાત. વિમાણુણું-વિમાનું.
અખિજજ-અસંખ્યાત. અંતરં–આંતરું. નિયમ-નિશ્ચયથી.
ભણિય–કહ્યું છે. અસંખિજ–અસંખ્યાત | પૃષ્ફવકિસાણું-પુષ્પાવકીર્ણ જન.
વિમાનનું. શબ્દાર્થ–પંકિતગત વિમાનનું આંતરું નિશ્ચયથી અસંખ્યાત જન છે અને પુષ્પાવકીર્ણ વિમાનાનું આંતરું સંખ્યાતા અથવા અસંખ્યાતા એજનનું કહેવું છે.
૭.
Page #126
--------------------------------------------------------------------------
________________
વિવેચન—પૂર્વદિશ મૂકીને બાકીની ત્રણ દિશામાં
અને વિદિશામાં પુષ્પાવકીણુ વિમાન છે તેમનું પરસ્પર અંતર કેટલાએક વિમાનામાં સખ્યાતા યેાજનનુ અને કેટલાએક વિમાનામાં અસંખ્યાતા ચેાજનનું છે.
વિમાનાનું રમણીકપણું.
અચ્ચત-સુરદ્ધિ ગંધા, ફાસે નવણીય–મય સુહફાસા નિષ્ણુન્તેયા રમ્મા, સયં પડા તે વિરાયંતિ.
૯૯.
અચ્ચત—અત્યંત સુરહિંગધા-સુગધવાળાં. કાસે-સ્પર્શીમાં. નવણીય–માખણની જેમ. સય-કામળ. સુહાસા-સુખકારી સ્પ શ વાળાં.
નિચ-નિત્ય.
ઉજ્જયા-ઉદ્યોતવાળાં.
રમ્મા-રમણીક, મનાહર. સય પહા-પેાતાની પ્રભાથી.
તે-તે વિમાના.
વિરાય તિ–શાભે છે.
શબ્દા —અત્યંત સુગંધવાળાં, સ્પર્ધા માં માખણુની જેમ કામળ અને સુખકારી સ્પવાળાં, નિર’તર ઉદ્યોતવાળાં રમણીક તે વિમાના પેાતાની પ્રભાથી શાલે છે.
કયા ઈંદ્રનાં કઈ દિશાનાં ૫ક્તિગત વિમાના જે દક્ષિણેણ ઇંદા, દાહ્રિણએ આવલી મુણેયવા, જે પણ ઉત્તર ઇંદા, ઉત્તર આવલી મુણે તેસ, ૧૦૦
Page #127
--------------------------------------------------------------------------
________________
દકિપણેણ-દક્ષિણ દિશાએ. | પુણ–વળી.
ઉત્તરદા-ઉત્તર દિશાના ઇદ્રો. ઇદા-ઇદ્રો.
ઉત્તર-ઉત્તર દિશાનાં. દાહિણુઓ-દક્ષિણ દિશાની.
આવલી-આવલી, પંક્તિ. આવલી-આવલિકા-તવિમાને સુણે-માનવાં. જાણવાં. સુણેયવા-જાણવાં. | તેસિં–તેઓનાં. | શબ્દાર્થ–જે દક્ષિણ દિશાએ ઇકો (સધર્મ અને
સનકુમાર) છે, તેઓનાં દક્ષિણ દિશાની આવલિકાગત વિમાને જાણવાં. જે વળી ઉત્તર દિશાના ઈદ્રો (ઈશાન અને માહેદ્ર) છે. તેઓનાં ઉત્તર દિશામાં આવલિકાગત વિમાને જાણવાં. પુવૅણ પછિમેણ ય, સામન્ના આવલી મુPયવા,
જે પુણ વટ્ટ વિમાણ, મારઝલ્લા દાહિણલાણું. ૧૦૧. પુ ણ-પૂર્વ દિશાનાં. | જે-જે. પચ્છિમેણ-પશ્ચિમ દિશાનાં. | પુણ-વળી. સામના–સામાન્યથી. વવિમાણ-વાટલાં વિમાને. આવલી–પંકિતગત વિમાને. | જિલ્લા-મધ્યનાં. મુણેયવા-માનવા, જાણવાં. | દાહિદ્વાણું-દક્ષિણ વાળાનાં.
શબ્દાર્થપૂર્વ અને પશ્ચિમ દિશામાં આવલિકાગત વિમાને સામાન્યથી (બંનેનાં) જાણવાં. જે વળી મધ્યમાં વાટલાં વિમાને છે, તે દક્ષિણ દિશાના ઇંદ્રોનાં જાણવાં.
વિવેચન--પૂર્વ અને પશ્ચિમ દિશામાં આવલિકાગત (ત્રિપુણ અને ખુણા) વિમાન સધર્મ અને ઈશાન ઇંદ્રનાં સરખાં જાણવાં. અને જે વળી પૂર્વ અને પશ્ચિમ દિશાનાં આવલિકાગત વાટલાં વિમાને છે, તે દક્ષિણ દિશાના ઈંદ્ર ( સાધર્મ કે સનસ્કુમાર ) નાં જાણવાં.
Page #128
--------------------------------------------------------------------------
________________
પુવૅણ પ૭િમે ય, જે વા તેવિ દાહિણિલસ્સતંસ ચરંસગા પુણ, સામા હન્તિ દુહુ પિ. ૧૨ પુણ-પૂર્વ દિશામાં. ( તંત્રિખૂણું. પાચ્છમણ-પશ્ચિમ દિશામાં. | ચઉરંસગા-ચેખુણું. જેવટ્ટા-જે વાટલાં.
પુણ-વળી. તે વિ-તે પણ.
સામના-સામાન્યથી. દાહિણિલસ-દક્ષિણ હન્તિ -હોય છે, છે.
દિશાના. | દુહંપિ-બંને (ઇદ્રોનાં પણ.
શબ્દાર્થપૂર્વ અને પશ્ચિમ દિશામાં જે વાટલાં વિમાને છે તે પણ દક્ષિણ દિશાના ઇડનાં જાણવાં. ત્રિપુણ અને ખુણાં વિમાને વળી સામાન્યથી (અર્ધ અર્ધ ) બને દિશાના ઇદ્રોનાં પણ હોય છે. દરેક દેવલોકે શ્રેણિનાં વિમાનની સંખ્યા
જાણવાને ઉપાય. પઢમંતિમ પરાવલિ, વિમાણુ મુહ ભૂમિ તમ્સમાસદ્ધ પયર ગુણ-મિલ્કપે, સવગું પુપુકિલ્સિયરે૧૦૩ ૫૮મ-પહેલા.
અદ્ધ-અધ. અંતિમ-છેલ્લા.
પયર ગુણુ-પ્રતિરે ગુણતાં. પથરાવલિ-પ્રતરનાં પંક્તિગત. ઈદ્ર કપે-વાંછિત દેવલોકે. વિમાણ-વિમાનો.
સવ્યગ્ન-સર્વ સંખ્યા. મુહ-મુખ.
પુષ્કકિન્ન-પુષ્પાવકીર્ણ ભૂમિ-ભૂમિ.
ઇયરે–બાકીનાં. તસમાસ–તેને સરવાળે કરીને
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧
શબ્દા—પહેલા અને છેલ્લા પ્રતરનાં પક્તિગત વિમાનાને અનુક્રમે સુખ અને ભૂમિ કહીએ, તેના સરવાળા કરીને અધ કરીએ, પછી વાંછિત દેવલાકના પ્રતરે ગુણતાં સ (પંકિતગત વિમાનાની ) સંખ્યા આવે, અને બાકીનાં પુષ્પાવકીણું વિમાન જાણવાં.
વિવેચન- જેમકે સાધમ અને ઈશાનના પહેલા પ્રતરની એકેક દિશાએ ૬૨ વિમાનની પંક્તિ છે, તા ચાર દિશાનાં ૬૨૪૪૨૪૮ વિમાના થાય, તેની સાથે મધ્યભાગનું એક ઇંદ્રક વિમાન મેળવતાં ૨૪૯ વિમાના થાય, તે સુખ કહેવાય. તથા તેના તેરમા પ્રતરની એકેક દિશાએ ૫૦ વિમાનની ૫ક્તિ છે તે ચાર દિશાનાં ૫૦x૪=૨૦૦ વિમાના થાય, તેની સાથે મધ્યભાગનું એક ઈંદ્રક વિમાન મેળવતાં ૨૦૧ વિમાના થાય તેને ભૂમિ કહીએ. તે મુખ વિમાન ૨૪૯ અને ભૂમિ વિમાન ૨૦૧ના સરવાળેા કરીએ તા ૪૫૦ વિમાના થાય, તેનું મ કરતાં ૨૨૫ વિમાના થાય, તે એ દેવલાકના મળીને તેર પ્રતર છેતેથી ૨૨૫ ને તેરે ગુણુતાં ૨૯૨૫ આવલિકાગત વિમાના થાય. તથા સાધર્મેન્દ્રનાં ૩૨ લાખ અને ઈશાનનાં ૨૮ લાખ મળી ૬૦ લાખ વિમાના છે, તેમાંથી ૨૯૨૫ શ્રેણિનાં વિમાના ખાદ કરતાં આકી રહેલાં પ૯,૯૭,૦૭૫ પુષ્પાવકી વિમાન જાણવાં.
૧. પક્તિગત વિમાતા અને પુષ્પાવકી વિમાનનું અંતર કેટલું? સાયમેન્દ્રનાં વાટલાં વિમાનેા કઇ દિશાનાં હાય તથા ત્રિખુણાં અને ચેખુણાં વિમાનામાં અર્ધાચ્ય ભાગ ' દિશામાં છે. તે કહે.
Page #130
--------------------------------------------------------------------------
________________
ઉદ્ઘલોકના દરેક દેવલેકે શ્રેણિગત વિમાનની સંખ્યા લાવવા માટે ઉપાય.
નામ
|
મુખ ભૂમિ| સમાસ અર્ધ પ્રતર શ્રેણીનાં પુષ્પાવકીર્ણ
વિમાન
પહેલો
સર્વ
૬
8
૧૦૨
સૌધર્મ-ઇશાન સનકુમાર-માહેંદ્ર બ્રહ્મ દેવલોક લાંતક મહાશુક્ર સહસ્ત્રાર આનત, પ્રાણત. આરણ, અયુત, પહેલી ત્રિક બીજી ત્રિક ત્રીજી ત્રિક
૨૨૧૯ ૧૮૧૫
૨૪૯ ૨૦૧ ૪૫૦૪૦=૨૨૫x૧૩=૨૯૨૫ ૧૯૯૭૦૭૫ ૬૦ લાખ ૧૯૭ ૧૫૩) ૩૫૦૪૦ = ૭૫૪૧૨=૨૧૦૦ ૧૯૯૭૯૦૦ ૨૦ લાખ
૧૪૯ ૧૨૯ | ૨૭૮૪૦૫=૧૩૯૪૬=૮૩૪ ૩૯૯૧૬ ૬ | ૪ લાખ ૩૧૨૭ ૧૨૫ ૧૦૯ ૨૩૪૪૮=૧૭૪૫=૫૮૫ ૨૯૪૧૫ ૫૦ હજાર ૨૬૨૩ ૧૦૫ ૧૯૮૪૦=૯૯૪ ૪=૩૯૬ ૩૯૬ ૦૪ ૪૦ હજાર
૭૭. | ૧૬૬૪ =૮૩*૪=૩ ૩૨
૫૬૬૮ ૬ હજાર ૧૩૪૪ ગી=૬૭*૪=૩૬૮
૧૩૨ ૧૪૧૧ / ૧૦૨૪૦ ૫૧૪૪૩૨૦૪
૩૦૦ : | ૭૪૪૦૧=૩૭૪૩=૧૧૧
૧૧૧ ૫૦૪૦=૨૫૪૩૭૫
૧૦૭ ૨૬૪૦=૧૩૪૩૦૩૯
૧૦૦
A A A 2 2 8 8 8 8
નથી.
પા
૪ ૨
૧૭
અનુત્તર,
૧ =
પ
નથી |
૫
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૦૩
દેવલાકના દરેક પ્રતરનાં પતિગત વાટલાદિક વિમાનાની સંખ્યા કરવાના ઉપાય. ઇંગક્રિસિ-પતિ વિમાણા, તિવિભત્તા તંસ ચઉર’સા વટ્ટા, તસેસુ સેસ–મેગં, ખિવ સેસ દુગસ્સ ઇ±િ, ૧૦૪. તસેસુ ચર સેસ ય, તે રાસિ તિગપિ ચગુણુ કા વટ્ટેસ ઇંય ખિવ, પયર ધણ મીલિય કમ્પે. ૧૦૫.
*દિસિ–એક દિશાનાં. પતિ વિમાણા-પંકિતગત વિમાનાને.
તિ વિભત્તા–ત્રણે ભાગતાં.
તસ-ત્રિભુાં.
ચર્’સા-ચામુણાં. વટ્ટાવાટલાં.
તસેસુ-ત્રિખુણામાં.
સેસ–બાકી રહેલ.
એગ-એકને.
ભિવ–નાંખા.
સેસ દુગસ્સ-ખાકી રહેલ
એમાંના. મુકિ એકેકને.
તસેસુ-ત્રિખુણામાં ચઉર સેસુ–ચાખુણામાં. તાતે પછી.
રાસતિગપિ–ત્રણે રાશિને
પણ.
ચગુણ–ચારણા.
કાઉ–કરીને.
વઢેસુ-વાડલામાં.
ધૃદય-ઇંદ્રક વિમાનને. ખિવ-નાખીએ.
પયર-પ્રતરનાં. ધણુ–વિમાનાની સંખ્યા. મીલિય–મેળવતાં. કલ્પે દેવલાકને વિષે.
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૦૪ થયદાથે એક દિશાનાં પંકિતગત વિમાનેને ત્રણે ભાગતાં વિખણાં ચેખુણ અને વાટલાં વિમાન આવે, બાકી રહેલ એકને ત્રિખૂણામાં નાંખો અને બાકી રહેલ બેમાંના એકેકને વિખુણા અને ખુણામાં નાખે. તે પછી ત્રણે રાશિને પણ ચારગુણ કરીને વાટલા વિમાનમાં ઇંદ્રક વિમાનને નાંખીને (ત્રણ રાશિને) મેળવતાં દેવલોકને વિષે પ્રતરનાં (આવલિકા ગત) વિમાનની સંખ્યા થાય.
વિવેચન–જેમકે –સૈધર્મ અને ઇશાન દેવલોકના પહેલા પ્રતરે એક દિશાએ દર વિમાન છે તેને ત્રણ ભાગીએ, તો ૨૦ વિખુણા ૨૦ ખુણ અને ર૦ વાટલાં વિમાન આવે, બાકી બે વધે તેમાંથી એક વિખુણામાં અને એક ચેખુણામાં નાખતાં ૨૧ ત્રિખૂણાં ૨૧ ખુણાં અને ૨૦ વાટલાં વિમાન થાય. તેને ચારે ગુણતાં ૮૪ ત્રિખુણાં, ૮૪ ખુણાં, અને ૮૦ વાટલાં. તે વાટલાં વિમાનમાં ૧ ઇંદ્રક વિમાન નાખતાં ૮૧ વાટલાં વિમાન થાય છે. બીજા પ્રતરે એક દિશાએ ૬૧ વિમાન તેને ત્રણે ભાગતાં ૨૦ ત્રિબુણાં, ૨૦ ખુણ અને ૨૦ વાટલાં આવે, બાકી ન વધે તે ત્રિખુણામાં નાંખતાં ૨૧ વિખુણાં, ૨૦ ખુણ અને ૨૦ વાટલાં વિમાન થાય. તે ત્રણે રાશિને ચારે ગુણતાં ૮૪ ત્રિબુણા, ૮૦ ખુણ અને ૮૦[વાટલાં. તે વાટલાં વિમાનમાં ૧ ઇંદ્રક વિમાન નાખતાં ૮૧ વાટલાં. એવી રીતે સર્વ પ્રતોને વિષે વિખણાં ખુણ અને વાટલાં વિમાનની સંખ્યા વિચારવી.
Page #133
--------------------------------------------------------------------------
________________
દેવલોકના દરેક પ્રતરનાં પણિત વિમાનની સંખ્યા. વક પ્રતર વિખણખણ ગાળ ! હા રાખ્યા
જ
એ
८४
૨૪૮ ૨૪૪ ૨૪૦
છે
૮૦
M
૨૩૬
M
૨૩૨ ૨૨૮ ૨૨૪ ૨૨૦
6
કરે
૨૧૨ ૨૦૮ ૨૦૪ ૨૦૦
૬૮
૬૪ ६४
જ
જ
બ્રહ્મ દેવલોકના પ્રતર હે સનમાર અને માહેદ્રના પ્રતર. ૧૨ સિંધર્મ અને ઇશાન દેવલોકના પ્રતર ૧૩.
૬
૦
૧૯૨ ૧૮૮ ૧૮૪ ૧૮૦ ૧૭૬ ૧૭ર ૧૬૮ ૧૬૪ ૧૬૦
પર
૧૫૬
૪૮
૪૮ ૪૮
૪૮ ૪૮ ४४
૪૮ ૪૮ ૪૮ ૪૪ ४४
૧૫ર ૧૪૮ ૧૪૪ ૧૪૦ ૧૩૬ ૧ર ૧૨૮
૪૮
૪૪
XX
XX
૪૦
Page #134
--------------------------------------------------------------------------
________________
આરણ
IS
-Prince
સહસાર
અનુત્તર
મહાશુક્ર | લાંતક દેવલોક
પરવા
રૈવેયક ત્રીછત્રિક/બીછત્રિક પહેલીત્રિક
કત
જન | સહસ્સાર | મહામ
p Frozete
પ્રાણત
૦ • -. ..
|
૧
છે
?
e - ૮ + ૮ = છ & Jર છે PIR છ થ
K K K A 8 = 9 ૦ = KKR 8 8
8 8 8 8 થી
વિક પ્રતર ત્રિખુણાચાખુણ ગોળ | કુલ સંખ્યા
૧૨૪
* * * *
૧ ૨ ૩ ૪ કિ
= = = { {KAR
B
8
8 8 જ
૦ ૦ ૦ ૮ ૯ ૧
૨ ૨ ૨ ૨ ૨
૨
૨ ૨ ૨ ૨
૪
- ૧ ટ ક
હું
શક & R = 8
= = =
=
=
= = .
૧૦૪ ૧૦૮
૧૧૨
૧૧૬ ૧૨૦
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૦૭ સૈધર્મેદ્રનાં વાટલાં ત્રિખુણ અને ખુણ
વિમાનની સંખ્યા. સત્ત-સય સત્તાવીસા, ચત્તારિ–સયા ય હન્તિ ચઉનઉયા ચારિ ય છાસીયા, સોહમે હતિ વટ્ટાઇ૧૦૬. સત્તસય-સાતસે.
છાસીયા-છયાસી. સત્તાવીસા-સત્યાવીશ.
સેહમે-સૌધર્મ દેવકને ચત્તારિ સયા-ચારસો. હન્તિ-હેય છે.
વિષે. ચઉનયારાણું. હન્તિ-હેાય છે. ચારિ-ચાર સે. વટ્ટાઈ–વાટલાં આદિ. | શબ્દાર્થ –સૌધર્મ દેવલોકને વિષે વાટલાં આદિ અનુક્રમે સાતસો સત્યાવીશ ( વાટલાં ), ચાર ચારાણું (ત્રિખુણાં) અને ચારસો છયાસી (ચેખુણ ) પંક્તિગત વિમાને છે. ઈશાનેંદ્રનાં વાટલાં ત્રિખૂણાં અને ખુણાં
વિમાનોની સંખ્યા. એમેવ ય ઇસાણે, નવરં વટ્ટાણુ હોઈ નાણાં દો સંય અતીસા, સેસા જહ ચેવ સેહમ્મ. ૧૦૭ એમેવ–એ પ્રમાણેજ. દે સય-અસે. ઈસાણે-ઈશાન દેવલેકે. અતીસા-આડત્રીશ. નવર–એટલું વિશેષ. સેના–બાકીનાં. વલણ–વાટલાંનું.
જહ-જેમ. હાઈ–છે.
ચેવ-નિશે. નાણુ-ભિન્ન પણું.
હમે-સૌધર્મ દેવલોકમાં.
Page #136
--------------------------------------------------------------------------
________________
શબ્દાર્થ– એ પ્રમાણે જ (સાધર્મ દેવલોની માફક) ઈશાન દેવલેકમાં પંક્તિગત વિમાને છે. એટલું વિશેષ છે કે વાટલાં વિમાનનું જૂદાપણું છે, કારણ કે વાટલાં વિમાન બસેં ને આડત્રીશ છે. બાકીનાં (ત્રિખૂણાં ૪૯૪ અને
ખુણે ૪૮૬) જેમ સૌધર્મ દેવલેકમાં છે, તેમ નિચે છે. વિલેકનાં વિખુણા આદિ વિમાનની સંખ્યા જાણવાનું યંત્ર.
ચો
શ્રેિણિી
દેવકનાં ,
| ત્રિ
ખુણે ખુણા
વાટલા વિ. પુષ્પાવકીર્ણ કુલ વિમાન
માને |
૦
ઇશાન
૦
૦ ૦ ૦ ૦ ૦
૦ ૦ ૦ ૦ ૦
૦ ૦ ૦ ૦ ૦
= ૦ ૦ ૦ ૦
૦ ૦ ૦ ૦
૦ ૦ ૦ *
૬
સિંધમ
૪ | ૪૮૬ ૭૨૭૧૭૦૭ ૩૧૯૮૨૯૩ ૩૨૦૦૦૦૦
૪૯૪ ૪૮૬ ૨૩૮ ૧૨૧૮ ર૭૯૮૭૮૨ ૨૮૦૦૦૦૦ સનકુમાર ૩૫૬ ૩૪૮ પર૨ ૧૨૨૬ ૧૧૯૮૪૭૪ ૧૨૦૦૦૦૦ માહેંદ્ર ૩૫૬ ૩૪૮ ૧૭૦ ૮૭ ૭૬૯૧૨૬ ૮૦૦૦૦૦ બ્રહ્મ દેવક
૨૮૪ ૨૭૬ ૨૭૪ ૮૩૪ ૩૯૯૧૬૬ ૪૦૦૦૦૦ લાંતક
૪૯૪૧૫ ૫૦૦૦૦ મહાશુક્ર
૩૯૬૦૪ ४०००० સહસ્ત્રાર
૫૬૬૮ આનત, પ્રાકૃત ૯૨ ૮૮ ૨૬૮ ૧૩૨ આરણ, અયુત ૭૨
૩૦૦ પહેલી ઝવેયક [ ૪૦
નથી ૧૧૧ બીજીગૈવેયક
૩૨ ૧૦૭ ત્રીજીગૈવેયક
૧૦૦ અનુત્તર
નથી વિખુણાદિની ૨૬૮૮૨૬૦૨૫૮૨ ૭૮૭૪ ૮૪૮૯૧૪૯ ૮૪૯૭૦૨૩ કુલ સંખ્યા
૪૦૦
૦ ૦
૨૮
૬૧
૧ બ્રહ્મદેવલોક અને આરણ અય્યતની મુખ, ભૂમિ, પુષ્પાવકીર્ણ અને કુલ વિમાન કેટલાં? તથા તેમના દરેક પ્રતરનાં ત્રિખુણાં
ખુણ અને ગળ પંક્તિગત વિમાનની સંખ્યા કહે.
Page #137
--------------------------------------------------------------------------
________________
- ૧૦૯ ૧. તઆક્તનું સ્વરૂપ છે આ જબૂદ્વીપથી તિર્થો અસંખ્યાતા દ્વીપ સમુદ્ર ઓળંગીએ તે વારે અણવર દ્વીપ આવે તે દ્વીપની વેદિકાના છેડાથી ૪૨ હજાર યોજન અરૂણવર સમુદ્રમાં જઈએ, ત્યાં પાણીના ઉપરના તલીયાથી ઉચે અષ્કાયમય મહા અંધકારરૂપ તમસ્કાય નીકળ્યો છે. તે ૧૭૨૧ જન સુધી ભીંત સરખે થઈને, તિ વિસ્તાર પામતે સૈધર્મ ઈશાન સનકુમાર અને માહેંદ્ર એ ચાર દેવલોકને આવરી, ઉચા બહ્ય દેવલાકે રિષ્ટ નામના ત્રીજા પ્રતરે જઇ રહ્યો. આ તમસ્કાય નીચે સરખી ભીતરૂપ વર્તલ આકારપણે, મધ્યમાં શરાવવાના આકારે અને ઉપર કુકડાના પાંજરાના આકારે છે. તે નીચે સંખ્યાતા જન ઉંચે અને વિસ્તારે છે, તે પછી વિસ્તારમાં અસંખ્યાતા જન પ્રમાણ છે. અહીંથી અસંખ્યાતમે સમુદ્ર તમસ્કાય ઉત્પન્ન થવાથી તે તમસ્કાયની પરિધિ અસંખ્યાત જનની જાણવી. આગમને જાણનાર ગીતાથે તમસ્કાયના મહત્વને આ પ્રમાણે કહે છે. કેઈક મહદ્ધિક દેવ ત્રણ ચપટી વગાડીએ, તેટલા વખતમાં જબૂદ્વીપને એકવીશ વાર પ્રદક્ષિણા કરીને આવે, તેજ દેવ તેજ ગતિવડે છ માસ સુધી તમસ્કાયના સંખ્યાતા એજનના વિસ્તારને ઉલ્લંઘે, પરંતુ ઉપર રહેલ અસંખ્યાતા એજનના વિસ્તારને ઉલંઘે નહિ,
૧ બળવાન દેવના ભયથી નાસતા દેવને સંતાવા માટે આ અંધકારવાળી જગ્યા અત્યંત અનુકુલ છે, કારણ કે દેવતા અવધિ કે વિલંગ જ્ઞાનથી શોષવાને માટે ઉપયોગ મૂકે તેટલામાં તે ભય પામેલ દેવતા બીજે નાસી જાય.
Page #138
--------------------------------------------------------------------------
________________
:૧૧૦
બાહેર અને અંદરની કૃષ્ણરાજી અને લેાકાન્તિકનું સ્વરૂપ. પુવા—વરા છ લસા, તંસા પુણ્ દાહિત્તરા અજ્જ, અબ્લિન્તર ચરસા, સવા–વિ ય કહ્રાઇ.૧૦૮.
યુવ્વાવરા-પૂર્વ અને પુ- અસમાહેરની, બહારની.
શ્ચિમની.
અભિન્તર-અંદરની.
છલસા-છ ખુણાવાળી.
ત'સા–ત્રણ ખુણાવાળી. પુણ–વળી.
દાહિત્રુત્તરા-દક્ષિણ ઉત્તરની.
ચઉર'સા–ચાર ખુણાવાળી. સવ્વાવિ—સ પણ. અને કહરાઇઓ-કૃષ્ણરાજીએ.
શબ્દા—પૂર્વ અને પશ્ચિમ દિશાની બહારની કૃષ્ણરાજી છે ખુણાવાળી છે. દક્ષિણ અને ઉત્તર દિશાની મહેરની કૃષ્ણરાજી વળી ત્રણ ખુણાવાળી છે. અને અંદરની સર્વે પણ કૃષ્ણરાજીએ ચાર ખુણાવાળી છે.
વિવેચન—પાંચમા દેવલાકના ત્રીજા રિષ્ટ પ્રતરને વિષે રિષ્ટ નામના વિમાનની ચારે દિશાએ સચિત્ત અચિત્ત પૃથ્વીમય એ એ કૃષ્ણરાજી છે. તેમાં પૂર્વ અને પશ્ચિમની એ બે કૃષ્ણરાજી દક્ષિણ ઉત્તર દિશાએ લાંખી છે. તથા ઉત્તર અને દક્ષિણ દિશાની છે એ કૃષ્ણરાજી પૂર્વ પશ્ચિમ દિશાએ લાંખી છે. પૂર્વ દિશાની અભ્યતર કૃષ્ણરાજી દક્ષિણ દિશાની બાહેરની કૃષ્ણરાજીને સ્પર્શે, દક્ષિણ દિશાની અભ્ય તર કૃષ્ણરાજી પશ્ચિમ દિશાની બાહેરની કૃષ્ણરાજીને સ્પર્શે,
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૧
પશ્ચિમ દિશાની અત્યંતર કૃષ્ણરાજી ઉત્તર દિશાની બાહેરની કૃષ્ણરાજીને સ્પશે, ઉત્તર દિશાની અત્યંતરે કૃષ્ણરાજી પૂર્વ દિશાની બાહરની કૃષ્ણરાજને સ્પશે, એ રીતે નાટકના અખાડાના આકારે ચારે દિશાની આઠ કૃષ્ણરાજી છે. એ આઠે કૃષ્ણરાજી વિસ્તારમાં સંખ્યાતા જન તથા લંબાઈ અને પરિધિમાં અસંખ્યાતા હજાર જન છે. એ આઠે કૃષ્ણરાજીના આઠ આંતરાને વિષે ૧. અર્ચિ, ૨અગ્નિમાલી, ૩. વરેચન, ૪. પ્રશંકર, ૫. ચંદ્રાભ, ૬. સૂર્યાભ, ૭ શુકાભ, ૮. સુપ્રતિષ્ઠાભિ નામે ૮ વિમાને ઈશાન ખુણાથા અનુક્રમે છે, અને નવમું રિષ્ઠ નામે વિમાન કૃષ્ણરાજીના મધ્યભાગે છે. તે વિમાનમાં લેકાન્તિક દે રહે છે તેમનું આયુષ્ય ૮ સાગરોપમ છે. બ્રહ્મ દેવલોકના સમીપે વસે તેને
કાતિક કહીએ અથવા નવમા રિષ્ટ વિમાનના દેવે એકાવતારી જ હોવાથી લેક એટલે સંસાર. તેના અંતે થયા માટે
કાન્તિક. બાકીના ૮ વિમાનના દેવ એકાંતે એકાવનારી ન હોય. એ નવે વિમાનમાં અનુક્રમે રહેનારા લોકાતિક દેવેનાં નામ. ૧ સારસ્વત, ૨ આદિત્ય, ૩ વહિ, ૪ વરૂણ, ૫ ગય. ૬ તુષિત, ૭ અવ્યાબાધ, ૮ આગ્નેય, (મરૂત) અને ૯ રિઝ. તે દેવને પરિવાર–સારસ્વત અને આદિત્યના સાત દે અને સાત દેવને પરિવાર. વનિ અને વરૂણના ૧૪ દેવો અને ૧૪ હજાર દેવેના પરિવાર. ગાય અને તુષિતના સાત દે અને ૭ હજાર દેવેને પરિવાર. અવ્યાબાધ મરૂત અને રિષ્ટના ૯ દે અને નવસે દેને પરિવાર છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
પર વમાનિકના ૧૦ ઈદ્રોના સામાનિક અને આત્મરક્ષક, ચુલસી અસિઈ ભાવત્તરિ, સત્તરિ સટ્રી ય પન્ન ચત્તાલા, તુલ સુર તીસ વીસા,
દસ સહસ્સ આયરકખ ચઉગુણિયા. ૧૯ ચુલસી-૮૪ હજાર. ' | તુલ સુર–સામાનિક દે. અસિઈ–૮૦ હજાર. તીસ-૩૦ હજાર. બાવરિ૭૨ હજાર.
વીસા-૨૦ હજાર. સત્તા૨–૭૦ હજાર. સટી-૬૦ હજાર.
દસ સહસ્સ–૧૦ હજાર. પન્ન-૫૦ હજાર.
આયરફખ-આત્મરક્ષક. ચત્તાલા-૪૦ હજાર. | | ચઉગુણિયા-ચાર ગુણ.
શબ્દાર્થ–સાધર્મના સામાનિક દેવ ૮૪ હજાર, ઈશાનના ૮૦ હજાર, સનકુમારના ૭૨ હજાર, માહેંદ્રના ૭૦ હજાર, બ્રહ્મ દેવકના ૬૦ હજાર, લાંતકના ૫૦ હજાર, મહાશુકના ૪૦ હજાર, સહસારના ૩૦ હજાર, પ્રાણુતના ૨૦ હજાર અને અચુતના ૧૦ હજાર છે. તે સામાનિક દેવાથી તેમના આત્મરક્ષક દેવે ચાર
ગુણા છે.
વિવેચન–જેમકે સૈધર્મેદ્રના સામાનિક દેવે ૮૪ હજાર તેને ચારે ગુણએ એટલે ૩ લાખ ૩૬ હજાર આત્મરક્ષક દેવો છે. એવી રીતે દરેક વૈમાનિક ઇદ્રોના આત્મરક્ષક જાણવા.
૧ તમકાય, કૃષ્ણરાજી અને કાન્તિકનું સ્વરૂપ કહો.
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૧૩
આઠ કૃષ્ણરાજીની સ્થાપના.
ઉત્તર
ઇશાને.
N.
બાહ્ય
L]
અત્યંતર " |
અત્યંતર
બાહ્ય
પશ્ચિમ
.૧]
અત્યંતર
અત્યંતર
આa.
Vel hec
દક્ષિણ સૈધર્માદિ બાર દેવલોકના દેવોનાં ચિન્હો. કપેસ ય મિયા મહિસે, વરાહ સીહા ય છગલ સાલુરા, હય ગય ભુયંગ ખમ્મી, વસહા વિડિમાઈ ચિંધાઈ.૧૧૦,
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૧૪ કપેસુ-૧૨ દેવલોકમાં. હિય-ઘડે. મિય-મૃગ.
ગય-હાથી. મહિસ-પાડે.
ભુયંગ-સપે. વરાહ–ભુંડ.
ખગી–ગુંડે. સીહા–સિંહ.
વસહાબળદ. છગલ-બકરો, બેકડા. વિડિમાઈ–મૃગ વિશેષ. સાલૂરા-દેડકો.
ચિંધાઇ-ચિહે. શબ્દાર્થ દેવલોકનાં (અનુક્રમે) ચિન્હ ૧. મૃગ, ૨. પાડા, ૩. ભુંડ, ૪. સિંહ, ૫. બકર, . દેડકે, ૭. ઘોડે, ૮. હાથી, ૯. સર્પ, ૧૦. ગેડે, ૧૧. બળદ, અને ૧૨. મૃગવિશેષ છે.
વિવેચન-૧૨ દેવલેક માટેના સાધર્મ દેવલોકના દેવેને મૃગનું ચિન્હ, ઈશાન દેવલોકના દેવેને પાડાનું ચિન્હ, સનસ્કુમાર દેવલોકના દેવને ભુંડનું, માહે દેવલેકના દેવોને સિંહનું, બા દેવલોકના દેવેને બેકડાનું, લાંતક દેવલોકના દેવને દેડકાનું, મહાશુક દેવલોકના દેવને ઘડાનું, સહસ્ત્રાર દેવલોકના દેને હાથીનું, આનત દેવલેકના દેવેને સર્પનું, પ્રાણત દેવલોકના દેને ગેંડાનું, આરણ દેવકના દેવેને બળદનું અને અમ્રુત દેવલોકના દેવોને મૃગ વિશેષનું ચિન્હ હોય છે. આ ચિન્હ તેઓના મુગટમાં હોય છે. આ ચિન્હથી આ દેવતા અમુક દેવલોકને છે એમ ઓળખાય છે. ઉદ્ગલોકનાં વિમાને કેને આધારે રહ્યાં છે ? તે કહે છે. હસુ તિસુ તિસુ કપેલ્સ,
ઘણુદહિ ઘવાય તદુભયં ચ કમા, સુર–ભવણુ-પર્યાણું આગાસ પાયો ઉવરિ. ૧૧૧,
Page #143
--------------------------------------------------------------------------
________________
કુસુ–એ (દેવલાક)નાં. તિસુ-ત્રણ (દૈવલેાક)નાં, તિસુ-ત્રણ. કલ્પેસુ-દેવલાકનાં. ઘણુદ્ધિ-ધને દિષ.
પ
તદુભય-તે અને કમા-અનુક્રમે,
સુર ભવણ પઈકાણ વિ.
માનાના આધાર.
આગાસ આકાશના.
પયિા-રહ્યાં છે. ઉર્વાર–ઉપરનાં.
ઘણુવાય-ઘનવાત.
શબ્દા —એ ( સાધમ અને ઈશાન) દેવલાકનાં વિમાનાના આધાર ઘનાધિ છે. ત્રણ ( સનત્કુમાર, માડે અને બ્રહ્મ) દેવલેાકનાં વિમાનાના આધાર ઘનવાત છે. ત્રણ (લાંતક, મહાશુક્ર અને સહસ્રાર) દેવલેાકનાં વિમાનાના આધાર અનુક્રમે તે અને ( ઘનાષિ અને ઘનવાત ) છે. ઉપરનાં વિમાના આકાશના આધારે રહ્યાં છે.
વિવેચન—સાધમ અને ઈશાન દેવલેાકનાં વિમાને ઘનેાધિને આધારે રહેલાં છે. ઘનાદિધ એટલે જામેલું પાણી, તે સ્વભાવે હાલે ચાલે નહિ, તેમજ તેને આધારે રહેલાં વિમાન પણ નાશ પામે નહિ. સનત્કુમાર, માહે અને બ્રહ્મ દેવલાકનાં વિમાના ઘનવાત ( જામેલા વાયુ )ને આધારે રહેલાં છે. લાંતક મહાશુક્ર અને સહસ્રાર દેવલોકનાં વિમાને ઘના િ અને ઘનવાતને આધારે રહેલાં છે. ઉપરનાં આનતાદિ દેવલાકનાં વિમાના આકાશને આધારે રહેલાં છે.
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૧૬ વૈમાનિક દેવલોકે પૃથ્વીને પિંડ અને
વિમાનની ઉંચાઈ. સત્તાવીસ સમાઈ, પુઢવી-પિંડ વિમાણ-ઉચ્ચત્ત પંચ સયા કપ દુગે, પઢમે તો ય ઈઝિં. ૧૧૨ હાયઈ ૫ઢવાસુ સયં, વઈ ભવણેસુ દુ દુદુ કપેસ ચઉગે નવગે પણગે, તહેવ જાગુત્તરે સુ ભવે. ૧૧૩ ઈગવીસ સયા પુઢવી, વિમાણ-મિસ્કારસેવ ચ સયાઈ બત્તીસ જેયણ સયા, મિલિયા સવથ નાયવા, ૧૧૪. સત્તાવીસ સયાઈ સત્યા- | ભણે સુ-વિમાનમાં. વીશ સો.
દુદુ દુ કન્વેસુ-બે બે બે ઢવી પિંડે–પૃથ્વીને પિંડ દેવલેકને વિષે. વિમાણ-વિમાનનું, વિમાનની. | કાલિશા રહે) તિ
ચઉગે ચાર દેવલોકને વિષે. ઉચ્ચત-ઉચપણું, ઉંચાઈ.
નવગે-નવ પ્રવેયકને વિષે. પંચ સયા-પાંચસે.
પણગે-પાંચ. કશ્ય દુગે-બે દેવકને વિષે. પઢમે-પહેલા.
તહેવ-તેમજ. તરો–ત પછી.
જા-ચાવતું. ઈક્કિÉ સય-એકેક સો. અણુત્તરે સુ-અનુત્તરને વિષે. હાયહીન થાય છે. ભવે-થાય. પુતવાસુ-પૃથ્વી પિડમાંથી.
ઇગવીસ સયા-એકવીશ સે. વઈ વધે છે.
| ગુઢવી-પૃથ્વી પિંડ.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૧૭
વિમાણુ-વિમાન.
જેયણ–ચેજન. ઈસ્કારસેવ સયાજી–અગી- 1 મિલિયા–મેળવતાં. યાર સે.
સવથ-સર્વ ઠેકાણે. બત્તીસ સયા-બત્રીશ સે. નાયકવા-જાણવા. | શબ્દાર્થ–પહેલા બે દેવલેમાં પૃથ્વીપિંડ ૨૭૦૦
જન અને વિમાનની ઉંચાઈ ૫૦૦ એજન છે. તે પછી પૃથ્વી પિંડમાંથી એકેક સે જન હીન થાય છે અને વિમાનમાં એકેક સે જન વધે છે. બે દેવલેકે, બે દેવલેકે, બે દેવલેકે, ચાર દેવલોકે, નવ દૈવેયકે તેમજ યાવત્ પાંચ અનુત્તર સુધી કરતાં ૨૧૦૦ એજન પૃથ્વી પિંડ અને વિમાનની ઉંચાઈ ૧૧૦૦ એજન થાય છે. સર્વ ઠેકાણે મેળવતાં ૩૨૦૦ યોજન જાણવા.
- વિવેચન–પહેલા બે (સાધમ અને ઈશાન) દેવલોકમાં પૃથ્વી પિંડ સત્યાવીશ સો જન અને વિમાનની ઉંચાઈ પાંચસે જન છે. તે પછી પૃથ્વી પિંડમાંથી એકેક સે ચોજન હીન થાય છે અને વિમાનમાં એકેક સો
જન વધે છે. જેમકે -બે ( સનત્ કુમાર અને માહેંદ્ર). દેવકે પૃથ્વીપિંડ ૨૬૦૦ એજન અને વિમાનની ઉંચાઈ ૬૦૦ એજન, બે (બ્રહ્મલેક અને લાંતક) દેવ કે પૃથ્વીપિંડ ૨૫૦૦ એજન અને વિમાનની ઉંચાઈ ૭૦૦ એજન, બે (મહાશુક્ર અને સહસાર) દેવલેકે પૃથ્વીપિંડ ૨૪૦૦ એજન અને વિમાનની ઉંચાઈ ૮૦૦ જન, આનતાદિ ચાર દેવ
કે પૃથ્વીપિંડ ૨૩૦૦ એજન અને વિમાનની ઉંચાઈ, ૯૦૦ જન, નવ પ્રવેયકે પૃથ્વીપડ ૨૨૦૦ એજન અને
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૧૮ વિમાનની ઉંચાઈ ૧૦૦૦ એજન અને પાંચ અનુત્તરને વિષે પૃથ્વીપિંડ ૨૧૦૦ યોજન અને વિમાનની ઉંચાઈ ૧૧૦૦
જન થાય છે. સર્વ ઠેકાણે પૃથ્વીપિંડ અને વિમાનની ઉંચાઈ એકઠી કરતાં ૩૨૦૦ જન જાણવા.
સધર્મ દેવલેક કરતાં ઈશાન દેવલોકનાં વિમાનની ઉંચાઈ ૧ હાથ વધુ જાણવી. એટલે ૫૦૦ એજન ને ૧ હાથ. તેવી જ રીતે માહેંદ્રના વિમાનની ઉંચાઈ ૬૦૦ પેજનને ૧ હાથ જાણવી તથા ઈશાન અને મહેંદ્ર દેવકના પૃથ્વીપિંડમાંથી એક હાથ ઓછો કર.
દેવોનાં વિમાનો અને ભવનને વર્ણ. પણ ચઉતિ દુ વન્ન વિમાણ,
સધય કુસુ સુ ય જા સહસ્સારે ઉવરિ સિય ભવણ વંતર, જેઇસિયાણું વિવિહ વન્ના.૧૧૫ પણુ-પાંચ.
જા સહસ્સારે-સહસ્ત્રાર ચઉ–ચાર.
સુધી.
ઉવરિ–ઉપરના દેવ કે. તિ-ત્રણ.
સિય-ત. વન-વર્ણવાળાં.
ભાવણ-ભવન, ભવનપતિ.
વંતર–વ્યંતર. વિમાણુ-વિમાને.
ઈસિયાણ-જ્યોતિષીનાં. સધય-ધ્વજા સહિત. વિવિહ-જુદા જુદા. દુસુ દુર્મુ-અબે દેવલોકમાં. | વન્ના-વર્ણવાળાં.
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૧૯ શારદાર્થ-સહસાર દેવલેક સુધી બએ દેવલોકમાં ધ્વજા સહિત વિમાને અનુક્રમે પાંચ, ચાર, ત્રણ અને બે વર્ણવાળાં છે. ઉપરના દેવલોકનાં વિમાને ધોળા વર્ણવાળાં છે. ભવનપતિ વ્યતર અને જ્યોતિષી દેવોનાં વિમાને જુદા જુદા વર્ણવાળાં છે.
વિવેચન–સાધમ અને ઈશાન દેવલોકનાં વિમાન ધ્વજા સહિત કાળ-લીલા–રાતે-પીળો ને ધોળો એ પાંચ વર્ણનાં, અખત્ કુમાર અને માહેંદ્રનાં વિમાને કાળે વઈને ૪ વર્ણનાં, બ્રા અને લાંતકનાં વિમાન કાળો અને લીલો વજીને વર્ણનાં, મહાશુક્ર અને સહસ્ત્રારનાં વિમાને કાળે લીલો અને રાતે વઈ. ને બે વર્ણનાં, આનતાદિ દેવક, ૯ રૈવેયક અને ૫ અનુત્તરનાં વિમાને ધેળા વર્ણનાં છે. જે વિમાનને વર્ણ હેય તેજ ધ્વજાને વર્ણ સર્વત્ર જાણ. ભવનપતિનાં ભવન, વ્યંતરનાં નગર તથા સ્થાતિષીનાં વિમાન વિવિધ પ્રકારના વર્ણવાળાં છે. એટલે કેઈક વિમાન કાળા વર્ણનું, કેઈક લીલા વર્ણનું, કેઈક રાતા વર્ણનું, કેઈક પીળા વર્ણનું અને કઇક ધેાળા વર્ણનું જાણવું.
૧ઈશાન લાંતક પ્રાણુત અને અય્યત ઈંદ્રના સામાનિક, આત્મરક્ષક, ચિહ, વિમાનને આધાર, પૃથ્વીપિંડ, વિમાનની ઉંચાઈ અને વિમાનને વર્ણ કહે. સધર્માદિકનાં વિમાનનું લાંબાણું, પહેળપણું, વિમાનની
માંહેની પરિધિ અને બાહરની પરિધિ માપવાની રીતિ. રવિણો ઉદય-વ્યંતર, ચનિવઈ સહસ્સ પણ સય
છવીસા, આયાલ સર્દિ ભાગા, કડ-સંમંતિ દિયëમિ. ૧૧૬
Page #148
--------------------------------------------------------------------------
________________
દેવલોકના સામાનિક આત્મરક્ષક ચિન્હ
આધાર
પૃથ્વીપિંડ
જન
(વિમાનની
ઉંચાઈ યોજન
વિમાનને
વણ
વનોદધિ
ર૭૦ ૦ [ ૫૦ ૦.
૩૩૬ હજાર ૩૨૦ ,, ૨૮૮
મૃગ પાડા
ધનવાત
{ ૨૬૦૦ |
૨૮૦
s
સિાધર્મ ઈશાન સનકુમાર માહેદ્ર બ્રહ્મ લાંતક. મહાશુક્ર સહસ્ત્રાર આનત-પ્રાકૃત | ૨૦ આરણ–અય્યત | ૧૦
- - - ૪૮
૭૦ ૦.
૨૫૦૦ | વિનોદધિ-ઘનવાત!
૨૦૦
૧૬૦
છેડે
२४००
૮૦૦.
૧૨૦
૧૨૦
હાથી
२३००
૯૦.
૪૦
સપ, ગેડે આકાશ બળદ. મૃગાવશેષ :
Us
=
૫૧૬ હજાર ૨૦૬૪ હજાર)
વેયક-૯
x
x
અનુત્તર-૫
૨૨૦૦ ૧૦૦૦ ૨૧૦૦ ૧૧૦૦
x
x
= =
કુલ ૩૨૦૦
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૧ એયંમિ પુણે ગુણિએ, તિ પંચ સગ નવ ય હાઈ
કમ માણ તિગુણમિ ય દો લખા, તેસીઈ સહસ્સ પંચ સયા.૧૧૭ અસીઈછ સદ્િ ભાગા, જયણ ચઉ લખ બિસરિ
સહસ્સા, છચ્ચ સયા તેત્તીસા, તીસ કલા પંચ ગુણિયમિ. ૧૧૮ રવિણ-સૂર્યના.
કમ-પગનું. ઉદયત્વ-ઉદય અને અસ્તનું. માણું–માન. અંતર-અંતર.
તિ ગુણુમિ-ત્રણે ગુણે છતે. ચઉનવ સહસ્સ-૯૪ દો લકખા-બે લાખ. હજાર.
તેસાઈ સહસ્સ-ત્યાસીહજાર. પણસય-પાંચસો.
પંચ સયા-પાંચસે. છવીસા-છવીસ.
અસીઈ–એંસી બાયાલ-બેંતાલીશ.
છે–છ ભાગ. સફ્રિભાગા-સાએઠ ભાગમાંથી. સરિભાગા-સાઠ ભાગમાંથી. કક્કડ સંકતિ-કર્ક સંક્રા- જોયણ-જનના. ' તિના.
ચઉ લખ-ચાર લાખ. દિયમ–પહેલા દિવસે. બિસત્તર સહસ્સા-૭ર એયંમિ-એ અંતરને.
1 હજાર.' પુણે-વળી.
છચ સયા-છો. ગુણિએ-ગુણે છતે, ગુણતાં.
તેરીસા-તેત્રીશ. તિ પંચ સગ નવ ય-ત્રણ
તીસ કલા-ત્રીશ કલા(૩ ભાગ) પાંચ, સાત અને નવે. પંચ-પચે. હાઈ–થાય છે.
ગુણિયમિ-ગુણે છતે, ગુણતાં.
Page #150
--------------------------------------------------------------------------
________________
૧રર
શબ્દાર્થ કે સંક્રાતિના પહેલા દિવસે સૂર્યના ઉદય અને અસ્તનું અંતર ચરાણું હજાર પાંચસો છવીસ એજન અને એક જનના સાઠ ભાગમાંથી બેંતાલીશ ભાગ છે. (૯૪પર૬ ૩ ૦) એ અંતરને વળી ત્રણ પાંચ સાત અને નવે સુણતાં દેવના પગનું (એક પગ ઉપાડી બીજે મૂકે તેનું) માન થાય. ત્રણે ગુણતાં બે લાખ ત્યાસી હજાર પાંચસો એંસી અને એક યોજનના સાઠ ભાગમાંથી છ ભાગ. (૨૮૩૫૮૦૦) પાંચે ગુણતાં ચાર લાખ બોંતેર હજાર છસો તેત્રીશ જન અને (ઉપર) એક જનના સાઠ ભાગમાંથી ત્રીશ ભાગ. (૪૭ર૬૩૩ ૦)
વિવેચન-(અશાડ માસમાં) કર્ક સંક્રાંતિના પ્રથમ દિવસે સૂર્ય ઉદય પામે ત્યાંથી ૯૪પર૬૪ યોજન છે. અસ્ત થાય (એટલું સૂર્યનું તાપક્ષેત્ર). તે (તાપક્ષેત્ર) થી અર્ધ (૪૭૨૬૩૨ જન) ક્ષેત્રમાં રહેલ વસ્તુને બૂદ્વીપના મનુષ્ય જુએ છે. સત્ત ગણે છ લખા, ઈનસદ્ધિ સહસ્સ છ સંય છાસીયા ચઉપન્ન કલા તહ નવ, ગુણંમિ અડલખ સ . ૧૧૯ સત્તસયા ચત્તાલા, અઢારસ કલા ય ઈય કમા ચઉરે, ચંડા ચવલા જયણ, વેગા ય તહી ગઈ ચઉર. ૧૨૦ સતગુણે-સાતે ગુણતાં. છાસીયા-છયાસી. છ લકખા-છ લાખ. ચઉપન્ન કલા-૫૪ કલા. ઈગસદ્રિસહસ્સ-૬૧ હજાર. | તહ-તથા. છ સય-છો. " | નવ ગુણ મિ-નવે ગુણતાં.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૨૩ અડ લ –આઠ લાખ. ઉરે–ચાર પ્રકારે. સઓ-અર્ધ લાખ સહિત. ચડા–ચંડા. સર સયા-સાતમેં. ચિવલા-ચપલા. ચત્તાલા–ચાલીશ.
જયણા–ચવના. અરસ કલા-અઢાર કલા. વેગા-વેગા. ઈચ–એ પ્રમાણે.
તહા-તથા. મા-અનુક્રમે, ગતિ. ગઈ ચઉરે–ચાર ગતિ. | શબ્દાર્થ સાતે ગુણતાં છ લાખ એકસઠ હજાર છસો છયાસી તેમજ ચેપન્ન કલા (૬૬૧,૬૮૬૪ ૦ ) નવે ગુણતાં સાડા આઠ લાખ સાતસે ચાલીસ અને અઢાર કલા. (૮,૫૦,૭૪૦૬ ૦ ) એ પ્રમાણે ચાલવાની ગતિ અનુક્રમે ચાર પ્રકારે છે. (તેનાં નામ.) ચંડા, ચપલા, યવના, અને વેગા. તથા એ ચાર ગતિઓ અનુક્રમે શીધ્ર શીદ્યતર જાણવી. વિમાનનું પ્રમાણ માપવા માટે કલ્પના કરેલી
દેવેની ગતિ. | કઈ સંક્રાંતિના પ્રથમ | ૯૪,૫૨૬૪ જન સૂર્યના ઉદય દિવસે
અસ્તનું અંતર. ચંડાગતિવાળા ૨,૮૩,૫૮૦જનથી વિમાનની પહેદેવનું પગલું
ળાઈ મપાય ચપલાગતિવાળા છે ૪,૭૨,૬૩૩ | જલંબાઈ મપાય યવના ગતિવાળા ૬,૬૧,૬૮૬૪ છે કે એ અત્યંતર વેગી ગતિવાળા, ૮૫૦,૭૪૦૬ , બાહ્ય ) છે !
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૨૪ ઈથ ય ગઈ ચઉત્યિં, જયણયરિ નામ કેઈમન્નતિ,
એહિં કમેહિ-મિમાહિ, ગઠહિં ચઉરે સુરા કમસે.૧૨૧ વિકખંભ આયામ, પરિહિં અભિંતરં ચ બાહિરિયે.
જુગવં મિણુતિ છમ્માસ, જાવ ન તહાવિલે પાર.૧૨૨. ઈ0–અહીંયાં.
| પરિહિં પરિધિને. ગઈ ચઉર્થાિ–ચેથી ગતિને. | અભિંતર–અંદરની. જયgયરિં–જવનતરી. બાહિરિયં–બહારની. કે—કેટલાક
જુગવં-એકી વખતે. મન્નતિ–માને છે. મિણુતિ-માપે. એહિં કમૅહિં–એ ક્રમ રૂપ. છમાસ-છ માસ. ઈમાહિંગ ઈહિં આ ગતિ વડે. | જાવ-સુધી. ચઉરે સુરા-ચાર દે. ન–ન પામે. કેમ-અનુકમે.
તહાવિ–તે પણ વિખંભ-પહોળાઈ. તે-તે દેવો. આયામ-લંબાઈ.
પારંપારને. | શબ્દાર્થ—અહીંયાં કેટલાક આચાર્યો ચોથી ગતિ (ગા)ને જવનતરી માને છે. એ ક્રમ (પગલાં) રૂપ આ ગતિ વડે ચાર વૈમાનિક દેવ અનુક્રમે પહેળાઈ, લંબાઈ, અંદરની પરિધિ અને બહારની પરિધિને એકી વખતે છ માસ સુધી માપે, તો પણ તે દેવે વિમાનને પાર ન પામે. - વિવેચન–ચેથી વેગાગતિનું બીજું નામ જવનતરી છે એ પ્રમાણે કેટલાક આચાર્યો માને છે. આ પગલાંવાળી ચાર ગતિઓમાંથી ચંડાગતિ વડે એક દેવ વિમાનની પહોળાઈને, ચપલા ગતિ વડે બીજે દેવ વિમાનની લંબાઈને,
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૨૫ જવનાગતિ વડે ત્રીજે દેવ વિમાનની અંદરની પરિધિને અને વેગાગતિ વડે થે દેવ વિમાનની બહારની પરિધિને એકી વખતે છ માસ સુધી માપે, તે પણ તે વૈમાનિક દેવ કેટલાંક વિમાનનો પાર ન પામે. કારણ કે ચડાદિ ગતિ વડે સંખ્યાતા એજનવાળા વિમાનને પાર પમાય, પણ અસં
ખ્યાતા જનવાળા વિમાનને પાર ન પમાય. પાવંતિ વિમાણાણું, કેસિંપિતુ અહવ તિગુણયાઈએ, કમ ચઉગે પત્તેય, ચંડાઈ ગઇ ઉ જઈજા. ૧૨૩. તિગુણ કપ ચઉગે, પંચ ગુણેણં તુ અસુ મુણિજા ગેવિજે સત્ત ગુણેણં, નવ ગુણે-મુત્તર ચઉકકે ૧૨૪, પાવંત-પાર પામે. તિ ગુણ–ત્રણે ગુણવાથી. વિમાણાણું–વિમાનેને. ક૫ ચઉગે- દેવલોકનાં. કેસિં-કેટલાંક.
પંચ ગુણેણં તુ-પાંચે પિહુ-પણ નિશે.
ગુણવાથી વળી. આહવે–અથવા.
અસુ-આઠ (દેવલોક)નાં તિગુણુયાઈ એ-ત્રણ ગુણ
મુણિજજા-જાણવું. આદિ વડે.
ગેવિજે-રૈવેયકનાં.' કમ-પગલાં રૂ૫, અનુકમે. ચઉગે-ચાર.
સત્ત ગુણેખું-સાત ગુણવાથી. પત્તય-દરેક.
નવ ગુણે-નવે ગુણવાથી. ચડાઈ ગતિ–ચંડાદિ ગતિને અણુત્તર ચઉકે-૪ અનુજેઈજજા–જેડતાં.
- ત્તરનાં.
Page #154
--------------------------------------------------------------------------
________________
શબ્દાર્થ અથવા ચાર પગલાં રૂપ ચંડાદિ દરેક ગતિને ત્રણ ગુણ આદિ વડે જોડતાં કેટલાંક વિમાનેને પણ નિશ્ચ પાર ન. ત્રણે ગુણવાથી ચાર દેવકનાં, વળી પાંચે ગુણવાથી આઠ દેવલોકનાં, સાતે ગુણવાથી ૯ કૈવેયકનાં અને નવે ગુણવાથી ૪ અનુત્તરનાં વિમાનને પાર પામે. એમ જાણવું.
વિવેચન–ચંડાદિ ચારે ગતિને ત્રણે ગુણતાં ચાર દેવકનાં વિમાનની પહેળાઈ, લંબાઈ, અત્યંતર પરિધિ, અને બાહ્ય પરિધિને પાર પામે. એવી રીતે ચંડાદિ ચારે ગતિને પાંચે ગુણતાં બ્રહ્મદેવલોકથી અમૃત દેવલોક સુધીનાં કેટલાંક વિમાનેને પાર પામે અને ચંડાદિ ચારે ગતિને સાતે ગુણતાં ૯ ગ્રેવેયકનાં વિમાનને પાર પામે અને ચંડાદિ ચારે ગતિને નવે ગુણતાં સર્વાર્થ સિદ્ધ વજીને ૪ અનુત્તર વિમાનને પાર પામે.
આ ક્રમ ( પગલાં ) રૂ૫ ચંડાદિ ગતિ વડે છ માસ સુધી નિરંતર ચાલતાં દેવે કેટલાંક વિમાનેને પાર ન પણ પામે. દેવોની આટલી જ ગતિ છે એમ ન સમજવું, કારણકે સધર્માદિ દેવલોકમાંથી દેવ જિનેશ્વરના કલ્યાણકામાં તેજ દિવસે તેજ સમયે મનુષ્યક્ષેત્ર અત્યંત દૂર હોવા છતાં પણ આવે છે, તેનું કારણ એ છે કે દેવતાઓ ભવ સ્વભાવથી અચિંત્ય શક્તિવાળા હોવાથી શીઘ ગતિવાળા હોય છે. જેમ પલ્યોપમનું પ્રમાણુ કલિપત છે, તેમ આ કલ્પિત ગાતનું પ્રમાણ પણ બાળ ને સમજાવવા માટે દેખાડયું છે.
૧ સૂર્યનું તાપક્ષેત્ર કેટલું ? ચંદાદિ ચાર ગતિનું વર્ણન કરે.
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૨૭
પહેલા અને છેલ્લા ઇંદ્રકવિમાનની લંબાઈ પહેલાઈ. ૫ઢમ પયરંમિ પઢમે, કપે ઉડુ નામ ઈદય વિમાણું, પણુયાલ લખ જોયણ, લખં સરઘુવીર સવટું ૧૨૫. પઢમ પયમિ–પહેલા ] પયાલ લકખ-૪૫ લાખ.
પ્રતરને વિષે. | જોયણ-જન. પતમે કપે-પહેલા દેવલોકના | લખં-૧ લાખ. ઉઠુ નામ-ઉડુ નામનું. | સરઘુવરિ-સર્વની ઉપર. ઈદય વિભાણું-ઇંદ્રક વિમાન. | સવ્ય-સર્વાર્થ સિદ્ધ.
શબ્દાર્થ–પહેલા દેવકના પહેલા પ્રતરને વિષે ઉડુ નામનું ઈંદ્રક વિમાન પીસ્તાલીશ લાખ જનનું ( લાંબું પહેલું) છે અને સર્વની ઉપર સર્વાર્થ સિદ્ધ વિમાન એક લાખ જનનું છે. ૬૨ પ્રતરના મધ્યભાગે ૬૨ ઇંદ્રિક વિમાનનાં નામે. સીધમ ઈશાન દેવેલેકના ૧૩ પ્રતરનાં ઈંદ્રક વિમાનનાં નામે. ઉડુ ચંદ રયય વગુ, વરિય વરુણે તહેવ આણંદ, ખંભે કંચણ રુઈ, ચંદ અરુણે ય વરુણે ય. ૧૨૬. ઉડુ ચંદ-ઉડુ, ચંદ્ર, અંભે કંચણ-બ્રહ્મ, કાંચન. રય વચ્ચ-રજત, વલ્સ ! રૂઈરે-ચિર. વીરિય વરૂણે-વીર્ય, વરૂણ | ચંદ અરુણે-ચંદ્ર, અરુણ તહેવ આણંદે–તેમજ આનંદ. | વરુણે-વરૂણુ.
| શબ્દાર્થ-૧, ઉડુ, ૨. ચદ્ર, ૩. રજત, ૪. વલ્સ, ૫. વય, ૬. વરુણ, તેમજ ૭. આનંદ, ૮. બ્રા, ૯. કાંચન, ૧૦. રુચિર, ૧૧. ચંદ્ર, ૧૨. અરુણ અને ૧૩. વરુણ (એ તેર ઇંદ્રક વિમાને પહેલા બીજા દેવલોકનાં છે.)
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૨૮
સનત્કુમાર માહેન્દ્ર દેવલાકના ખાર પ્રતરનાં ઈંદ્રક વિમાનાનાં નામેા.
વૈલિય ચગ રુઇરે, અ કે લહે તહેવ તવણિજે, મેહે અગ્ધ દુલિલ્લે, નલિણે તડુ લાયિ ય. ૧૨૭ વેલિય–વૈદુ .
મેહે મેઘ.
અગ્ધ-અ.
યગ-સૂચક. ઇરે-રુચિર.
'કૈ—અંક
લિડેટિક તહેવ–તેમજ. તવણિજજે-તપનીય.
શબ્દા—૧ વૈડુ', ૨. રુચક, ૩. રુચિર, ૪. અક, ૫. સ્ફટિક, તેમજ ૬ તપનીય, ૭. મેઘ, ૮. અર્ધ, ૯. હાલિદ્ર, ૧૦. નલિન તથા ૧૧. લેાહિત:ક્ષ અને બ્રહ્મ દેવલાકનાં ૬ અને લાંતક દેવલાકનાં ૫ ઇંદ્રક વિમાનાનાં નામે.
હલિદે-હાલિ. નલિણે-નલિન,
તહ—તથા.
લેાહિય ખે–àાહિતાક્ષ. ય-અને.
વરે અજણ વરમાલ, રિતુ દેવે ય સામ મંગલએ, અલભદ્રે ચક્ર ગયા, સાવથિય ણ ક્રિયાવત્ત, ૧૨૮ વઈરે-વ
અંજણ-અંજન.
વસાલ-વરમાલ,
વિષ્ણુ-ષ્ટિ.
દેવ-દેવ સામ-સમ
મગલએ-મંગળ.
અલભદે-બલભદ્ર
ચચક.
ગયા—ગદા.
સાવસ્થિય-સ્વસ્તિક ણુદિયાવત્ત-નંદાવત .
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૨૯
શબ્દાથ–૧૨. વજ. આ બાર ઇંદ્રક વિમાન સનકુમાર અને માહેંદ્ર દેવલોકે છે. ૧ અંજન, ૨ વરમાલ, ૩ રિષ્ટ, ૪ દેવ, ૫ સોમ અને ૬ મંગળ એ છ ઈંદ્રક વિમાન બ્રહ્મા દેવલોકે છે. ૧. બલભદ્ર, ૨. ચક, ૩. ગદા, ૪ સ્વસ્તિક અને ૫. નંદાવર્ત. એ પાંચ ઇંદ્રક વિમાને લાંતક દેવકે છે. સાતમા દેવલોકનાં ૪ અને આઠમા દેવલોકનાં ૪
ઈંદ્રિક વિમાનનાં નામો. આશંકરે ય ગિદ્ધી, કેઊ ગલે ય હાઈ બેધવે ખંભે ખંભહિએ પુણ, બંભુત્તર વંતએ ચેવ. ૧૨૯ આશંકરે-આશંકર. અંભે-બ્રહ્મ. ગિદ્ધ –દ્ધિ.
બંભહિએ-બ્રહ્મહિત. કેવા-કેતુ.
પુણ-વળી. ગલે-ગરુડ.
બંભુત્તર-બ્રશ્નોત્તર. બોધ-જાણવાં. લંત એ-લાંતક. | શબ્દાર્થ–૧ આશંકર, ૨. ગૃદ્ધિ, ૩. કેતુ અને ૪. ગરૂડ એ ચાર ઈદ્રક વિમાને મહાશુક્ર દેવકે છે. ૧ બ્રહ્મ, ૨ બ્રહ્મહિત, વળી ૩. બ્રહ્મોત્તર અને નિચે ૪. લાંતક. એ ૪ ઇંદ્રક વિમાને સહસાર દેવકે જાણવાં. આનત પ્રાણત દેવલોકનાં ૪ અને આરણ અચુત
- દેવલોકનાં ૪ ઇંદ્રક વિમાનનાં નામે. મહસુ% સહારે, આણય તહ પાણએ ય બોધ પુણે-લંકાર આરણ, મહા વિય અગ્રુએ ચેવ. ૧૩૦
Page #158
--------------------------------------------------------------------------
________________
મહસુક્ર-મહાશુક.
પુસ્કે-પુષ. સહસ્સારે–સહસ્ત્રાર.
અલંકાર-અલંકાર આણય-આનત.
આરણ–આરણ. તહ-તથા.
અષ્ણુએ-અચુત. પાણ-પ્રાણત.
ચેવ-નિશે. | શબ્દાર્થ–૧. મહાશુક. ૨. સહસ્ત્રાર, ૩. આનત તથા ૪. પ્રાણુત. એ ચાર ઇદ્રક વિમાનો આનત પ્રાણત દેવલેકે જાણવાં. ૧. પુષ્પ, ૨ અલંકાર, ૩. આરણ તેમજ નિચે ૪. અષ્ણુત. એ ચાર ઇંદ્રક વિમાન આરણ અને અશ્રુત દેવલેકે જાણવાં. ૯ રૈવેયક અને અનુત્તરનાં ઈંદ્રક વિમાનનાં નામે. સુદંસણ સુપડિબક્કે, મરમે ચેવ હાઈ પઢમ તિગે, તત્તા ય સવભ, વિસાલએ સુમણે ચેવ. ૧૩૧. સેમણસે પીઇકરે, આઈએ ચેવ હોઈ તઈય તિગે, સવસિદ્ધિ નામે, ઈંયા એવ બાસટ્રી. ૧૩૨ સુદરસણ-સુદર્શન. | વિસાલએ-વિશાલ. સુપહિબધે–સુપ્રતિબદ્ધ. સુમણે–સુમન. મણેરમે–મને રમ.
સેમસેસોમનસ. ચેવ હાઈ–અને નિચે છે. પીકરે-પ્રીતિકર. પહમ તિગે–પહેલી ત્રિકને આઈચચે–આદિત્ય. વિષે.
તઈ તિગે-ત્રીજી ત્રિકને તરો-તે પછી.
વિષે. સવભદે-સર્વતે ભદ્ર. | સબ્યુઠ્ઠસિદ્ધિ-સર્વાર્થ સિદ્ધ
Page #159
--------------------------------------------------------------------------
________________
નામ-નામે. ઇંદયા–ઇંદ્રક વિમાન.
૧૩૧
1
એવ–એ પ્રમાણે. બાસટ્રી–બાસઠ.
શબ્દાર્થ-૧. સુદર્શન, ર. સુપ્રતિબદ્ધ, અને નિશ્ચે મનારમ. (એ ત્રણ ઈંદ્રક વિમાના ત્રૈવેયકની) પહેલી ત્રિકને વિષે છે. તે પછી ૪. સર્વા ભદ્ર, ૫ વિશાલ અને નિશ્ચે ૬. સુમન (એ ત્રણ) બીજી ત્રિકને વિષે છે. ૭. સામનસ, ૮ પ્રીતિકર અને નિશ્ચે ૯. આદિત્ય ત્રીજી ત્રિકને વિષે છે. ૧ સર્વાર્થ સિધ્ધ નામે ઇંદ્રક વિમાન એ પ્રમાણે ખાસડ ઈંદ્રક વિમાનેા છે.
૪૫ લાખ યાજન અને ૧ લાખ યેાજનનું શું શું છે? તે કહે છે. પણયાલીસ લખ્ખા, સીમંતય માણુસં ઉડુ સિવ ચ અપયદ્નાણા સવ્વસ્, જબૂદીવા ઇમ' લક્ષ્મ, પણચાલીસ–પીસ્તાલીશ.
૧૩૩
ચ-અને.
લક્ષ્મા-લાખ. સીમ તય–સીમ તક. માસ-મનુષ્ય ક્ષેત્ર. ઉડ્ડ-ઉડુ વિમાન.
સિવ-સિધ્ધ શિલા.
અપયાણા-અપ્રતિષ્ઠાન, સવ‰—સર્વાર્થ સિધ્ધ, જાદીવાજ *ોપ. ઇસ એ ત્રણ.
લક્ષ્મ’-લાખ. શબ્દા—( રત્નપ્રભાના પહેલા પ્રતરના) સીમંતક નરકાવાસ, મનુષ્ય ક્ષેત્ર. ઉડુ વિમાન અને સિદ્ધ શિલા એ (ચાર) પીસ્તાલીસ લાખ જોજનના વિસ્તારે છે. (સાતમી નરકના) અપ્રતિષ્ઠાન નરકાવાસ, સર્વાર્થ સિદ્ધ વિમાન અને જખૂદ્વીપ એ (ત્રણે) લાખ બેજનના વિસ્તારે છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૩ર
૧૪ રાજલોકની ગણત્રી. અહ ભાગા સગ પુઢવીસ, રજજુ ઇક્કિ તહેવ હમે માહિકલંત સહસ્સાર, અમ્યુઅ ગેવિજ લેગતે.૧૩૪ અહ-નીચે, અધોલોકના. | માહિદ-મહેંદ્ર. ભાગા સગ–સાત ભાગ. | સંત–લાંતક. સગપુઢવીસુ-સાત પૃથ્વીમાં. | સહસ્સાર-સહસ્ત્રાર. રજુ-રાજલોક
અચુઅઅમ્યુત. ઇક્રિકે–એકેક.
ગેવિજ-વૈવેયક. એહમે–સાધર્મ. લગત–લેકના અંત સુધી.
શબ્દાર્થ–-અલેકના સાત ભાગ સાત પૃથ્વીને વિષે એકેક રાજલક પ્રમાણ છે, તેમજ સૌધર્મ, માહે, લાંતક, સહસ્ત્રાર, અચુત, ચૈવેયક અને લેકાન્ત સુધી સાત રાજલક ( “ઉદ્ધકે) છે.
વિવેચન–મેરૂપર્વતના મધ્ય ભાગે ગોસ્તનાકારે ૪ ઉપર અને ૪ નીચે એમ ૮ રૂચક પ્રદેશ છે. ત્યાંથી સાત રાજલક ઉપર ઉદ્ઘલેક અને સાત રાજલેક નીચે અલક મળી ૧૪ રાજક ઉંચપણે કાકાશ છે. રત્નપ્રભાના ઉપરના તલાથી શર્કરપ્રભાના ઉપરના તલા સુધી અસંખ્યાત યાજના પ્રમાણ ૧ રાજલક છે, તેની અંદર રત્નપ્રભા પૃથ્વી, ઘોદધિ, ઘનવાત, તનવાત અને આકાશ છે. એવી રીતે સાતે નરક પૃથ્વીઓએ કરીને અધોલેક ૭ રાજલક પ્રમાણ ઉંચપણે થાય છે. રત્નપ્રભાના ઉપરના તલા(સમભૂતલા)થી માંડીને સૌધર્મ દેવકના તેરમા પ્રતરના
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૩૩
વિમાનની ધ્વજાના અંત સુધી એક રાજલેાક, માહેદ્રના ખારમા પ્રતરના વિમાનના અંત સુધી બીજો રાજલેાક, લાંતના પાંચમા પ્રતરના વિમાનના અંત સુધી ત્રીજો રાજલેાક, સહસ્રારના ચાથા પ્રતરના વિમાનના અંત સુધી ચાથા રાજલેાક, અચ્યુતના છેલ્લા પ્રતરના વિમાનના અંત સુધી પાંચમા રાજલેાક, ત્રૈવેયકના નવમા પ્રતરના વિમાનના અંત સુધી છઠ્ઠો રાજલેાક અને લેાકાન્ત સુધી સાતમે રાજલેાક થાય છે.
કયા જીવા કેટલા રાજલેાક સ્પર્શે, તથા ૧૪ રાજલેાકની સ્થાપના.
સમ્મત્ત ચરણ સહિયા, સવ્વ લાગ પુસે નિરવસેસ સત્તય ચઉદસ ભાએ, પંચ ય સુય દેસ વિરઇએ. ૧૩૫ સમ્મત્ત ચરણ-સમ્યકત્વ
સત્ત-સાત.
અને ચારિત્ર.
ચઉદસ-ચાદીયા.
સહિયા–સહિત.
ભાએ-ભાગ.
પચ-પાંચ ભાગ.
સવ્વુ લાગ્યું–સ રાજલેાકને.
કુસે-સ્પર્શે . નિરવસેસ --સમસ્ત.
સુય–શ્રુતજ્ઞાની.
દેસ વિરઇએ દેશિવરતિ. શબ્દાર્થ—સમ્યકત્વ ચારિત્ર સહિત ( કેવળ જ્ઞાની ) સમસ્ત સ ( ૧૪ ) રાજલેાકને ( કેવળી સમુદ્દાતે ) સ્પર્શે . સમ્યકત્વ ચારિત્ર સહિત શ્રુતજ્ઞાની ચાદીયા સાત ભાગ (૭ રાજલેાક) સ્પર્શે, અને સમ્યક્ત્વ સહિત દેશવેતિ ચાદીયા પાંચ ભાગ (૫ રાજલેાક ) સ્પશે.
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૩૪
વિવેચન—કેવળી ભગવાન કેવળી સમુદ્દાત કરે, તે વખતે પેાતાના એકેક આત્મપ્રદેશ એકેક આકાશ પ્રદેશને વિષે સ્થાપન કરે, કારણ કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, લેાકાકાશ અને એક જીવ એ ચારેના પ્રદેશે। સરખા છે. સમ્ય કૃત્વ ચારિત્ર સહિત શ્રુતજ્ઞાની મરીને જે વારે અનુત્તર વિમાને ઇલિકા ગતિએ ઉપજે, તે વારે સાત રાજલેાક સ્પશે, તથા પૂર્વે નરકાચુ ખાંધ્યું હાય, અને તે પછી સમ્યગ્દ્ગષ્ટિ શ્રુતજ્ઞાની ચારિત્ર સહિત થયા હાય, તે મરીને છઠ્ઠી નારકીમાં ઇલિકા ગતિએ ઉપજે, તે વારે પાંચ રાજલેક સ્પર્શે, કારણ કે ચાદરાજ લાના મધ્યભાગ, રત્નપ્રભાની નીચે અસંખ્યાત કૈાડી ચેાજન ગયા પછી જ થાય છે. એટલે છઠ્ઠી નરકપૃથ્વી માંહે પણ અસંખ્યાત કાડી ચેાજન જઈએ, ત્યારે પાંચ રાજલેાક થાય છે. દેશવિરતિ અચ્યુત દેવલાકે ઇલિકા ગતિએ ( આગળના સ્થાનકને પામીને પછીના ભાગ મૂકે તેમ ) ઉપજે, તેા પાંચ રાજલેક સ્પશે.
૧૪ રાજલાકની વ્યવસ્થા-મેરૂના મધ્યભાગે ત્રસનાડી ૧ રાજલેાક પહેાળી અને ૧૪ રાજલેાક ઉંચી છે, તેમાં ત્રસ જીવા ઉત્પન્ન થાય છે. રૂચક ( સમભૂતલા )ની નીચે ૭ રાજલેક કાંઈક અધિક છે અને ઉપરના ૭ રાજલેાક કાંઈક આછે છે. સાતમી નરક પૃથ્વી તલે (પગે) તિખ્ખુ વિસ્તાર ૭ રાજલાકથી કાંઇક આછા, મધ્યભાગે ( નાભિના સ્થાને ) ૧ રાજલેાક, બ્રહ્મદેવલાકે (કાણીના સ્થાને ) પાંચ રાજલેાક અને ઉપર ( મસ્તકે ) ૧ રાજલેાક પ્રમાણુ તિતિ વિસ્તાર છે. એટલે ૧૪ રાજલેાકના આકાર કેડે હાથ દઈને તથા પગ પહેાળા કરીને ઉભેલા, વલેણું લાવતા મનુષ્યના
આકારે છે.
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૭૫
દેવેાની અવગાહના ( શરીરની ઉંચાઈ ) ભવણ વણ જોઇ સાહુમ્મી–સાણે સત્ત હત્થ તણુ—માણુ હૈં હું હું ચઉકે ગેવિ♥~ણુત્તરે હાણિ ઇક્કા, ૧૩૬,
૬ ૬ દુ–એ એ એ દેવલેાકે ચઉ-ચાર ( દેવલે કે ). ગવિજજ–ચૈવેયકે.
સંવણ–ભવનપતિ. વણુ–ન્ય તર. જોઇ–જ્યાતિષી.
સાહસ્ત્ર-સાધ. ઇસાણે ઇશાન દેવાના.
સત્ત હત્ચ-સાત હાથ.
તળુ માણું-શરીરનું પ્રમાણુ.
અણુત્તરે-અનુત્તરને વિષે. હાણિ-હાનિ.
ઇકિએક એક હાથની.
શબ્દા—ભવનપતિ વ્યંતર ચૈાતિષી સાધમ અને ઇશાન દેવાના શરીરનું પ્રમાણુ સાત હાથ છે. ( તે પછી અનુક્રમે ) એ એ એ દેવલાકે, ચાર દેવલેાકે, ત્રૈવેયકે અને અનુત્તરને વિષે એક એક હાથની હાનિ કરવી.
વિવેચન—ભવનપતિ વ્યંતર વાણુન્યતર જ્યાતિષી સાધમ અને ઇશાન દેવાના શરીરની ઉંચાઈ ૭ હાથ, સનકુમાર અને માહેદ્ર દેવાની ૬ હાથ, બ્રહ્મ અને લાંતક ઢવાની ૫ હાથ, મહાશુક્ર અને સહસ્રાર દેવાની ૪ હાથ, આનત પ્રાણત આરણુ અને અચ્યુત દેવાની ૩ હાથ; ૯ ગ્રેવેચકના દેવાની ૨ હાથ અને અનુત્તર વિમાનવાસી દેવાની ૧ હાથ શરીરની ઉચાઇ છે. એ રીતે સામાન્યપણે દેવાના શરીરનું માન કહ્યું.
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૩૬ સનકુમારાદિ દેવને વિષે સ્થિતિ તથા એકેક સાગ
રોપમની વૃદ્ધિએ શરીરનું પ્રમાણુ. કલ્પ દુગ દુ દુહુ ચઉગે, નવગે પણગે ય જિદુ-ઠિઈ
અયરા દો સત્ત ચઉદ-દ્રારસ, બાવસિંગતીસ તિત્તીસા.૧૩૭. ક૫ દુગ–બે દેવલોકની. | દો-બે. દુ દુ દુ–બે બે બે દેવલોકે. સત્ત-સાત. ચઉગે–ચાર દેવકે. ચઉદ-ચૌદ. નવગે-નવ પ્રિયકે. અરસ-અઢાર. પણુગે-પાંચ અનુત્તરને વિષે. બાવીસ-બાવીશ. જિ ઠિઇ-ઉત્કૃષ્ટ સ્થિતિ. ઇગતીસ-એકત્રીશ. અયરા–સાગરેપમ. | તિત્તીસા–તેત્રીશ.
શબ્દાર્થ–બે દેવકની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨ સાગરેપમ, બે દેવલેકે ૭ સાગરો, બે દેવલોકે ૧૪ સાગરે, બે દેવલેકે ૧૮ સાગરો, ૪ દેવકે ૨૨ સાગર૦, ૯ વૈવેયકે ૩૧ સાગરો અને પાંચ અનુત્તરને વિષે ૩૩ સાગરેટ છે.
વિવેચન–જે કે ઈશાન દેવલોકના દેવેની ૨ સાગરપમથી અધિક સ્થિતિ છે. તેમજ માહેંદ્ર દેવકના દેવેની ૭ સાગરેપમથી અધિક સ્થિતિ છે. તે અધિક સ્થિતિ આ સાગરોપમ ઉપર શરીરનું પ્રમાણ કાઢવામાં ઉપયોગી ન હેવાથી ગણવી નહિ. વિવરે તાણિ પુણે, ઇરસગા ઉ પાડિએ સેસા હથિક્કાર ભાગા, અયરે અયરે સમહિયમિ. ૧૩૮.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૩૭
ચય પુરવ સરીરાઓ, કમેણ ઈગુત્તરાઈવીએ એવં ડિઇ વિસા, સણકુમારાઈ તણુ-માણું. ૧૩૯ વિવર–બાદ, વિશ્લેષ. સહિયમિ-વધારે છતે. તાણું–તે સ્થિતિને.
ચય-ઓછી કર. ઇક્ક–એક.
પુત્વ સરીરાઓ-પૂર્વના ઉણે-ઓછા.
- શરીરમાંથી. ઇષ્કારસગા-૧૧ ભાગ.
કમેણુ-અનુક્રમે. પાડિએ-પાડીએ.
ગુત્તરાઈ–એકેક ભાગની.
યુએ-વૃદ્ધિને. સંસા-બાકી રહેલા.
એવં–એ પ્રમાણે, હત્ય-હાથના.
ઠિઈ-સ્થિતિના. ઇક્કાર ભાગા-અગીયારી- વિરોસા-વિશ્લેષથી. યા ભાગે.
સર્ણ કુમારાઈ–સનકુમારાઅરે અયરે–સાગરોપમ સાગરોપમ.
તણુમાણું–શરીરનું પ્રમાણ શબ્દાર્થ –તે સ્થિતિને વિશ્લેષ કરીએ (મેટી સ્થિતિમાંથી નાની સ્થિતિ બાદ કરીએ) તેમાંથી ૧ ઓછો કરીને અગીયારીયા ભાગ પાડીએ, તે બાકી રહેલા ૧ હાથના અગીયારીઆ ભાગે જાણવા. સાગરોપમ સાગરોપમ વધારે છતે પૂર્વે કહેલા શરીરના પ્રમાણમાંથી અનુક્રમે એકેક ભાગની વૃદ્ધિને તે ઓછી કર. એ પ્રમાણે સ્થિતિના વિલેષથી સનકુમારાદિ દેના શરીરનું પ્રમાણ થાય.
વિવેચન–જેમકે –સૌધર્મ અને ઈશાન દેવોનું શરીર સાત હાથનું અને આયુષ્ય ૨ સાગરોપમનું છે, તથા
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૩૮ સનસ્કુમાર અને માહેંદ્રનું શરીર ૬ હાથનું અને આયુષ્ય ૭ સાગરોપમનું છે, માટે મોટી સ્થિતિ ૭ સાગરોપમમાંથી નાની સ્થિતિ ૨ સાગરોપમ બાદ કરતાં પાંચ વધે, તેમાંથી ૧ ઓછો કરીએ તો ચાર બાકી રહે. સિધર્મ અને ઈશાન દેવનું ૭ હાથ શરીર છે, તેમાંથી છ હાથ પૂરા રાખીએ, અને સાતમા હાથના અગીયાર ભાગ કરીએ, તેમાંથી ૪ ભાગ રાખીએ, અને બાકી રહેલા ૭ ભાગ પડતા મૂકીએ પછી એકેક સાગરોપમની વૃદ્ધિ કરવી અને ભાગમાંથી એકેક ભાગ ઘટાડો એટલે સનસ્કુમાર અને માહેંદ્ર દેવલેકના ૩ સાગરોપમ આયુષ્યવાળા દેવેનું શરીર ૬ હાથ ને અગીયારીયા ૪ ભાગ. ચાર સાગરોપમ આયુષ્યવાળા દેવેનું શરીર ૬ હાથને અગીયારીયા ૩ ભાગ, પાંચ સાગરેપમ આયુષ્યવાળા દેવેનું શરીર ૬ હાથને અગીયારીયા ૨ ભાગ, છ સાગરોપમ આયુષ્યવાળા દેવેનું શરીર ૬ હાથ ને અગીઆરી ૧ ભાગ અને ૭ સાગરોપમ આયુષ્યવાળા દેવોનું શરીર ૬ હાથ પૂર્ણ જાણવું ૧. નીચેનાં ઈદ્રક વિમાને કયા દેવલોકના કેટલામા પ્રતરનાં છે તે
કહે. ચંદ્ર, રૂચિર, નલિન, સેમ, બલભદ્ર, ગરૂડ લાંતક, સહ
સાર, અલંકાર, સુમન અને આદિત્ય. ૨. ૪૫ લાખ જન અને એક લાખ જનનું શું શું છે? ધૂમ
પ્રભાના ઉપરના તલા સુધી અને અય્યતના ચોથા પ્રતરના
વિમાનના અંત સુધી કેટલા રાજલક થાય ? . કયા જીવો ચિદ, સાત અને પાંચ રાજલક પશે. ૧૪ રાજ
લોકનું સ્વરૂપ કહે.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૩૯ ,
દરેક સાગરોપમે વૈમાનિક દેવોના શરીરનું પ્રમાણુ.
સાગત છે | અગીયારીયા,
ભાગ |
"|સાગર૦ હોય
ભાગ.
| ه
مها»
سه له
Dા ૦
w
ه ه
૦ ૪
w
له
w
6 F A A + ત ક બ ય
م م
૦ ૦
له
w
ه
م
w =
૦ ૦
X
م
م م
-
=
م
૦ ૪
م
= =
ه ه
૨૭
م
5
=
م
O
م م
=
م
=
ه
م
P - ૭
WWW
م م
ર
»
ه م می
- ૦|
می
દ
૩૩ વિકુલ વક્રિય શરીરનું ઉત્કૃષ્ટ પ્રમાણ. ભવ ધારણિજ એસા, ઉત્તર ઊંવિ જયણા લખું ગેજિજ-મુત્તરેસુ, ઉત્તર ઉવિયા નથિ. ૧૪ ભવ-ભવને વિષે.
| લકખ-લાખ. ધારણિજજ-ધારણ કરવા ગેવિજજ-વયક. ચાગ્ય.
અણુસુ-અનુત્તરમાં. એસા–આ.
ઉત્તર ઉરિવયા–ઉત્તર ક્રિઉત્તર ઉરિવ–ઉત્તર વૈક્રિય. ય શરીર. -જેજન.
| ન0િ –નથી.
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૪૦
શબ્દાર્થ––આ ભવધારણીય શરીરનું પ્રમાણું કહ્યું અને ઉત્તર વૈક્રિય શરીર (દેવેનું) લાખ જેજન હોય છે. પ્રવેયક અને અનુત્તરને વિષે ઉત્તર વૈકિય શરીર નથી.
વિવેચન-–દેવતા પોતાના ભવમાં જીવે, ત્યાં સુધી જે શરીર ધારણ કરે તે ભવધારણીય શરીર કહેવાય અને કાંઈક કાર્ય કરવા માટે અન્ય શરીર વિકુ તે ઉત્તર ક્રિય શરીર પોતાની શક્તિના અનુસારે ઉત્સધ જને, આત્મ યોજને અથવા પ્રમાણ ભેજને ૧ લાખ જન પ્રમાણ વધુમાં વધુ થાય છે. પ્રિયક અને અનુત્તરવાસી દેવેને ઉત્તર વિકિય શરીર કરવાની શકિત હોવા છતાં પણ કાર્યને અભાવે તેઓ ઉત્તર ક્રિય શરીર કરતા નથી. મળ વૈક્રિય અને વિકલ વૈક્રિય શરીરનું જઘન્ય
પ્રમાણ. સાહાવિય વેઉવિય, તણ જહન્ના કમેણુ પારંભે અંગુલ અસંખ ભાગો, અંગુલ સંખિજ ભાગો ય.૧૪૧ સાહાવિય–સ્વાભાવિક અંગુલ–અંગુલને.
ઉરિવય–ઉત્તર વૈક્રિય. અસંખભાગ–અસંખ્યાતણુ-શરીર,
તમો ભાગ. જહન્ના-જઘન્યથી.
અંગુલ–આંગળને. કમેણ–અનુકમે.
સખિજજભાગ–સંખ્યાપારલે-આરંભતી વખતે. |
શબ્દાર્થ –આરંભતી વખતે સ્વાભાવિક વૈક્રિય શરીર અને ઉત્તર વૈક્રિય શરીર જઘન્યથી અનુક્રમે અંગુલને અસંખ્યાતમો ભાગ અને અંગુલને સંખ્યામાં ભાગ હોય છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૧ વિવેચન-ભવધારણીય શરીર કરવા માંડે ત્યારે તે શરીર અંગુલના અસંખ્યાતમા ભાગનું હોય છે અને ઉત્તર વૈક્રિય શરીર કરવા માંડે તે વખતે તે શરીર અંગુલના સંખ્યાતમા ભાગનું હોય છે. દેવગતિને વિષે ઉત્કૃષ્ટથી ઉપપાત વિરહકાલ અને
વ્યવન વિરહકાલ. સામનેણું ચઉવિહ, સુરેસુ બારસ મુહુર ઉકસા ઉવવાય વિરહકોલે, અહ ભવણઈસુ પર્યા. ૧૪૨. સામનેણું-સામાન્યથી. | ઉવવાય-ઉપપાત. ચઉવિહ-ચારે પ્રકારના. | | વિરહ કાલે–વિરહ કાલ. સુરે સુ–દેવને વિષે. અહ-હવે. બારસ મુહુત-૧૨ મુહૂર્ત. | લવણાઈસુ-ભવનપતિ ઉોસા-ઉત્કૃષ્ટથી.
આદિકને વિષે.
પત્તિય-દરેકને. શબ્દાર્થ સામાન્યથી ચારે પ્રકારના દેવને વિષે ૧૨ મુહૂર્ત ઉત્કૃષ્ટથી ઉપપાત વિરહ (અંતર) કાલ છે. હવે ભવનપતિ આદિ દેને વિષે દરેકને ઉપપાત વિરહ કહીશું.
વિવેચન–એક દેવતા ઉત્પન્ન થયા પછી બીજે દેવ ઉત્કૃષ્ટથી બાર મુહૂર્તનું અંતર પડયા પછી ઉપજે. ગર્ભજ તિર્યંચ અને મનુષ્ય તથા દેવ અને નારકીને ઉત્કૃષ્ટથી ઉપપાત વિરહ કાલ ૧૨ મુહૂર્તને, સમૂર્છાિમ મનુષ્યને ૨૪ મુહૂર્તને, વિકસેંદ્રિય અને અસંશી તિચિને અંતમુહૂર્તને હોય છે. તથા એકેંદ્રિયને ઉપપાત વિરહકાલ નથી, કારણ કે તેઓ નિરંતર ઉપજે છે.
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૪૨
ભવનપત્યાદિ દેવાને વિષે ઉત્કૃષ્ટથી ઉપપાત વિરહકાલ, ભવણ વણ જોઇ સાહમ્ની, સાણેષુ મુહુત્ત ચવીસ, તા નવદણ વીસ મુહુ, બારસ હિઁણ દસ મુત્યુત્તા ય.૧૪૩ આવીસ સરૢ દિયહા, પણયાલ અસીઈ દિણ સયં તત્તા સખિ દુસુ માસા, દુસુ વાસા તિસુ તિગેસ કમા.૧૪૪ વાસાણ સયા સહસ્સા, લક્ષ તહુ ચઉસુ વિજયમાઇસુ પલિયા અસંખ ભાગેા, સવ્વè સંખભાગા ય. ૧૪૫ ભવણ-ભવનપતિ. અસીઇ દિણ-એ’સી દિવસ, સય–સા (દિવસ) તત્તો તે પછી. સખિજ્જા–સંખ્યાતા. દુસુ-એ દેવલેાક (૯-૧૦)ને વિષે.
વણ-વ્યંતર. જોઈ યાતિષી. સાહમ–સાધ . ઈસાણેસુ-ઇશાનને વિષે. મુર્હુત્ત ચવીસ’–૨૪ મુહૂર્ત. તા તે પછી. નવ દિણુ-નવ દિવસ.
વીસ મુહુ-વીશ મુહૂત, ખારસદિણ-બાર દિવસ. દસ મુર્હુત્તા ય-અને દશ મુ.
માસા-માસ.
દુસુ-એ દેવલાક (૧૧–૧૨) ને વિષે. વાસા–વ.
તિસુ તિગેસુ-ત્રણ ત્રણ ગ્રેવેયકને વિષ.
આવીસ સહૂ-સાડી ખાવીશ. કમા-અનુક્રમે.
દિયહા–દિવસ. પણચાલ-પીસ્તાલીશ.
વાસાણૢ–વ. સયા–સે કડા.
Page #171
--------------------------------------------------------------------------
________________
વિષે.
૧૪૩ સરસ્સા-હજાર.
પલિયા-પાપમને. લકખ-લાખ.
અસંખભાગે-અસંખ્યાતતહ–તેમજ.
મેં ભાગ. ચઉમુ-ચાર.
સવ-સર્વાર્થ સિધ્ધને વિષે વજયમાઈસુ-વિજયાદિકને | સંખભાગે-સંખ્યાતમે ભાગ
ચ-અને. ‘શબ્દાર્થ—ભવનપતિ વ્યંતર તિષી સધર્મ અને ઈશાનને વિષે ઉપપાત વિરહકાલ ૨૪ મુહૂર્ત, તે પછી સનકુમારને વિષે ૯ દિવસ અને ૨૦ મુહૂર્ત, માહેંદ્રને વિષે ૧૨ દિવસ અને ૧૦ મુહૂર્ત, બ્રહમ દેવલેકે સાડી બાવીસ દિવસ, લાંતકે ૪૫ દિવસ, મહાશુકે ૮૦ દિવસ, સહસ્ત્રારે સે દિવસ, તે પછી બે દેવલેકે ( આનત અને પ્રાણત ) સંખ્યાતા માસ (વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી), બે દેવલેકે (આરણ અને અયુત) સંખ્યાતા વર્ષ (સો વર્ષ પુરા ન થાય ત્યાં સુધી), ત્રણ ત્રણ રૈવેયકને વિષે અનુક્રમે સંખ્યાતા સો વર્ષ (હજાર વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી), સંખ્યામાં હજાર વર્ષ (લાખ વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી), સંખ્યામાં લાખ વર્ષ ( કોડ વર્ષ પૂરાં ન થાય ત્યાં સુધી), તથા ૪ વિજયાદિકને વિષે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને સવર્થ સિધને વિષે પલ્યોપમને સંખ્યાતમો ભાગ છે. જઘન્ય ઉપપાત વિરહકાલ અને વન વિરહકાલ
તથા ઉપપાત અને વન સંખ્યા. સસિંપિ જહને, સમઓ એમેવ ચવણ વિરહ વિ, ઈગ ટુ તિ સંખ-મસંખા, ઇગ સમએ હન્તિ ય
ચુવંતિ. ૧૪૬
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૪૪
સર્વેસિપિસર્વ (દેવ) | ઇગ દુ તિ-એક બે ત્રણ નો પણ.
સંખ-અસંખા-સંખ્યાતા જહને-જઘન્ય.
અને અસંખ્યાતા. સમ–સમય.
ઇગ સમએ-એક સમયે. એમેવ–એ પ્રમાણે ચવણ–ચ્યવન.
હન્તિ–ઉત્પન્ન થાય છે. વિરહોવિ-વિરહ પણ. | અવન્તિ-મરે છે. | શબ્દાર્થ–સર્વ દેવે પણ જઘન્યથી ઉપપાત વિરહકાલ સમય હોય છે એ પ્રમાણે ચ્યવન વિરહ પણ જાણ એક સમયે દેવે એક બે ત્રણ સંખ્યાતા અને અસંખ્યાતા ઉત્પન્ન થાય છે અને મરે છે.
વિવેચન-ભવનપતિથી માંડીને સર્વાર્થ સિદ્ધ સધીના દેને જઘન્ય ઉપપાત વિરહકાલ ૧ સમય છે. ભવનપતિ વિગેરે દેવનો જઘન્ય ચ્યવન વિરહકાલ પણ ઉપપાત વિરહ કાલ પ્રમાણે ૧ સમય જાણુ.
ભવનપતિથી માંડીને સહસ્ત્રાર સુધીના દેવામાં જઘન્યથી એક બે ત્રણ ઉપજે અને મરે, તથા ઉત્કૃષ્ટથી સંખ્યાતા કે અસંખ્યાતા ઉપજે અને મરે, કારણ કે અસંખ્યાતા તિર્યંચા, મરીને સહસ્ત્રાર દેવલોક સુધી ઉત્પન્ન થાય છે. આનતાદિ દેમાં મનુષ્યજ ઉત્પન્ન થાય છે અને મનુષ્ય સંખ્યાતા હોવાથી ત્યાં આનતાદિ દેવામાં સંખ્યાતાજ ઉપજે તથા તે દેવે પણ મનુષ્યમાંજ ઉપજે માટે સંખ્યાતાજ એવે (મરે).
કે
૧. ૫–૧૦–૧૫–૨૦–૨૫ અને ૩૨ સાગરોપમ આયુષ્યવાળા દેવના
શરીરનું પ્રમાણુ કહે.
Page #173
--------------------------------------------------------------------------
________________
તેના ઉપપાત વિરહ અને ચ્યવન વિરહ કાળનું યંત્ર,
ઉત્કૃષ્ટ નામ. | ઉચ્છ. હું
નામ
ભવનપતિ ૨૪ મુહૂર્ત
સહસ્ત્રાર
૧૦૦ દિવસ સંખ્યાતા માસ (૧ વર્ષની અંદર)
બંતર
નિત
જ્યોતિષી
પ્રાણુત
સંખ્યાતા માસ (આનતથી વધારે)
સૌધર્મ
આરણ
સંખ્યાતા વર્ષ (સે વર્ષની અંદર)
ઈશાન
સંખ્યાતા વર્ષ અચુત 1(આરણથી વધારે)
સનકુમાર ૯ દિનરભુ
દરેકને ઉપપાત અને વન વિરહ કાળ ૧ સમય
પહેલી ત્રિક
| સંખ્યાતા સો વર્ષ | | (હજારની અંદર)
દરેકનો ઉ૫પાત અને અવન વિરહકાળ ૧ સમય
માણંદ ૧૨દિનામુ
બીજી ત્રિક
સંખ્યાતા હજાર વર્ષ (લાખની અંદર)
બ્રહ્મદેવલોક રરા દિવસ
લાંતક | ૪૫ દિવસ |
ત્રીજી ત્રિક
સંખ્યાતા લાખ વર્ષ
(ક્રાંડની અંદર).
સૂક્ષ્મઅદ્ધા પથેપવિજયાદિ કામને અસંખ્યાતમે
ભાગ
સૂક્ષ્મઅદ્ધા પાપ સર્વાર્થ સિદ્ધ મને સંખ્યાતમે
મહાશુક્ર | ૮૦ દિવસ
ભાગ
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૪૬
દેવતાની આગતિ. નર પંચિંદિય તિરિયા–ણુપત્તી સુરભવે પજરાણું અઝવસાય વિસેલા, તેસિં ગઇ તારતમ્મ તુ. ૧૪૦ નર-મનુષ્ય.
અજઝવસાય-અધ્યવસાય. પંચિંદિય-પચંદ્રિય. | વિસે સા–વિશેષથી. તિરિયાણ-તિર્થની. તેસિં–તેઓની. ઉપત્તી–ઉત્પત્તિ.
ગઈ-ગતિમાં. સુર ભવે-દેવતાના ભવમાં. તારતમ્મ-તરતમપણું ૫જજરાણુ-પર્યાપ્તા. | તુ-વળી, પણ.
| શબ્દાર્થ–-પર્યાપ્તા પચેંદ્રિય મનુષ્ય અને તિર્યાની ઉત્પત્તિ દેવતાના ભવમાં થાય છે પણ અધ્યવસાય વિશેષથી તેઓની ગતિમાં તરતમપણું હોય છે, (એટલે એક દેવ મટી અદ્ધિવંત અને બીજો અલ્પ બદ્ધિવંત થાય છે. )
| વિવેચન–દેવતા, નારકી, એકેદ્રિય, વિકલૈંદ્રિય, અપર્યાપ્ત તિર્યંચ અને અપર્યાપ્ત મનુષ્ય, દેવગતિમાં ન ઉપજે. અધ્યવસાય એટલે મનને વ્યાપાર. તે ત્રણ પ્રકારે છે, અશુદ્ધ, શુદ્ધ અને અત્યંત શુદ્ધ. અશુદ્ધ અધ્યવસાયથી નરકાદિ ગતિને બંધ થાય છે, અત્યંત શુધ્ધ અધ્યવસાયથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને શુદ્ધ અધ્યવસાયથી દેવગતિને બંધ થાય છે. તેમાં પણ તીવ્ર તીવ્રતર તીવ્રતમ અધ્યવસાયને લીધે એક મોટી અદ્ધિવાળામાં અને એક અ૫ ત્રાદ્ધિવાળામાં તથા એક મેટા આયુષ્યવાળા અને એક ઓછી આયુષ્યવાળા દેવમાં ઉત્પન્ન થાય છે.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૪૭ . કયા જીવ દેવગતિજ પામે. નર તિરિ અસંખ જીવી, સવે નિયમેણુ જતિ દેવેસુ નિય આઉય સમ હીણા-ઉએસુ ઇસાણ અંતેસુ ૧૪૮ નર તિરિ–મનુષ્ય અને દેવેસુ-દેવામાં. તિર્યંચો.
નિય આઉય-પિતાના અસંખજીવી-અસંખ્યાત
આયુષ્યના. વર્ષના આયુષ્યવાળા.
સમ-સરખા.
હિણઉએસ-ઓછા આસલ્વે-સે.
યુષ્યવાળા. નિયમેણ–નિશે.
ઇસાણુ અંતે સુ-ઈશાન જતિ–ઉત્પન્ન થાય છે. | સુધીના.
શબ્દાર્થ—અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સર્વે મનુષ્ય અને તિર્યંચે (યુગલિક) નિચે પોતાના આયુષ્ય સરખા અથવા ઓછા આયુષ્યવાળા ઈશાન સુધીના દેવામાં ઉત્પન્ન થાય છે.
વિવેચન–પલ્યોપમના અસંખ્યાતમા ભાગના આયુષ્ય વાળા તિર્યંચ પચેંદ્રિય પક્ષી, અંતદ્વીપના તિર્યંચ (ચતુષ્પદ) અને મનુષ્ય, ભવનપતિ અને વ્યંતરમાં પોતાના સરખા કે ઓછા આયુષ્ય ઉત્પન્ન થાય છે, પરંતુ જ્યાતિષી આદિ દેવામાં ઉત્પન્ન થતા નથી, કારણ કે જ્યોતિષી દેવેનું તો જઘન્યથી આયુષ્ય ૫૫મને આઠમો ભાગ છે. બીજા યુગલિકે પોતાના સરખા અથવા ઓછા આયુષ્ય ઈશાન સુધીના માં ઉત્પન્ન થાય છે, પરંતુ સનત્કમારાદિ દેવામાં ઉપજતા નથી, કારણ કે યુગલિકેનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ પલ્યોપમ છે અને સનસ્કુમારનું તે
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૪૮ જઘન્ય આયુષ્ય પણ ૨ સાગરોપમ છે, માટે પિતાના આયુષ્યથી અધિક આયુષ્યવાળા દેવમાં યુગલિકે મરીને ઉપજતા નથી. સમષ્ઠિમ તિર્યંચો મરીને ભવનપતિ અને વ્યંતરમાં
કેટલા આયુષ્ય ઉપજે. જતિ સમુચ્છિમ તિરિયા, ભવણ-વણેસુ ન જોઈમાઈસ જ તેસિં ઉવવાઓ, પલિયા–સંખંસ આઉસ. ૧૪૯ જતિ-જાય છે. ઉત્પન્ન ! જે-જે માટે, જે કારણથી. થાય છે.
તેસિં–તેઓની. સચ્છિમ તિરિયા-સમૂ ચ્છિમ તિર્યંચે.
ઉવવાઓ-ઉત્પત્તિ. ભવણ વણેસુ-ભવનપતિ
પલિયા ખંસ- પત્યેઅને વ્યંતરમાં
પમના અસંખ્યાતમા ન-ન ઉત્પન્ન થાય.
ભાગના. જોઈમાઈસુ-તિષી
આઉ-આયુષ્યવાળાને આદિમાં.
વિષે. શબ્દાર્થ–સમૂમિ તિ ભવનપતિ અને વ્યંતરોમાં ઉત્પન્ન થાય છે, પણ જ્યોતિષી આદિ (દેવે) માં ઉત્પન્ન થતા નથી. જે કારણથી તેઓની ઉત્પત્તિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગના આયુષ્યવાળામાં થાય છે.
વિવેચન--સમૂર્ણિમ તિર્થને મન નથી, પણ તેઓ સંજ્ઞાવિશેષ રૂપ અધ્યવસાયે કરીને ભવનપતિ અને વ્યંતર દેવામાં ઉત્પન્ન થાય છે, પણ જ્યોતિષી આદિ દેવામાં ઉપજતા નથી, કારણ કે જ્યોતિષી દેવોનું જઘન્ય
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૪૯ આયુષ્ય પામનો આઠમો ભાગ છે. એટલે પોપમના અસંખ્યાતમા ભાગ કરતાં ઘણું જ વધારે છે, માટે તેમાં સમૂચ્છિમ તિર્યંચો ઉપજતા નથી. . જીવ ક્યાં કારણોથી ભવનપતિમાં ઉપજે. બાલત પડિબદ્ધા, ઉક્કડસા તવેણ ગારવિયા વેરેણુ ય પડિબદ્ધા, મરિઉં અસુરેસ જયંતિ. ૧૫૦ બાલવેઅજ્ઞાન તપમાં. | વેણુવૈરમાં. પડિબદ્ધા-આસક્ત. પડિબદ્ધા-આસક્ત. ઉક્કડસા–ઉત્કૃષ્ટ રેષ
મરિઉં-મરીને. - વાળા. તણ-તપવડે.
અસુરે સુ-અસુરકુમારમાં. ગારવિયા–અહંકાર કરનારા. | જાયંતિ-જાય છે.
શબ્દાર્થ––૧. અજ્ઞાન તપમાં આસક્ત, ૨. ઉત્કૃષ્ટ રેષવાળા, ૩. તપે કરીને અહંકાર કરનારા, ૪. વૈર લેવામાં આસક્ત (જી) મરીને અસુરકુમારાદિકમાં ઉત્પન્ન થાય છે.
વિવેચન--અરિહંત ભગવાનની આજ્ઞા રહિત, તત્વ જ્ઞાને શૂન્ય તે બાલ એટલે મિથ્યાત્વી, તેનું જે પંચાગ્નિ પ્રમુખ તપ તે ઘણું જીવનું ઘાતકારી છે તેવા તપને વિષે (કમઠની જેમ) આસક્ત, તપસ્વી થયા થકાં ઉત્કૃષ્ટ રોષને ધરનારા, તપસ્યા કરીને અહંકાર કરનારા, અને દ્વૈપાયને જેમ નિયાણું કરીને અગ્નિ કુમારમાં ઉત્પન્ન થઈને દ્વારકા નગરી બાળી હતી, તેમ કેઈક જીવની સાથે વૈર લેવામાં આસક્ત છ મરીને અસુરકુમાર (ભવનપતિની ૧૦ નિકા) માં ઉત્પન્ન થાય છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૫૦
કયા કારણાથી જીવ વ્યંતરમાં ઉપજે. રજ્જુગડુ-વિસ ભક્ખણ-જલ-જલણ-પવેસ-તણ્ડ
છુહ–દુહ ગિરિસિર પડણાઉ મુઆ,સુહુભાવા હુતિ વતરિયા.૧૫૧ દુહએ-દુઃખથી. ગિરિસિર–પર્વતના અગ્ર
ભાગ (શિખર) ઉપરથી.
રજ્જુગહ–દારડાના ફ્રાંસા ખાવાથી.
વિસ ભક્ષણ-વિષનું ભક્ષણ
કરવાથી.
જલ જલણ પવેસ-પાણી અને અગ્નિમાં પ્રવેશ
કરવાથી.
તહ-તૃષાથી. છુહ–ભૂખથી.
પડાઉ–પડવાથી.
સુઆ-મરેલા.
સુહભાવા-શુભ ભાવથી. હન્તિ-થાય છે.
વતરિયા-વ્યંતર.
શબ્દાર્થ—૧. દોરડાનેા ફ્રાંસેા ખાવાથી મરેલા, ૨. વિષના ભક્ષણથી મરેલા, ૩. પાણી અને ૪. અગ્નિમાં પ્રવેશ કરવાથી મરેલા, પ. તૃષા (તરસ) અને ૬. ભૂખથી મરેલા, વિરહાગ્નિના દુ:ખથી મરેલા, ૮. પર્વતના શિખર ઉપરથી પડવાથી મરેલા, મંદ શુભ ભાવથી (શૂલપાણિ યક્ષ વિગેરેની જેમ) વ્યંતર (દેવામાં ઉત્પન્ન) થાય છે.
૧. વૈમાનિક દેવાનું જધન્ય અને ઉત્કૃષ્ટથી મૂત્ર અને ઉત્તર વૈક્રિય શરીરનું પ્રમાણ કેટલું ? તથા તેમનેા ઉપપાત અને ચ્યવન વિરહકાળ તેમજ ઉપપાત અને ચ્યવન સંખ્યા કહેા.
ર. દેવામાં એછી વધતી ૠદ્ધિ થવાનું કારણ શું ? કયા જીવા નિશ્ચે દેવગતિમાંજ ઉપજે. સમૂર્ચ્છિમ તિ ચૈા મરીને દેવગતિમાં કયાં અને કેટલા આયુષ્યે ઉપજે. કયા કારણેાથી જીવ ભવનપતિ અને વ્યંતરમાં ઉપજે,
Page #179
--------------------------------------------------------------------------
________________
કયા જીવો ઉત્કૃષ્ટથી કયા દેવલોક સુધી જાય. તાવસ જ જોઇસિયા, ચરગ પરિવાય ગંભલેગે જા જા સહસ્સારે પંચિંદિ, તિરિય જા અગ્રુઓ સં.૧૫ર. તાવસ-તાપસે.
જા સહસ્સારે-સહસ્ત્રાર જા-ચાવત્, સુધી.
સુધી. ઇસીયા-જ્યોતિષી.
પંચિંદિ તિરિચ-પચંદ્રિય ચરગ-ચરક. પરિવાર–પરિવ્રાજક
તિર્યંચ. ખંભલેગે જા–બ્રહ્મ દેવલોક જા અશ્રુઓ–અશ્રુત સુધી. સુધી.
| સડઢા-શ્રાવકે. શબ્દાર્થ – ઉત્કૃષ્ટથી ) તાપસ જ્યોતિષી સુધી, ચરક અને પરિવ્રાજક બ્રા દેવલોક સુધી, પંચેંદ્રિય તિર્યંચ સહસ્ત્રાર દેવલેક સુધી અને શ્રાવકો અયુત દેવલેક સુધી ઉત્પન્ન થાય છે.
વિવેચન-કંદમૂલ અને ફલને આહાર કરનારા વનવાસી તાપસે પિતાના ધર્મમાં કહેલી ક્રિયાપણે વર્તન નારા મરીને ભવનપતિથી માંડીને જ્યોતિષી સુધીના દેવામાં ઉત્પન્ન થાય છે. ચાર પાંચનું ટોળું ભેળું થઈને ભિક્ષા માગે તે ચરક અને કપિલ મતને અનુસરનારા ત્રિદંડીયા મરીને ભવનપતિથી માંડીને બ્રહ્મ દેવલોક સુધી ઉત્પન્ન થાય છે. સમ્યકત્વ દેશવિરતિ સહિત પર્યાપ્ત પંચેંદ્રિય તિર્યંચ સહસાર દેવલોક સુધી તથા દેશવિરતિ શ્રાવકે અને ગશાળાના મતને અનુસરનારા આજીવિકા મિથ્યાદષ્ટિએ મરીને ઉત્કૃષ્ટથી બારમા દેવલેક સુધી ઉત્પન્ન થાય છે.
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૫ર
મિથ્યા દષ્ટિનું લક્ષણ. જઈ લિંગ મિચ્છ ટ્રિી, ગેવિજા જાવ જતિ ઉકાસ પયમવિ અસહૃહતો, સુરë મિચ્છાદિટ્ટીઓ. ૧૫૩.
જઇલિંગપતિના વેશવાળે. પરમવિપદની પણ. મિચ્છ જિદ્દી-મિથ્યાદષ્ટિ. | અસહ-અશ્રધ્ધા કરતે. ગેવિજાનૈવેયક.
સુન્નત્યં-સૂત્ર અને અર્થ જાવ-સુધી..
સંબંધી. અંતિ-ઉત્પન્ન થાય છે. ઉક્કોસં–ઉત્કૃષ્ટથી. | | છિદિઠ્ઠીઓ-મિથ્યાદ્રષ્ટિ | શબ્દાર્થ–પતિના વેષવાળું મિથ્યાષ્ટિ ઉત્કૃષ્ટથી રૈવેયક સુધી ઉત્પન્ન થાય છે. સૂત્ર અને અર્થ સંબંધી પદની પણ અશ્રદ્ધા કરનારો મિથ્યાદષ્ટિ છે.
વિવેચન–સાધુની દશ પ્રકારની ચકવાલ સામાચારીના પ્રભાવે અંગાર મઈકાચાર્યની જેમ સાધુનો વેષ ધારણ કરનાર મિથ્યાષ્ટિ ઉત્કૃષ્ટથી નવમા કૈવેયક સુધી ઉપજે છે. મિથ્યાદષ્ટિ બે ભેદે છે, દેશથી અને સર્વથી. દ્વાદશાંગી સૂત્રમાંથી એક પદ કે અક્ષરની અશ્રદ્ધા રાખે અને જેને બીજું બધું રૂચે, તે દેશથી મિથ્યાત્વી તથા દ્વાદશાંગી સૂત્ર અને તેના અર્થ ઉપર સર્વથા અશ્રદ્ધા રાખે તે સર્વથી મિથ્યાત્વી કહેવાય. - કેનું કેનું રચેલું સૂત્ર કહેવાય. સુત્ત ગણહર-રઈયં, તહેવ પત્તેય બુદ્ધ-રઈયં ચ સુય-કેવલિયું રઇયં, અભિન્ન-દસ–પૃવિણ રઈયં ૧૫૪.
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૫૩
સુત્તસૂત્ર. ગણુહર રઇય–ગણધરનું રચેલું. તહેવ–તેમજ. પત્તય પ્રત્યેક બુધ્ધનું.
રઈય-રચેલું.
સુય કેવલિણા–શ્રુત દેવળી એ (૧૪ પૂર્વધરે)
રઇય–રચેલું. અભિન્ન–સંપૂર્ણ . દસપુર્ણજ્વણા-દશપૂર્વી એ. રઇય–રચેલું.
શયદા --ગણધર મહારાજનું રચેલું, તેમજ પ્રત્યેક બુધનું રચેલું, શ્રુત કેવલીનું ( ચાદ પૂર્વી નું) રચેલું અને સંપૂર્ણ. દશપૂર્વીનું રચેલું તે સૂત્ર કહેવાય છે.
વિવેચન—૧. સુધર્મા સ્વામી પ્રમુખ ગણધરનાં રચેલાં આચારાંગાદિ તે સૂત્ર, તથા ૨. નેમિરાજા પ્રમુખ પ્રત્યેક યુધ્ધનાં રચેલાં નેમિ પ્રત્રજ્યાદિક તે સૂત્ર, ૩. ચાદ પૂધર ( શ્રુત કેવલી) શય્ય’ભવસૂરિ પ્રમુખનાં રચેલાં દશ વૈકાલિકાદિક તે સૂત્ર અને ૪. સંપૂર્ણ દશ પૂર્વધરનાં રચેલાં તે સૂત્ર કહેવાય. છદ્મસ્થ સાધુઓની ઉત્કૃષ્ટથી ઉત્પત્તિ અને તેમના
શ્રાવકેાની જધન્યથી ઉત્પત્તિ કયા દેવલાક સુધી. છઉમર્થ સંજયાણું, ઉવવા ઉશ્કેાસએ આ સબ્વટું તેસિ સાણું પિ ય, જહન્નએ હાઇ સાહસ્મે. ૧૫૫.
સત્ય-છદ્મસ્થ સજયાણ સાધુઓની. ઉવવા–ઉત્પત્તિ.
ઉક્રોસઓ-ઉત્કૃષ્ટથી.
હાઈ હાય છે.
સવ–સર્વો સિદ્ધને વિષે સાહસ્સે–સાધન વિષે.
તેસિ–તેઓના, તેઓની. સાપિ—શ્રાવકોની પણુ. જહન્નઆ-જધન્યથી.
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શબ્દાર્થ—છદ્મસ્થ સયતા ( સાધુએ ) ની ઉત્પત્તિ ઉત્કૃષ્ટથી સર્વાથ સિધ્ધ વિમાનમાં હોય છે અને તે ( છદ્મસ્થ સાધુ ) અને શ્રાવકાની પણ ઉત્પત્તિ જઘન્યથી સાધમ દેવલેાકને વિષે હાય છે.
વિવેચન—ઉત્કૃષ્ટથી છદ્મસ્થ સાધુ સર્વાર્થસિદ્ધમાંજ જાય અને સાધુ કમ રહિત થઇને મેક્ષે પણ જાય. સાધમ દેવલાકમાં ઉત્પન્ન થયેલ સાધુની જઘન્ય સ્થિતિ પત્યેાપમ પૃથકત્વ અને શ્રાવકની જઘન્ય સ્થિતિ ૧ પલ્યેાપમની જાણવી. ચૈાદ પૂર્વી અને તાપસોની જધન્યથી ઉત્પત્તિ કયા દેવેા સુધી હેાય ? તે કહે છે.
લત'મિ ચઉર્દુ પુબ્લિસ, તાવસાઇ વતરેસુ તહા, એસિ વવાય વિદ્ધિ, નિય કિરિય ક્રિયાણુ સવ્વાવિ.૧૫૬
એસિ-એની.
ઉવવાય વિહિ–ઉપજવાની
લમિ-લાંતકમાં. ચઉદ પુલ્વિસ-ચાદ પૂર્વીની. તાવસાઇણ-તાપસેાની. વતરેસુ-બ્ય તરામાં.
તહા—તયા.
વિધિ નિયોકરિય–પેાતાની ક્રિયામાં.. ઠિયાણ–રહેલાઓને. સવ્વાવિ-સર્વ પશુ. (જઘન્યથી ઉત્પત્તિ) તાંતક
શબ્દા ચાદપૂીની
દેવલાકે તથા તાપસેાની (જઘન્યથી ઉત્પત્તિ) વ્યંતરામાં હાય છે. એએની સર્વ પશુ ઉપજવાની વિધિ પાતપેાતાની ક્રિયામાં સ્થિત (પેાતપેાતાના આગમમાં કહેલી ક્રિયામાં રક્ત) થયેલાઓને જાણવી.
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૫૫ વિવેચન—ચદપૂવ પ્રમાદથી નિગાદમાં પણું જાય, તે ભણેલું ભૂલી જનારા જાણવા. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે. કે તાપસે જઘન્યથી ભવનપતિમાં ઉપજે, કારણકે તે દેશની પણ જઘન્ય સ્થિતિ વ્યંતરની માફક ૧૦ હજાર વર્ષની છે.
૧. કયા છો મરીને ઉત્કૃષ્ટ અને જાન્યથી ક્યા દેવલોક સુધી ઉપજે. ૨. મિથ્યાદષ્ટિનું લક્ષણ કહે અને કાનું રચેલું સૂત્ર કહેવાય.
૬ સંધયણનું સ્વરૂપ. વજરિસહ નારાયં, પઢમં બીયં ચ રિસહ નારાયું નારાય–નારાય, કીલિયા તહ ય છે. ૧૫૭. એએ છ સંઘયણું, રિસહો પટ્ટો ય કીલિયા વજજ ઉભઓ મડ બંધ, નારાઓ હાઈ વિને. ૧૫૮ વજરિસહ નારાયં–વજ | છ સંઘયણ-૬ સંઘયણ. ઋષભનારાચ.
રિસહ પટ્ટો–રાષભ એટલે પહમ–પહેલું.
પાટો. આય–બીજું. રિસહનારાયં–ષભનારાચ
કીલિયા વજ-વજએટલે નારાય–નારાચ,
ખીલી. અદ્ધનારાય-અર્ધનારાચ. ઉભએ–બંને બાજુએ. કીલિયા–કીલિકા.
મક્કડબંધ-મર્કટ બંધ તે. તહ-તેમજ.
નારાઓ-નારાચ. છેવÉ-છેવ.
હાઈ–છે. એએ-એ.
વિનેએ-જાણવા ચોગ્ય.
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૫૬
શબ્દાર્થ-પહેલું વજી, ત્રાષભ નારાચ, બીજું ઇષભ નારા, ૩. નારા, ૪. અર્ધનારા, ૫. કીલિકા તેમજ ૬. છેવટું એ ૬ સંઘયણ છે. 26ષભ એટલે પાટે, વા એટલે ખીલી, બંને બાજુએ મર્કટબંધ તે નારાચ છે એમ જાણવું.
વિવેચન–શરીરના હાડકાને દઢ દઢતર બંધ તે સંઘયણ, બે પાસા મર્કટબંધ તે ઉપર પાટે અને તે ત્રણે હાડકાને ભેદે તેવી હાડકાની ખીલી હોય તે હાડકાને દઢબંધ તે વ્રજ ત્રાષભ નારાચ, મર્કટબંધ અને પાટે હોય તે aષભનારા, બે પાસા મર્કટબંધ તે નારાચ, એક પાસે મર્કટબંધ અને બીજે પાસે ખીલી હોય તે અર્ધનારા, બે હાડકાની વચ્ચે ખીલીને બંધ તે કલિકા અને મહામહે હાડકાં અડીને રહેલાં હોય તે છે, તેનું બીજું નામ સેવાર્ય સંઘયણ છે, કારણકે તે સંઘયણ સ્નેહ મર્દનાદિ સેવાની અપેક્ષા રાખે છે. કયા ક્યા જીવોને કેટલાં સંઘયણ હોય? તે કહે છે. છ ગમ્મતિરિનરાણું, સમુચ્છિમ પર્ણાિદિ વિગલ છેવ૬ સુર નેરઇયા એચિંદિયા ય સર્વે અસંઘયણા. ૧૫૯. છ-છ સંઘયણ.
છેવ-છેવટે ગભ–ગર્ભજ.
સુર નેરઠયા–દેવતા નારકી. તિરિ નારાણું-તિર્યંચ અને |
એબિંદિયા –અને એકે' મનુષ્યને. સમુચ્છિમ પણિદિ
યિ. સમૂછિમ પંચેંદ્રિય.
સરવે-સર્વે. વિગલ-વિકલેંદ્રિયને. અસંઘયણુ-સંઘયણ રહિત.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૫૭ શબ્દાર્થ––ગર્ભજ તિર્યંચ અને મનુષ્યોને ૬ સંઘયણ હોય છે. સમૂછિમ પંચેંદ્રિય (તિર્યંચ અને મનુષ્ય) (તથા) વિકલૈંદ્રિયને છેવટું સંઘયણ હોય છે. સર્વે દેવતા નારકી અને એનેંદ્રિય સંઘયણ રહિત હોય છે.
વિવેચન-કર્મ પ્રકૃતિમાં સમૂચ્છિમ તિર્થીને એ સંઘયણ કહ્યાં છે. સંઘયણ શક્તિવિશેષ. એ અર્થથી તે દેવતામાં ચક્રવર્તિ કરતાં પણ ઘણી જ શક્તિ છે, માટે દેવતામાં વજી રાષભ નારાજી સંઘયણ કહીએ અને એકેંદ્રિયમાં થોડી શક્તિ છે માટે છેવટું સંઘયણ કહીએ. પણ અસ્થિ (હાડકાં) રૂપ સંઘયણ તેઓને હેતું નથી. કયા સંઘયણથી મરીને ઉત્કૃષ્ટથી કયા દેવલોક સુધી
ગતિ હોય. તે કહે છે. છેવઢેણું ઉ ગમ્મઇ, ચઉર જા કપ કીલિયાઈસ ચઉસુ દુ દુ ક વઠ્ઠી, પઢમેણું જાવ સિદ્ધી વિ. ૧૬૦ છેવÖણું-છેવા વડે. ( દ દ ક૫–બબે દેવકની. ઉ–વળી.
વઢી-વૃદ્ધિ. ગમઈ-જવાય છે. ચઉરે-ચાર.
પઢમેણું-પહેલા સંઘયણ જા કપ–દેવલેક સુધી.
વડે. કીલિયાઈસ-કાલિકાદિ. | જાવ સિદ્ધી વિ–મોક્ષ સુધી ચ6સુ-ચાર સંઘયણને વિષે. | પણ.
શબ્દાર્થ –છેવદ્રા સંઘયણ વડે વળી ૪ દેવલોક સુધી જવાય છે. કલિકાદિક ચાર સંઘયણને વિષે બબે દેવલોકની વૃદ્ધિ કરવી. પહેલા સંઘયણવડે મેક્ષ સુધી પણ જવાય છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
વિવેચન–છેવા સંઘયણ વડે અધ્યવસાય વિશેષથી મરીને ભવનપતિથી માંડીને વૈમાનિકમાંના ચેથા માહેદ્ર દેવલોક સુધી જાય. કલિકા સંઘયણે કરીને બ્રહ્મા અને લાંતક દેવક સુધી જાય, અર્ધનારાચ સંઘયણે કરીને મહાશુક અને સહસ્ત્રાર દેવલોક સુધી જાય, નારા સંઘયણે કરીને આનત પ્રાણત દેવલેક સુધી જાય, રૂષભનારાચ સંઘયણે કરીને આરણ અને અશ્રુત દેવલોક સુધી જાય અને વજી રૂષભનારાચ સંઘયણે કરીને સર્વત્ર ભવનપતિ વ્યંતર જ્યોતિષી બારદેવક નવ રૈવેયક અને પાંચ અનુત્તર યાવત્ મોક્ષ સુધી ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાયે કરીને જાય. ૬ સંસ્થાનનું સ્વરૂપ અને કયા છેને કેટલાં
સંસ્થાન છે. તે કહે છે. સમચઉરસે નગેહ, સાઈ વામણુ ય ખુજ્જ હુંડેય જીવાણુ છ સંડાણ, સવ્વસ્થ સુલખણું પઢમાં. ૧૬૧. નાહીએ ઉવરિ બીયં, તઇ–મહો પિટ્રિ ઉયર ઉર વજ સિર ગીવ પાણિ પાએ, સુલખણું તે ચઉāતુ. ૧૬૨. વિવરીય પંચમાં, સવ્વસ્થ અલખણું ભવે છે ગભય નર તિરિય છહા, સુરા સમાં હંડ્યા સેસા. ૧૬૩.
સમચઉરેસે-સમચતુરસ | નગેહ–ોધ.
જીવાણ-જીવોને.
છ સંઠણ-સંસ્થાન સાઈ–સાદિ.
સવથ-સવ ઠેકાણે. વામણુ વામન.
સુવફમણુંસારા લક્ષણ ખુજજ-કુજ.
વાળું,
Page #187
--------------------------------------------------------------------------
________________
પદ્મમ –પહેલું. નાહીએ-નાભિની. ઉરિ–ઉપરનું. યંખીનુ
તઇય–ત્રીનુ.
અહે–નીચેનું. પિટ્ટુિ—પીઠ. ઉચર-ઉદર, પેટ.
ઉર વજજ–છાતી વઈને. સિર ગીવ–મસ્તક, ડાક. પાણિ પાએ-હાથ, પગ. સુલક્ષણ—સુલક્ષણવાળું. ત ચëંતુ તે વળી ચાલુ. વિવરીય–વિપરીત.
૧૫૯
પચમગ-પાંચમું. સન્નત્ય-સર્વ ઠેકાણે. અલક્ષ્ણુ-અલક્ષણવાળુ
ભવ-હાય.
છૂટ્યું– ુ. ગભય-ગભ જ.
નર તિરિય–મનુષ્ય અને તિર્યંચને.
છહા-છ પ્રકારનાં સસ્થાન. સુરા-દેવતા.
સમા-સમચતુરસ્ર સંસ્થાન
વાળા.
હુંડયા-હૂંડક સંસ્થાનવાળા. સેસા-ખાકીના.
શબ્દા —સમચતુરસ, ન્યગ્રોધ, સાદિ, વામન, કુખ્ત, અને હુડક એ છ સંસ્થાન ( શરીરની આકૃતિ જીવાને હાય છે. સર્વ ઠેકાણે સારા લક્ષણવાળું પહેલું ( સમચતુરસ ) સંસ્થાન છે. નાભિની ઉપરનું સારા લક્ષણવાળું તે ખીજુ (ન્યત્રેાધ), ત્રીજી (સાદ્દિ ) તે નાભિની નીચેનું અંગ સારા લક્ષણવાળું, પીઠ પેટ અને છાતી વઈને મસ્તક ડાક હાથ અને પગ સારા લક્ષણવાળા હોય તે વળી ચેાથું ( વામન ), પાંચમું ( કુબ્જ ) તે તેથી વિપરીત (પીઠ પેટ અને છતી સારાલક્ષણુવાળી હાય અને મસ્તક ડાક હાથ અને પગ ખરાબ લક્ષણવાળા હાય), સર્વ અવયવા અશુભ લક્ષણવાળા હાય
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૬૦
તે છ હું (હંડક) સંસ્થાન છે. ગર્ભજ મનુષ્ય અને તિર્યંચને છ સંસ્થાન હોય છે. દેવતા સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા અને બાકીના (એકેદ્રિય, વિકલૅકિય, અસંસી મનુષ્ય અને તિર્યંચ તથા નારકી) હુંડક સંસ્થાનવાળા હોય છે.
વિવેચન-કર્મ પ્રકૃતિમાં અસંજ્ઞી તિર્યંચને જીએ સંસ્થાન કહ્યાં છે. એકેન્દ્રિયમાં હુંડક, તેમાંથી પૃથ્વીકાયનું સંસ્થાન મસૂરની દાળ અને ચંદ્રમાના આકારે, અપકાયનું પાણુના પરપોટા જેવું, તેઉકાયનું સેયના અગ્રભાગ જેવું, વાયુકાયનું ધ્વજા જેવું અને વનસ્પતિકાયનું જુદા જુદા પ્રકરનું સ્થાન હોય છે. વાયુકાય વૈક્રિય શરીર કરે તે પણ ધ્વજાના સંસ્થાને કરે છે. તિર્યંચ, મનુષ્ય, અને બારમા દેવલેક સુધીના દેવતાનું ઉત્તર ક્રિય શરીર જુદા જુદા પ્રકારનું હોય છે. દેવતાનું મૂળ શરીર સમચતુરસ્ત્ર સંસ્થાને હોય છે. નારકીનું મૂલ અને ઉત્તર ક્રિય શરીર હુંક સંસ્થાને હોય છે.
દેવતાની ગતિ. અંતિસુરા સંખાઉ ય, ગમ્ભય પત્ત મણય તિરિએનું પmત્તસુ ય બાયર, ભૂ-દગ–પત્તયગ-વસુ. ૧૬૪. તથવિ સર્ણકુમારે, પભિઈ એનિંદિએસુ નો જંતિ, આણય પમુહા ચવિવું, મણુએસુ ચેવ ગચ્છતિ.૧૬૫. જતિ-જાય છે, ઉપજે છે. | ગભય-ગર્ભજ. સુરા-દેવતા.
પજજા-પર્યાપ્તા. સખાઉ–સંખ્યાતા આયુ
મણુઅ તિરસુ-મનુ ષ્યવાળા,
ધ્ય અને તિર્યમાં
Page #189
--------------------------------------------------------------------------
________________
પmૉસુ-પર્યાપ્તા. એગિદિએસ-એકેન્દ્રિયમાં. બાયર–બાદર.
ને જતિ-ઉપજતા નથી. ભૂ-પૃથ્વીકાય.
આણુય પમુહા-આનત ગ–અકાય.
વિગેરે દેવ. પૉયગ વસુ-પ્રત્યેક
ચવિઉ–ચવિને, મરીને. વનસ્પતિ કાયમાં. તથવિ-તેમાં પણ.
મણુએસ-મનુષ્યને વિષે. સર્ણકુમારં–સનકુમાર | ચેવ-નિ , જ. પભિઈ–વિગેરે, આરંભીને. | ગચ્છન્તિ–જાય છે, ઉપજે છે.
શબ્દાર્થ–સંખ્યાતા (વર્ષના) આયુષ્યવાળા ગજ પર્યાપ્ત મનુષ્ય અને તિર્યમાં (તથા) પર્યાપ્ત બાદર પૃથ્વી કાય, અપકાય અને પ્રત્યેક વનસ્પતિકાયમાં (ઈશાન સુધીના) દેવતા ઉપજે છે.
તેમાં પણ સનસ્કુમાર વિગેરે (સહસ્ત્રાર સુધીના) દેવે એકે દ્રિયમાં ઉપજતા નથી. આનત વિગેરે દેવો મરીને મનુષ્યમાં જ ઉપજે છે.
વિવેચન-સૂક્ષ્મ એકેન્દ્રિય, તેઉકાય, વાયુકાય, અપર્યાપ્તા પૃથ્વી અ... અને પ્રત્યેક વનસ્પતિકાય, વિકલેન્દ્રિય, દેવતા, નારકી, સમૂચ્છિમ તિર્યંચ અને મનુષ્ય તથા યુગલિકોમાં દેવતા ઉપજતા નથી.
સનકુમારથી માંડીને સહસ્ત્રાર સુધીના દેવ સખ્યાતા વર્ષના આયુષ્યવાળા ગર્ભજ પર્યાપ્તા તિર્યંચ અને મનુષ્યમાં જ ઉપજે છે. આનતથી માંડીને અનુત્તર વિમાન સુધીના દેવ સં
ખ્યાતા વર્ષના આયુષ્યવાળા ગર્ભજ પર્યાપ્ત મનુષ્યમાં જ ઉપજે છે, પરંતુ બીજે ઠેકાણે (એકૅકિયાદિકમાં) ઉપજેતા નથી.
૧૧
Page #190
--------------------------------------------------------------------------
________________
દેવને દેવીઓની સાથે જે રીતે સંભોગ છે અથવા | સર્વથા નથી, તે પ્રકાર કહે છે. દો કપ કાયસેવી, દે દો દે ફરિસ રૂવ સહિં ચઉરે મણેણુ-વરિમા, અપવિયારા અણુતસુહા.૧૬૬, દે ક૫-એ દેવલાક સુધીના | સહિ-શબ્દ વડે. દેવે .
ચઉ-ચાર (આનતાદિ). કાયસેવી-કાયસેવી. મણેણુ-મન વડે. દે દો દો–બે બે બે દેવ- ઉરિમા-ઉપરના દે. લેકના દે.
અ૫વિયારા–અવિકારી ફરિસ–સ્પર્શ.
અણુતમુહા-અનંત સુખ રૂવ-રૂપ.
વાળા. | શબ્દાર્થ–બે દેવલોક (સધર્મ ને ઈશાન) સુધીના દે કાયાવડે મૈથુન સેવનારા છે તે પછીના) બે દેવક (સનકુમાર અને માહે)ના દેવે સ્પર્શ સેવી, તેપછી) બે દેવલેક (બ્રા અને લાંતક) ના દેવો રૂપ સેવી, (તે પછી) બે દેવક મહાશુક્ર અને સહસ્ત્રાર)ના દે શબ્દ સેવી, ચાર દેવક (આનતાદિ)ના દેવે મન વડે અને ઉપરના દેવો અલ્પવિકારી અને અનંત સુખવાળા હોય છે.
વિવેચન–ભવનપતિ, વ્યંતર, જતિષી, સધર્મ અને ઈશાન દેવોના દેવે મનુષ્યની પેઠે કામગ કરે. કાયસેવા વિના દેવાંગના પણ તૃપ્તિન પામે. દેવતાને મનુષ્યની પેઠે વીર્ય હોય છે, પણ કેશાદિ હોતાં નથી. સનકુમાર અને માહેંદ્ર દેવલોકના દેવે પોતાને ભેગ એગ્ય અપરિગ્ર
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૬૩ હતા દેવાંગનાની કાયાના અવયવો (સ્તન ભુજા વિગેરે) ને સ્પર્શ કરવાથી સંભોગ સુખ અનુભવે. બ્રહ્મ અને લાંતક દેવલોકના દે દેવાંગનાનું રૂપ દેખીને કામસુખ અનુભવે. મહાશુક્ર અને સહસ્ત્રાર દેવલોકના દેવે દેવાંગનાનાં ગીત હાસ્ય વિલાસ ભાષણ અને ઝાંઝર વિગેરેના શબ્દ સાંભળી કામસુખ અનુભવે. આનતાદિ ૪ દેવલોકના દેવ પિતાને સ્થાનકે રહેલા પોતાને રમવા ગ્ય દેવીને મનમાં ચિંતવે, તે વખતે તે દેવી પિતાના સ્થાનકે બેસી, શૃંગાર કરી, બુરી કામચેષ્ટાને મનમાં ધરી, ભેગને માટે સાવધાન થાય, તેથી તે દેવ મને સંકલ્પ કરી પૂર્ણ સુખ પામે. કાયસેવીની જેમ સ્પર્શાદિ સેવી દેવનાં વીર્ય પુકલે દેવાંગનાના શરીરમાં દેવ શક્તિથી સંચરે, તેથી દેવાંગનાને સુખ ઉપજે, પરંતુ દેવના વૈકિય પુદ્દગલાથી ગર્ભ ઉપજે નહિ. ચક્રવર્તિના વૈક્રિય પુગેલેથી ગર્ભ ઉપજે, કારણ કે તેનું મૂલ શરીર આિદારિક છે, તેથી તે ચક્રવતિ વૈક્રિય શુક પુદગલોને આદારિકપણે પરિણમાવે તેથી ગર્ભ ઉપજે. ઉપર ઉપરના દેવોને અનંતગુણ સુખ જાણવું. જેમકે કાયસેવી કરતાં સ્પેશસેવીને અનંતગુણ સુખ જાણવું. રૈવેયક અને અનુત્તર વિમાનવાસી દેવો વિષય સેવા રહિત છે, તે તેઓ બ્રહ્મચારી કેમ ન કહેવાય? અવિરતિના ઉદયથી તેઓને ચારિત્રના પરિણામને અભાવ હોવાથી તેઓ બ્રહ્મચારી ન કહેવાય.
શકાદિ દેવે સુધર્મા સભામાં માણવક ચિત્યના ડાબડામાં રહેલી જિનેશ્વર ભગવાનની દાઢાની આશાતનાના ભયથી ચાં દેવીની સાથે સંભોગ ન કરે, વળી સાધમ અને
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૬૪ ઈશાન દેવલોકનાં વિમાનની તકરારને લીધે પરસ્પર શસ્ત્રાદિ વડે લડાઈ થવાથી ઇંદ્રાદિકના શરીરે લાગેલ ઘા વિગેરેની પીડા પણ એ દાઢાના ન્હવણનું જળ છાંટવાથી શાન્ત થાય છે, એટલું જ નહિ પણ તેમને ક્રોધ પણ શાન્ત થાય છે.
• વીતરાગનું સુખ. જં ચ કામસુહં લેએ, જં ચ દિવં મહાસુહું વીયરાય–સુહસ ય, કુંતભાગે પિ નથ્થઈ ૧૬૭.
જ કામમુહં-જે કામસુખ. સુહસ્સ-સુખના. લિએ-લેકને વિષે.
અણુત ભાગપિ–અનંતમાં જે દિવં–જે દેવ સંબંધી ભાગને પણ. મહાસુહ-મહાસુખ. | નઘઈ-( નાતે ) ગ્ય વિયરાય-વીતરાગના. 1 થતું નથી. - શબ્દાર્થ લેકને વિષે જે કામ સુખ છે અને જે દેવ સંબંધી મહાન સુખ છે. તે સુખ વીતરાગના સુખના અનંતમા ભાગને પણ યોગ્ય થતું (પામતું) નથી. દેવીઓની ઉત્પત્તિ તથા દેવી અને દેવોનું
ગમનાગમન. ઉવવા દેવીણું, કપ દુર્ગ જ પરઓ સહસ્સારા, ગમણગમણું નથી, અચુય પરઓ સુરાણુપિ. ૧૬૮ ઉવવાઓ-ઉત્પત્તિ
સહસ્સારા-સહસ્ત્રાર. દેવીણું–દેવીઓની. ગમણુગમણું-ગમનાગમન. કપદગ–બે દેવક. નથી–નથી. જા-યાવત્, સુધી.
અચ્ચય-અયુતથી. પરઓ-પરત:, આગળ. સુરાણુંપ–દેવનું પણ
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૬૫ * શબ્દાર્થ ––દેવીઓની ઉત્પત્તિ બે દેવલેક સુધી હોય છે અને આગળ સહસ્ત્રાર દેવલેક સુધી (અપરિગ્રહિતા દેવીએનું) ગમનાગમન હોય છે. અશ્રુતથી આગળ દેવેનું પણ ગમનાગમન નથી. - વિવેચન-દેવીઓની ઉત્પત્તિ ભવનપતિ વ્યંતર જ્યોતિષી સૌધર્મ અને ઈશાન દેવલોકમાં હોય છે, પરંતુ દેવીએ ઉપરના દેવલેકમાં ઉપજતી નથી. સૈધર્મ અને ઈશાન દેવલકમાં ઉત્પન્ન થયેલી અપરિગ્રહીતા દેવીઓનું ગમનાગમન સહસ્ત્રાર દેવલોક સુધીના દેવના ભેગને માટે થાય છે. તેથી ઉપરના દેવલોકે દેવીઓનું ગમનાગમન નથી. આનતાદિ દેવલોક એગ્ય દેવીને કાયસેવાની વાંછા ઉપજે, તે તે પોતાની ઈચ્છા મુજબ મનુષ્ય, સૈધર્મ અથવા ઈશાન દેવલોકના દેવની સાથે કાયસેવા કરે. કદાચ બારમા દેવલોકને દેવ મન સેવી મનુષ્ય લોકમાં આવી મનુષ્યની સ્ત્રી સાથે કાયસેવા કરે, તો તે દેવ મરીને તેજ સ્ત્રીને પેટે ઉપજવાને હોય, ત્યારે જ તેને એવી કુબુદ્ધિ ઉપજે. અશ્રુત દેવક થકી ઉપર દેવેનું ગમનાગમન નથી, કારણ કે નીચેના દેને ઉપર (ગેયકાદિકમાં જવાની શકિત નથી અને ઉપરના દેવને અહીં આવવાનું પ્રયોજન નથી. જિનેશ્વરના જન્માદિ કલ્યાણકેમાં પણ ત્યાં બેઠા થકા શૈવેયકાદિ દેવ નમસ્કારાદિ ભક્તિ સાચવે છે, તથા સંદેહ ઉત્પન્ન થાય, તે તે દે ત્યાંથી જ તીર્થકર ભગવાનને મને વર્ગણાએ પ્રશ્ન પૂછે અને તીર્થકર ભગવાન કેવળજ્ઞાનથી તેમને પ્રશ્ન જાણું મને વર્ગણાએ ઉત્તર આપે, એટલે તે દેવ તીર્થકરે મને વર્ગણાથી આપેલા ઉત્તરને અવધિજ્ઞાનથી જાણી પોતાને સંદેહ દૂર કરે.'
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૯૬
કિલ્ખોષિયાનું આયુષ્ય અને ઉત્પત્તિ સ્થાનક, (ત પલિય તિ સાર તેરસ, સારા કપ્પ દ્વેગ તઇચ લત અહીં કિમ્મિસિય ન હૅન્તિ ઉવરિ',અશ્ર્ચય પર તિપલિય–૩ પત્યેાપમ. કિમ્મિસિય-કિલ્મીષિયા.
ભએ ગાઇ
તિસાર-૩ સાગરાપમ. તેસ સારા-૧૩ સાગરોપમ.
પદુગ–એ દેવલેાકની. તઇય–ત્રીજા (દેવલાક)ની. લંત–લાંતકની.
અહા-નીચે.
ન હુન્તિ–ઉપજતા નથી.
ન
ઉરિ*-ઉપર.
અશ્રુય-અશ્રુતથી, પરઓ–આગળ, ઉપર. અભિએગાઇ અભિયાર્ણકાદિ
-2
શબ્દાર્થ-૩ પચેાપમ, ૩ સાગરે પમ અને ૧૩ સાગરાપમ આયુષ્યવાળા કિલ્હીષિયા (અનુક્રમે પહેલા) એ દેવલેાકની નીચે, ત્રીજા દેવલાકની નીચે અને લાંતક દેવલાક નીચે ઉપજે છે. કિલ્ભીષિયા ઉપરના દેવલાકે ઉપજતા નથી. અચ્યુત થકી આગળ અભિયાગિકાદિ દેવા નથી.
વિવેચન—અશુભ કર્મના ઉદયે કરી દેવતામાં ચંડાલ સરખા દેવા તે કિલ્ભીષિયા કહેવાય છે. ત્રણ પત્યેાપમના આયુષ્યવાળા પહેલા કિલ્ભીષિયા સાધમ અને ઈશાન દેવલેાકની નીચે ઉત્પન્ન થાય છે. ત્રણ સાગરાપમ આયુષ્યવાળા બીજા કિલ્મીષિયા સનત્કુમાર દેવલેાકની નીચે ઉત્પન્ન થાય છે અને તેર સાગરાપમ આયુષ્યવાળા ત્રીજા કિલ્મીષિયા લાંતક દેવલાકની નીચે ઉત્પન્ન થાય છે. કિલ્ભીષિયા દેવા ઉપરના દેવલાકમાં ઉપજતા નથી. અચ્યુત દેવલાકથી ઉપર
Page #195
--------------------------------------------------------------------------
________________
(યક અને અનુત્તર વિમાન)માં અભિયોગિકાદિરે ઉપજતા નથી. તેમાં આદિ શબ્દથી ગાથા ૪૪ માં કહેલ સામાનિકાદિ ૯ પ્રકારના દે સમજવા, કારણ કે હું પ્રેવેયક અને ૫ અનુત્તર વિમાનવાસી દે સર્વે અહમિંદ્ર છે. સિધર્મમાં અપરિગૃહિતા દેવીનાં વિમાન, આયુષ્ય અને તે દેવી કયા દેવોને ઉપભેગા યોગ્ય છે, તે કહે છે. અપરિગ્રુહ દેવીણું, વિમાણ લખા છ હુંતિ સહમ્મ, પલિયાઇ સમયાહિય, કિંઈ જાસિં જાવ દસ પલિયા.૧૭૦ તાઓ સર્ણકુમાર, સેવં વતિ પાલય દસગેહિં, જા ભંભ સુક્ક આણુય, આરણ દેવાણ પન્નાસા. ૧૭૧. અપરિગ્રહ દેવીણું-અ- | સર્ણકુમારાણુ–સનકુમાપરિગ્રહીતા દવાનાં.
૨ દેને. વિમાણ-વિમાન
એવં એ પ્રમાણે, એવી રીતે. છ લાખા-૬ લાખ. વન્તિ –વધે છે, વધારતાં. હન્તિ–છે, હોય છે. પલિય દસગેહિં-૧૦ હમે–સધર્મદેવલેકમાં. પાપમ. પલિયાઈ-પલ્યોપમાદિકથી.
જા-ચાવત્, સુધી. સમયાહય-સમય અધિક.
અંભ-બ્રહ્મ. ઠિઈ-સ્થિતિ.
સુક્ર-મહાશુક્ર.
આણય–આનત. જસિં–જે દેવોઓની.
આરણ દેવાણ-આરણ જાવ દસ પલિયા-૧૦
દેને. પલ્યોપમ સુધી.
૫નાસા-૫૦ પલ્યોપમ તાઓ-તે દેવીએ.
સુધી.
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૬૯
શબ્દાર્થ—અપરિગૃહિતા દેવીનાં ૬ લાખ વિમાન સાધમ દેવલાકમાં છે. પત્યેાપમથી માંડીને સમય અધિક યાવત્ ૧૦ પલ્યેાપમ સુધી જે દૈવીએની સ્થિતિ છે, તે દેવીએ સનત્કુમારને ઉપલેગ ચેાગ્ય જાણવી, એવો રીતે ૧૦-૧૦ પલ્યેાપમ વધે છે. (વધારતાં અનુક્રમે) બ્રહ્મ, મહાશુક્રં, આનત અને આરણુ દેવાને યાવતુ ૫૦ પક્ષેપમ સુધી ઉપભાગ યાગ્ય દેવીએ હાય છે.
વિવેચનસાધમ દેવલેાકને વિષે ૧ પાપમ આયુષ્યવાળી અપરિગૃહિતા દેવી સાધર્મ દેવાને ઉપલેગ ચેાગ્ય જાણવી.તે (૫૦)થી એક બે ત્રણ સંખ્યાતા અસંખ્યાતા સમય અધિક યાવત્ ૧૦ પલ્યેાપમ સુધીના આયુષ્યવાળી દેવી સનત્કુમાર દેવાને ઉપભાગ ચેાગ્ય જાણવી. ઉપરના દેવા તેવા પ્રકારના સ્વભાવથી તે દેવીઓને ઈચ્છતા નથી, એવી રીતે ૧૦ પલ્યેાપમથી અધિક અને ૨૦ પલ્યેાપમ સુધીના આયુષ્યવાળી દેવી તે બ્રહ્મ દેવલેાકને ઉપભાગ ચેાગ્ય જાણવી; તથા ૨૦ પલ્યાપમથી અધિક અને ૩૦ પછ્યાપમ સુધીના આયુષ્યવાળી દેવી તે મહાશુક્ર દેવાને ઉપભેાગ યાગ્ય જાણવી, તથા ૩૦ પલ્યેાપમથી અધિક અને ૪૦ પલ્યોપમ સુધીના આયુષ્યવાળી દેવી તે આનત દેવેને ઉપભેાગ યોગ્ય જાણવી, તથા ૪૦ પલ્યોપમથી અધિક અને ૫૦ પલ્યેાપમ સુધીના આયુષ્યવાળી દેવી તે આરણુ દેવલાકના દેવેને ઉપબા ચગ્ય જાણવી.
'''
૧. સંયણ અને સંસ્થાનના અર્થ કહેા. કયા જીવાને કેટલાં સંધયણ અને સંસ્થાન હાય તથા કયા સંધયથી મરીતે કયા દેવલોક સુધીમાં ઉપજે, વ્યંતર, માહે અને પ્રાણુત દેવાની ગતિ કહેા.
Page #197
--------------------------------------------------------------------------
________________
ઈશાનમાં અપરિગૃહિતા દેવીનાં વિમાન, આયુષ્ય
અને તે દેવી કયા દેને ઉપભેગ . ઈસાણે ચલખા, સાહિત્ય પલિયાઈ સમય આહયકિઈ જ પન્નર પલિય જાસિં, તાઓ માહિંદ દેવાણું.૧૭ર. એએણ કમેણુ ભવે, સમયાહિત્ય પલિય દસગ વુડીએ, લંત સહસ્સાર પાણય, અચુય દેવાણ પણપન્ના. ૧૭૩. ઇસાણે-ઈશાન દેવલેકે. એએણુ કમેણુ-એ કમ ચઉ લખા-૪ લાખ.
વડે. સાહિત્ય પલિયાઈ–સાધિક | ભવે-થાય. પલ્યોપમાદિ.
સમયાહિય-સમય અધિક. સમય અહિયઠિઇ-સમય પલિય દસગ વુડ્ડીએ-૧૦ અધિક સ્થિતિ.
પપમની વૃદ્ધિ વડે. જા-ચાવત્
લંત-લાંતક. ૫નર પલિય–૧૫
સહસ્સાર-સહસ્ત્રાર. પલ્યોપમ સુધી.
પાણય-પ્રાણત. જાસિં–જેઓની.
અચુય દેવાણુ-અશ્રુત તાઓ-તે.
દેવોને. માહિંદ દેવાણું–મહેંદ્રદેવને. પશુપના-પંચાવન પાન | શબ્દાર્થ ઈશાનને વિષે ૪ લાખ અપરિગૃહીતા દેવીઓનાં વિમાને છે. સાધિક પલ્યોપમ (આયુષ્યવાળી દેવીઓ તે ઇશાન દેવેને ઉપભગ એગ્ય છે. તે) થી સમય અધિક યાવત્ ૧૫ પલ્યોપમ સુધીની જે (દેવી)ઓની સ્થિતિ છે, તે માહેંદ્ર દેવોને ઉપભોગ ચગ્ય છે. એ ક્રમ વડે સમય અધિક યાવત્ ૧૦–૧૦ પલ્યોપમની વૃદ્ધિ વડે લાંતક, સહ
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૭૦
સાર પ્રાણત અને અચ્યુત દેવાને ઉપસેાગ યોગ્ય હોય છે; (છેવટે) ૫૫ પલ્યોપમની અપરિગૃહીતા દેવીઓ અચ્યુત દેવાને ઉપભાગ યોગ્ય હોય છે.
વિવેચન ઇશાન દેવલેાકે પત્યેાપમના અસંખ્યાતમા ભાગથી અધિક ૧ પાપમ આયુષ્યવાળી અપરિગ્રહીતા દેવી તે ઇશાન દેવાને ઉપભાગ યાગ્ય જાણવી. તથી એક એ ત્રણ સ ંખ્યાતા અસ ંખ્યાતા સમય અધિક યાવત્ ૧૫ પહ્યાપમ સુધીના આયુષ્યવાળી દેવી માહેંદ્ર દેવલેાકના દેવાને ઉપભાગ યાગ્ય જાણવી. ૧૫ પલ્યોપમથી અધિક અને ૨૫ પલ્યોપમ સુધીના આયુષ્યવાળી દેવી લાંતક દેવાને ઉપભાગ યાગ્ય જાણવી. ૨૫ પલ્યોપમથી અધિક અને ૩૫ પચેાપમ સુધીના આયુષ્યવાળી દેવી સહસ્રાર દેવાને ઉપ ભાગ ચાષ્ય જાણવી. ૩૫ પત્યેાપમથી અધિક અને ૪૫ પત્યેાપમ સુધીના આયુષ્યવાળી દેવો પ્રાણત દેવાને ઉપભાગ યોગ્ય જાણવી. ૪૫ પળ્યેાપમથી અધિક અને ૫૫ પત્યેાપમ સુધીના આયુષ્યવાળી દેવી અચ્યુત દેવાને ઉપભેગ ચેાગ્ય જાણવી.
૬ લેશ્યામાંથી કયા દેવાને કેટલી લેચ્યા હૈાય, તથા વૈમાનિક દેવાના શરીરના વર્ણ .
કિલ્હા નીલા કાઊ, તેઊ પમ્હા ય સુ લેસ્સા, ભવણ વણુ પઢમ ચઊ લેસ, જોઇસ કપ્પ દુર્ગ તેઊ.૧૭૪ કલ્પ તિય પમ્ડ લેસા, લતાઇસુ સુક્લેસ હન્તિ સુરા, કણગાભ પમ કેસર, વન્ના હઁસુ તિસુ વરિ
ધવલા. ૧૭૫.
Page #199
--------------------------------------------------------------------------
________________
કિલ્હા કૃષ્ણ. નીલા નીલ. કાણ કાપાત.
તેઊતેજો.
પહા–પદ્મ.
સુ-શુકલ.
લેસ્સાઓ-લેશ્યા.
ભવણ-ભવનપતિ.
વણુ-વ્યંતરને.
પદ્મમ-પ્રથમની.
ચઉલેસ-૪ લેશ્યા.
જોઇસ-જ્યાતિષી.
પદુગે-એ દેવલાકે.
તેણ-તેજોવેશ્યા.
ter
પતિય–ત્રણ દેવલાર્ક. પહલેસા–પદ્મલેશ્યા.
લતાસુ-લાંતકાદિને વિષે, સુલેસ-શુકલ લેશ્યાવાળા.
હન્તિ-હાય છે. સુરા-ઢવા.
કણગાભ–કનક (સાના) જેવેા. પઉમ કૈસર-પદ્મની કેસરા
જેવા.
વન્ના–વ વાળા.
દસુ-એ દેવલાકે. તિસુ-ત્રણ દેવલે કે. ઉપર-ઉપરના દેવલેાકે ધવલા-ધાળા.
સાધ
શબ્દા—કૃષ્ણે નીલ કાપાત તેજો પદ્મ અને શુકલ વેશ્યા છે, તેમાંથી) પ્રથમની ૪ લેશ્યા ભવનપતિ અને વ્યંતરને હાય છે. જ્યોતિષી અને એ દેવલાક ( અને ઇશાન દેવલાકના દેવો) ને વિષે તેજો લેશ્યા, ત્રણ દેવલેાક (સનત્કુમાર, માહે અને બ્રહ્મ દેવલાકના દેવા) ને વિષે પદ્મ વૈશ્યા અને લાંતકાદિ દેવલાકને વિષે શુકલ લેશ્યાવાળા દેવા હાય છે. એ દેવલેાકને વિષે (દેવાના શરીરને વણુ) સેાના જેવા (રાતા) છે. ત્રણ દેવલાકને વિષે (સનત્કુમાર માહે અને બ્રહ્મ દેવલેાકને વિષે) પદ્મની કેસરા જેવા (ગાર) અને ઉપરના (દેવવ્લાકે) દેવા ધેાળા વણુ વાળા હાય છે.
Page #200
--------------------------------------------------------------------------
________________
D]h let-3
સાધમ અને ઇશાનમાં અપરિગૃહીતા દેવીઓનાં વિમાનની સંખ્યા, આયુષ્ય અને કયા દેવાને કેવી રીતે ભાગ્ય તથા વૈમાનિક દેવેને લેશ્યા અને શીતા વ
કેટલા આયુષ્યવાળી
વિમાન
૬ લાખ ૪ લાખ
ell-tle lb? pleic]hhe |
દેવાનું ગમનાગમન ખાર દેવલોક સુધી
૧ પલ્યેાપમ. ૧ પલ્યેાપમચો અધિક ૧ પલ્યેાપમ થી ૧૦ પલ્યેા
૧ પલ્યેા અધિકથો ૧૫ પયે।૦ પક્લ્યા અધિકથી ૨૦ પક્લ્યા
પથે।૦ અધિકથી ૨૫ ક્લ્યા૦
પક્લ્યા૦
૧૦
૧૫
૨૦
૨૫
૩૦
૩૫
૪૦
૪૫
પત્યેા૦
પલ્યેા૦
પત્યેા
પલ્યે।૦
પત્યે।૦
""
""
"5
..
""
""
૩૦ પક્લ્યા૦
૩૫ પત્યેા
૪૦ પલ્યેા
૪૫ પત્યેા
૫૦ પક્લ્યા
૫૫ પક્ષો
O
કયા દેવાને ભાગ્ય | કેવી રીતે ? લેશ્યા.
}
સૌધમ
ઇશાન
સનત્કુમાર
માહેદ્ર બ્રહ્મદેવલાક
લાંતક
મહાશુક્ર
સહસ્રાર
આનત
પ્રાણત
આરણ્
અચ્યુત
૯ ગ્રેવયક ૫ અનુત્તર
કાયાથી તેજો રાતા
સ્પર્શથી
""
રૂપથી
,,
શબ્દથી
19
મનથી
',
,.
''
અપ્રવીચાર
ફર્મન
..
શુકલ
"
'
..
..
""
શરીરના
વ
"
ગાર
..
,,
ધાળા
ર
""
,,
""
,
""
""
૧૭૨
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૭૩
વિવેચન—–જીવ કૅ સાથે જેના વડે આશ્લેષ પામે તે લેફ્યા તેના બે ભેદ ૧. દ્રવ્ય લેશ્યા અને ર. ભાવ વેશ્યા. આત્માના શુભાશુભ પરિણામ તે ભાવલેશ્યા; અને તેનું કારણે કાળાં લીલાં ઇત્યાદિ પુદ્ગલે તે દ્રવ્ય લેશ્યા. પરમાધામીને કૃષ્ણ àશ્યા જ હાય, ભવનપતિથી માંડીને જૈવેયક સુધીના ઢુવાને ભાવથી છએ લેશ્યા હાય અને પાંચ અનુત્તરના ઢવા ભાવથી શુકલ લેસ્થાવાળા અને પ્રાયઃ વિશુદ્ધ દ્રવ્ય લેશ્યાવાળા હાય છે.
૧ દેવીઓની ઉત્પત્તિ અને ગમનાગમન યા દેવલોક સુધી ઢાય ? સાધમઁ માહેદ્ર, મહાશુક્ર અને અચ્યુત દેવાને કેટલા આયુષ્યવાળી દેવી કેવી રીતે ઉપભાગ યાગ્ય હોય તથા તે દેવાને લેશ્યા અને શરીરના વર્ણ કહેા.
૨. બીજા કિલ્ભીષિયાનું આયુષ્ય અને ઉત્પત્તિ સ્થાન કહો. જધન્ય આયુષ્યવાળા દેવાને આહાર તથા શ્વાસેાશ્વાસનું સ્વરૂપ.
દસવાસ સહસ્સાઇ, જહન્ન-માં ધરતિ જે દેવા, તેસિં ચઉત્થાહારા, સત્તહિં થાયેહિ ઊસાસેા. ૧૭૬
દસવાસ સહસ્સાઈ-૧૦
તેસિ–તેમને.
ચાહારા-ચેાથ ભકતે
આહાર.
સત્તહિ થવેહિ–સાત સ્તાકે, ઊસાસા-શ્વાસેાશ્વાસ.
હજાર વર્ષનું.
જહન્ન-જઘન્ય. આઉં-આયુષ્યને. ધરતિ-ધારણ કરે છે. જે દેવા-૨ દેવા.
શબ્દા—૧૦ હજાર વર્ષનું જધન્ય આયુષ્યને જે દેવા ધારણ કરે છે, તે દેવાને ચાથભકતે ( આંતરે દિવસે ) આહારની ઇચ્છા થાય અને ૭ સ્તાકે શ્વાસેાવાસ થાય.
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૭૪
વિવેચન—ભવનપતિ અને વ્યંતર દેવોમાં જે દેવે ૧૦ હજાર વર્ષના આયુષ્યવાળા હોય, તે દેવને એક અહેરાત્રિને આંતરે આહારની ઈચ્છા ઉપજે. તે ઈચ્છા ઉપજ્યા પછી સર્વ ઈદ્વિઓને આહાદકારી મનેઝ પુદ્ગલે કરીને તે દેવ તૃપ્તિ પામે. ૭ સ્તક ગયે છતે શ્વાસોશ્વાસ લે. (૭ સ્તકને આંતરે ઉસ લેવાનું પ્રવર્તે છે. ) તેટલા કાળના વચમાં નિશ્ચલ રહે. મહર્ત અને અહેરાત્રિના શ્વાસોશ્વાસ કેટલા? તથા સાગરોપમ આયુષ્યવાળા દેવને શ્વાસોશ્વાસ અને
આહારનું સ્વરૂપ, આહિ વાહિ વિમુમ્સ, નીસાસૂસ્સાસ એગગે, પાણુ સત્ત ઈમે થે, સેવિ સત્ત ગુણો લ. ૧૭૭ લવ સત્તeત્તરીએ, હોઈ મુહ મમિ ઉસાસા, સગતીસ સંય તિહત્તર, તીસ ગુણ તે અહોરજો. ૧૭૮ લખે તેરસ સહસા, નઉયસયં અયર સંખયા દેવે પહિં ઊસાસે, વાસ સહસ્તેહિં આહારે. ૧૭૯ આહિ-આધિ.
પાણ-પ્રાણ. વાહિ-વ્યાધિથી.
સત્ત–સાત પ્રાણે. વિમુક્કસ--મુક્ત (મનુષ્ય) ઇમે–આ. | ને, રહિતને.
થે -સ્તક. નીસાસુસ્સાસ-શ્વાસોશ્વાસ. | સોવિ-તે (સ્તક) પણ. એગગએક.
| સરગુણે-સાતગુણા કરતાં.
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૭૫
લા–લવ.
લખંતેરસસહસા-૧ લાખ લવ સત્તહરૂરીએ–૭૭ લવે.
૧૩ હજાર. હાઇ-થાય.
નઉયસય–એક નવું. મુત્તો-મુહુર્ત.
અયરસંખયા–સાગરોપમની ઇમૅમિ–આ (મુહૂર્ત)ને વિષે.
સંખ્યાવાળા. ઊસાસા–શ્વાસોશ્વાસ.
દેવે–દેવને વિષે સગતીસસયતિહુત્તર-૩૭૭૩
પકખેહિં-પખવાડીએ. તીસગુણ-૩૦ ગુણા કરતાં. તેતે શ્વાસોશ્વાસ.
ઊસાએ–શ્વાસોશ્વસ. અહેર-તે-રાત્રિ દિવસમાં વાસસહસેલિં-હજાર વર્ષે
| આહાર-આહાર. શબ્દાર્થ –આધિ ( મનની પીડા ) અને વ્યાધિ ( શરીરની પીડા ) વડે વિશેષે કરીને (ચિંતા અને શ્રમથી) રહિત એવા મનુષ્યને એક શ્વાસે શ્વાસ તે પ્રાણ. સાત પ્રાણે વડે આ ૧ ઑક. તે સ્તક પણ સાત ગુણા કરતાં ૧ લવ થાય, ૭૭ લવે ૧ મુહૂર્ત થાય. આ મુહૂર્તને વિષે ૩૭૭૩ શ્વાસોશ્વાસ થાય. તેને ૩૦ ગુણા કરતાં એક અહોરાત્રિને વિષે ૧ લાખ ૧૩ હજાર એકસે નેવું વાસવાસ થાય. સાગરેપમની સંખ્યાવાળા દેવને વિષે પખવાડીએ શ્વાસોશ્વાસ અને હજાર વર્ષે આહારની ઈચ્છા થાય.
વિવેચન–જે દેવનું જેટલા સાગરોપમ આયુષ્ય હાય, તે દેવેને તેટલા પખવાડીએ શ્વાસોશ્વાસ અને તેટલા હજાર વર્ષે આહારની ઈચ્છા ઉપજે. જેમકે સર્વાર્થસિદ્ધ વિમાનના દેવનું ૩૩ સાગરોપમ આયુષ્ય છે, તે તે દેવને ૩૩ પખવાડીએ શ્વાસોશ્વાસ અને ૩૩ હજાર વર્ષે આહારની ઈચ્છા ઉપજે.
Page #204
--------------------------------------------------------------------------
________________
" ૧૭૬ કાળના પ્રમાણનું કાષ્ટક. ૭ પ્રાણ = ૧ સ્તાક ૭ ઑકે = ૧ લવ. ૭૭ લ = ૧ મુહૂર્ત = ૩૭૭૩ શ્વાસોશ્વાસ. ૩૦ મુહૂર્ત = ૧ દિવસ = ૧,૧૩,૧૦ શ્વાસોશ્વાસ. ૩૦ દિવસે = ૧ માસ ૧૨ માસે = ૧ વરસ ૮૪ લાખ વર્ષે = ૧ પૂવગ ૮૪ લાખ પૂર્વીગે= ૧ પૂર્વ
જઘન્ય આયુષ્યથી અધિક અને સાગરોપમથી ન્યુન આયુષ્યવાળા દેવને આહાર અને શ્વાસોશ્વાસનું
સ્વરૂપ. દસવાસ સહસ્સવરિ, સમયાઈ જાવ સાગર ઊભું દિવસ મુહત્ત પુહુરા, આહાસાસ સેસાણું. ૧૮૦ દસવાસસહસ્સ–૧૦ હજાર દિવસ–દિવસ. વર્ષની.
મુડ-મુહૂર્ત. ઉવરિ–ઉપર.
જુહુરા–પૃથફ. સમયા–સમયાદિકથી. આહાર-આહાર. જાવ સાગરં–સાગરોપમ સુધી ઊભાસ-શ્વાસોશ્વાસ. ઊણું–ન્યૂન, કાંઈક ઓછા. | સેસાણું–બાકીના દેવોને.
શબ્દાર્થ-૧૦હજાર વર્ષની ઉપર સમયાદિકથી માંડીને
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૭૭ કાંઈક ઓછા સાગરોપમ સુધીના બાકીના દેને દિવસ પૃથફત્વે આહાર અને મુહુત પૃથફ શ્વાસોશ્વાસ થાય છે.
'વિવેચન–જે દેવતાનું ૧૦ હજાર વર્ષની ઉપર સમય, આવલી, મુહૂર્ત, દિવસ, પક્ષ, માસ, સંવત્સર, પાંચ વર્ષ પ્રમાણુ યુગ, પોપમ એવી રીતે યાવત્ સાગરોપમથી કાંઈક ઓછું આયુષ્ય હાય, તે દેવને દિવસ પૃથકૂવે (૨ થી ૯ દિવસે) આહારની ઈચ્છા થાય અને મુહૂર્ત પૃથફત્વે (૨ થી ૯ મુહર્ત ) શ્વાસોશ્વાસ થાય. એવી રીતે આયુષ્યની વૃદ્ધિએ આહાર અને શ્વાસોશ્વાસમાં અનુક્રમે દિવસ અને મુહૂર્ત ત્યાં સુધી વધારવાં કે ૧ સાગરોપમ આયુષ્યવાળા દેવને પક્ષે શ્વાસોશ્વાસ અને ૧ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય.
ગાથા અઢારમી વધારો ધર્મના લોકપાલનું કર્તવ્ય–અહીં બનેલા અકસ્માત્ બનાવેને સેમ જાણે છે. દક્ષિણ દિશાને અધિપતિ યમ છે, તે રોગો અને મરણને જાણે છે તેથી કરીને જ અહીં મરણ સમયે અમુક માણસને લેવાને માટે યમ આવ્યા એમ કહેવાય છે. વરૂણ જલથી બનેલા બનાવને જાણે છે અને વિશ્રમણ ધન સંબંધી જાણે છે તથા જમીનમાં દટાએલાં ધણું વિનાનાં તે ધનેને તીર્થકરાદિકના પુરણયથી તેમને ઘેર દેવ મારફતે મૂકાવે છે. ૧. જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્યવાળા ભવનપતિ, જ્યોતિષી, લાંતક,
આરણ અને જયન્ત દેવોને આહાર અને શ્વાસોશ્વાસનું પ્રમાણુ કહે. શ્વાસોશ્વાસની વ્યાખ્યા કહે તથા મુહૂર્ત અને દિવસના શ્વાસોશ્વાસ કેટલા ?
૧૨
Page #206
--------------------------------------------------------------------------
________________
lee
દેવાને આયુષ્ય ઉપર આહાર અને ઉચ્છ્વાસના
પ્રમાણનુ યંત્ર.
}
અસુરકુમાર તથા સાધ, પ્રશાન ૧ સૌધમ, ર ઇશાન ૩ સનત્કુમાર, ૪. માહેંદ્ર ૫ ખાદેવલાક
૬ લાંતક
७
ઢવાનાં નામ.
ભવનપતિ વ્યંતર
ભવનપતિથી પ્રશાનો ૧૦ હજાર વર્ષ'થી ૨થીદિવસે રથી ૮ મુક્તે
સુધીના દેવા
અધિકન્યૂન સાગરે પમ સુધીના
મહાશુક્ર
સહસ્રાર
આવત
પ્રાણત
આરણ
અચ્યુત સુદર્શન
૨ સુપ્રતિષુદ્ધ
3
મતારમ
૧૦
૧૧
૧૨
સતાભદ્ર
સુવિશાલ
સુમન સામનસ
પ્રીતિકર
આદિત્ય
અવપરના
વાસાવાસ
આયુષ્ય આહ્વાર ૧૦ હજાર વર્ષ અહેારાત્રીએ ૭ સ્તાકે.
૧ સાગરાપમ
ર
૭
૧૦
૧૪
૧૭
૧૮
૧૯
૨૦
૨૩
૨૪
૨૬
૨૭
૨૮
૨૯
૩૦
૩૧
33
..
در
22
',,,
""
..
..
23
""
د.
..
"2
""
""
""
..
,,
39
39
૧ હજારવષે
७
૧૦
૧૪
१७
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
૨૬
२७
૨૮
૨૯
૩૦
૩૧
૩૩
..
.
,,
..
"2
,,
""
""
29
""
..
..
""
..
22
""
22
""
39
19
૧ પક્ષે
જ.
૧૦
૧૪
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
૨૬
૨૭
૨૮
૨૯
૩.
૩૧
૩૩
ર,
,,
..
,,
,,
99
..
23
..
دو
..
95
.
..
',
,,
.
..
Page #207
--------------------------------------------------------------------------
________________
આહારના ૩ ભેદ, સરીરે ઓયાહારે, તયાઈ ફાસણ લેમ આહારે પખેવાહારો પુણ, કાવલિઓ હેઇ નાયો. ૧૮૧ સરીણુ-કાશ્મણ શરીર વડે. | પખેવાડા-પ્રક્ષેપાહાર.
યાહારે-ઓજાહાર. પુણ-વળી. તયા-ત્વચાના
કાવલિઓ-કેળીયા સંબંધી. ફાસેણુ-સ્પર્શ વડે. હાઈ–છે. લેમ આહારે–લેમાહાર. | નાયો-જાણ. | શબ્દાર્થ તૈજસ કામણ શરીર વડે જે આહાર લેવાય તે જાહાર તથા ત્વચા (સ્પર્શેન્દ્રિય) ના રપ વડે જે આહાર લેવાય તે માહાર, પ્રક્ષેપાહાર તે વળી કેળીયા સંબંધી છે એમ જાણુ.
વિવેચન-વિગ્રહ ગતિ અથવા અવિગ્રહ (જી) ગતિવાળે જીવ, ઉત્પત્તિના પ્રથમ સમયે તેજસ કામણ શરીર વડે જે દારિકાદ શરીર યોગ્ય પગલે ગ્રહણ કરે અને તે પછી બીજા સમયથી માંડીને કામણ સાથે દારિક (દારિક મિશ્ર) કાય મેગે આહાર કરે, તે જ્યાં સુધી શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય, ત્યાં સુધી સર્વ એજાહાર જાણ. તથા શરીરે તેલ ચોપડવાથી ચીકાશ થાય, અને ઉનાળામાં પાણું છાંટવાથી તૃષા મટે તે માહાર જાણવે. તેમજ મુખને વિષે કેળીયા નાંખવા વડે થયેલ આહાર તે પ્રક્ષેપાહાર જાણ.
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૮૦
ત્રણે આહાર કયા જીવોને કઈ અવસ્થાને વિષે હ્રાય ? આયાહારા સબ્વે, અપજ્જત્ત પત્ત લેામ આહારા સુર નિરય ઇગિદિવિણા, સેસાભવત્થા સપવા.૧૮૨ આયાહારા-આજાહારી. નિય–નારકી.
સન્થે-સ.
અપજ્જત્તા–અપર્યાપ્તા. પંજત્તપર્યાપ્તા. લામ આહારી–લામાહારી.
સુર–દેવતા.
ઇંગિ’દિ એકેદ્રિય. વિણા–વિના. સેસા–માકીના.
ભવસ્થા--ભવસ્થ, સસારી. સપÐવા-પ્રક્ષેપાહાર સહિત
શબ્દાર્થ—સવ અપર્યાપ્તા જીવા એજાહારી હાય છે અને પર્યાસા થવા લેામાહારી હાય છે. દેવતા, નારકી અને એકેદ્રિય વિના બાકીના સસારી જીવા પ્રક્ષેપાહાર સહિત હાય છે.
વિવેચન—શરીર પર્યાપ્તિએ અપર્યાપ્ત ( જ્યાં સુધી શરીર પર્યાપ્ત પૂર્ણ ન કરી હાય, ત્યાં સુધીના) સર્વે એકેન્દ્રિયથી માંડીને પચરંદ્રિય સુધીના જીવા એજાહારી અણુવા. શરીર પર્યાપ્તિથી માંડીને જીવ અંગ પ્રત્યંગે કરી ચારે તરફથી પુદ્ગલેાને લેામાહારથી ગ્રહણ કરે છે. દેવતા, નારકી અને એકેન્દ્રિય વિના શેષ ભવસ્થ (બાકીના સંસારી) જીવ (વિકલે દ્રિય તિર્યંચને મનુષ્ય) કવલાહારી હાય છે. તે જીવા અસંખ્યાત પ્રદેશમાં રહેલાં, અનંત પરમાણુવાળાં, અશુભ વર્ણાદિવાળાં, છએ દિશાઓમાંથી, પેાતાના આત્મ પ્રદેશેાની લગોલગ રહેલાં પુદ્ગલેાના અસંખ્યાતમા ભાગના પ્રક્ષેપ ( કાળાયા વડે) આહાર કરે છે અને તેના
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૧ અનંતમા ભાગને આસ્વાદ લે છે. દેવતા નારકી અને એકેંદ્રિય જીને કવલાહાર હેત નથી, પરતું શરીર પર્યાપ્ત પૂર્ણ થયા પછી તે જ માહારી હોય છે. દેવતાને મન કપિત શુભ પગલે સર્વ કાયાએ આહારપણે પરિણમે છે. નારકીને અશુભ પુદ્ગલે આહારપણે પરિણમે છે. તે દેવતા અને નારકીનાં આહાર કરાયેલાં પુદ્ગલેને વિશુદ્ધ અવધિજ્ઞાની એવા પાંચ અનુત્તરવાસી દેવો દેખે તથા જાણે, પરંતુ નારકીથી માંડીને રૈવેયક સુધીના દેવતા અવધિજ્ઞાનથી તે આહાર કરાયેલાં પગલે ન દેખે.
વળી બીજી રીતે ૩ પ્રકારના આહાર કહે છે. સચિત્તા-ચિત્ત–ભય, રૂ આહાર સવ તિરિયાણું સવ-નરાણું ચ તહા, સુર–નેરઈયાણ અચિત્ત. ૧૮૩ સચિત્ત-સચિત્ત, જીવવાળ. | સલ્વનરાણું-સર્વે મનુષ્યને. અચિત્ત-અચિત્ત, નિઈ.
| તહા-તેમજ, તા. 17 ઉભયરૂ-સચિત્તાચિત્ત " (મિશ્ર) રૂપ,
સુર નેરયાણુ-દેવતો અને આહાર-આહાર.
નારકીઓને સતિરિયાણું–સર્વ તિર્યચ. અગ્નિ-અચિત્ત. | શબ્દાર્થ–સર્વ તિર્યંચ અને સર્વ મનુષ્યને સચિન, અચિત્ત અને મિશ્ર રૂપ આહાર હોય છે તથા દેવતા અને નારકીઓને અચિત્ત આહાર હોય છે. આભેગા–ણાભેગા, સવૅસિં હાઈ લેમ આહારે, નિરયાણું અમણુને, પરિણમઈ સુરાણ સમણુન્નો. ૧૮૪
Page #210
--------------------------------------------------------------------------
________________
આભાગ–જાણતાં. અણાભાગા-અજાણતાં. સવૅસિ –સવ ને. હાઈ-હાય છે. લામઆહારા-લામાહાર.
૧૮૨
નિરયાણું –નારકીઓને. અમણુ ના–અમનેાજ્ઞ, અશુભ. પરિણમઇ-પરિણમે છે.
સુરાણ-દેવાને. સમણુન્ના-સમનેાજ્ઞ. શબ્દા—સવ (અપર્યાપ્તા અને એકેન્દ્રિય જીવા)ને અજાણતાં આહાર પરિણમે છે, ( તથા ) પર્યાપ્તા જીવેાને જાણતાં અને અજાણતાં લામાહાર હાય છે. નારકીને અમનેાજ્ઞ (મનને અશુભ લાગે તેમ) આહાર પરિણમે છે; અને દેવાને સમનેાના (આહાર લીધા પછી મનને તૃપ્તિ [સતા] થાય તેમ) પરિણમે છે.
વિવેચન—આદારિક શરીરી મનુષ્ય અને તિર્યંચ ગાંડાવાળા તથા નારકી મનેાલક્ષી ( મનથી ઇષ્ટ અણુને મેળવીને ખાનારા) નથી, પણુ દેવતા મનથી ઇષ્ટ અણુઓને મેળવીને ખાનારા છે.
વિકલેદ્રિય, નારકી, તિર્યંચ અને મનુષ્ય(યુગલિયા) ને આહારને વિષે કાલનું પ્રમાણુ. તહુ વિગલ નારયાણુ, અંતમુહુત્તા સ હાઇ ઉક્કોસા ૫ચિક્રિ તિરિ નરાણું, સાહાવિએ છઠ્ઠું અર્જુમઆ. ૧૮૫ તહ–તથા, તેમજ.
પછી.
વિગલ નારયાણું –વિકલેદ્રિય
અને નારકીઓને. અંતમુહુત્તા–અંતમુ હત
સ–તે આહાર.
હાઇ–હાય છે. ઉક્કોસા-ઉત્કૃષ્ટથી.
Page #211
--------------------------------------------------------------------------
________________
પચિદિ–પંચૅહિય.
સાહાવિઓ-સ્વાભાવિક તિરનારાણું-તિર્યંચ અને | છ-છઠ્ઠ. મનુષ્યોને.
અમઓ-અઠ્ઠમ પછી.
શબ્દાર્થ વિકપ્રિય અને નારકીઓને તે આહાર ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પછી હોય છે, તથા પંચંદ્રિય (યુગલિયા) તિર્યંચ અને મનુષ્યને (અનુક્રમે) સ્વાભાવિક છઠ્ઠ અને અઠ્ઠમ પછી હોય છે.
વિવેચન–વિકલૈંદ્રિય અને નારકી છને એકવાર આહાર લીધા પછી ઉત્કૃષ્ટથી અસંખ્યાતા સમયના અંતમુહૂર્ત પછી આહારની અભિલાષા ઉપજે. એકેદ્રિય જીવને આહારની ઈચ્છા નિરંતર ઉપજે. પંચેંદ્રિય તિર્યંચને રેગાદિકના અભાવે સ્વાભાવિક આહારની અભિલાષા એ અહોરાત્રિને આંતરે અને મનુષ્યને ત્રણ અહારાત્રિને આંતરે ઉપજે, તે ઈચ્છા દેવકુરૂ, ઉત્તરકુરૂ તથા ભરત અને અરવત ક્ષેત્રના સુષમ સુષમ આરામાં ૩ પલ્યોપમ આયુષ્યવાળા ચુગલિક તિર્યંચ મનુષ્યને જાણવી. તપ આચરનાર મનુષ્યને રૂષભદેવના શાસનમાં ૧ વર્ષ સુધી અને મહાવીર સ્વામીના શાસનમાં ૬ માસ સુધી ઉત્કૃષ્ટથી આહારની અભિલાષા ન થાય.
નારકીઓને નિરંતર શ્વાસોશ્વાસ હોય છે. એક યિ, વિકલૈંદ્રિય, તિર્યંચ અને મધ્યમે શ્વાસોશ્વાસનું પ્રમાણે અનિયમિત હોય છે.
Page #212
--------------------------------------------------------------------------
________________
કયા છે અણાહારી ને કયા છે આહારી?
તે કહે છે. વિગ્રહ ગઈ–માવત્રા, કેવલિ સમુહયા અગી ય, સિદ્ધા ય અણહાર, સેસા આહારગા છવા. ૧૮૬ વિગહગઈ-વિગ્રહ ગતિને. | સિદ્ધાય—અને સિદ્ધ પરમાત્મા. આવશ્વા–પામેલા.
અણહારા-અણાહારી. કેવલિણે સમુહયા-કેવલી એસા–બાકીના. સમુઘાતવાળા.
આહારગા-આહારી. અજોગી–અગી.
છવા–જી. શબ્દાર્થ–૧ વિગ્રહ ગતિને પામેલા, ૨ કેવલી સમુદ્યાતવાળા, ૩. અગી ગુણઠાણાવાળા જીવો અને ૪. સિદ્ધના જીવો અણાહારી છે. બાકીના જેવો આહારી છે.
વિવેચન-સમશ્રેણિ મૂકીને વિશ્રેણિએ ઉપજે, તે વિગ્રહ ગતિને પામેલા જીવ ઉત્કૃષ્ટથી ૩ સમય સુધી અણુહારી હોય છે. આઠ સમય પ્રમાણ કેવળી સમુઘાતના ત્રીજા ચેથા અને પાંચમા સમયે કાર્પણ કાર્યને વર્તતાં જીવ અણાહારી હોય છે. અંતર્મુહૂર્ત પ્રમાણ અગી ગુણઠાણવાળા જી શિલેશી કરણે અણહારી હોય છે અને સિદ્ધના જીવો સાદિ અનંત કાલ સુધી મોક્ષમાં અણુહારી જાણવા. તે સિવાય બાકીના સંસારી જ આહારી જાણવા.
દેવનું સ્વરૂપ. કેસરિ મંસ નહ રોમ, સૃહિર વસ ચમ્મ મુત્ત પુરિસેહિં રહિયા નિમ્મલ દેહા, સુગંધ નીસાસ ગય લેવા. ૧૮૭.
Page #213
--------------------------------------------------------------------------
________________
કેસ-કેશ.
મુત્ત પુરિસેહિ-મૂત્ર અને અલ્ફિ-હાડકાં
- વિષ્ટા વડે. . ' મસ–માંસ.
રહિયા-રહિત. નહ-નખ.
નિમલદેહા–નિર્મળ દેહરામ-રૂવાટાં, રેમ.
: વાળા. ' હિર-લેહી.
સુગંધ નીસાસ-સુગંધી
શ્વાસોશ્વાસવાળા. . વસ-વસા, ચરબી.
ગય લેવા-(રજ અને પરસેચશ્મ–ચામડી.
' વાદિ) લેપ રહિત. શબ્દાર્થ–૧. કેશ, ૨. હાડકાં, ૩. માંસ, ૪. નખ, ૫. રમ, ૬. લેહી, ૭. ચરબી, ૮. ચામડી, ૯. મૂત્ર અને ૧૦. વિષ્ટાથી રહિત, ૧૧. નિર્મળ દેહવાળા, ૧૨. સુગંધી શ્વાસોશ્વાસવાળા તથા ૧૩. (રજ અને પરસેવાદિ) લેપ રહિત દે હેાય છે.
વિવેચન–દેવના મૂળ શરીરને વિષે કેશાદિ હતાં નથી, પણ ઉત્તર વૈક્રિય શરીરમાં તો તેઓ તેમની ઈચ્છાનુસાર કેશાદિક કરે છે. અંતમુત્તર્ણ ચિય, પજના તરુણ પુરિસ સંકાસા. સવંગ ભૂસણધર, અજરા નિયા સમા દેવા. ૧૮૮ અંતમુહુર્ણ-અંતર્મુહૂર્ત, ભૂસણુધરા-આભૂષણ ધારણ વડે.
કરનારા. . ચિય-નિશે.
અજરા-ઘડપણ રહિત. પજજતા-પર્યાપ્તા. નિયા–રેગ રહિત, તરુણ પુરિસ-તરુણુ પુરૂષ. | સમા-સમચતુરન્સ સંસ્થાન સંકાસા- સરખા.
વાળા. સવંગ-સર્વ અંગને વિષે | દેવા-દે.
Page #214
--------------------------------------------------------------------------
________________
શબ્દોથે અંતમુહર્ત વડે નિશ્ચ પર્યાપ્તા, તરૂણ પુરૂષ સરખા, સર્વ અંગને વિષે આભૂષણ ધારણ કરનારા, ઘડપણ રહિત, રેગરહિત અને સમચતુરસ્ત સંસ્થાનવાળા દે હોય છે.
વિવેચન-કલ્પાતીત વિનાના દરેક દેવલોકમાં પાંચ સભાઓ હોય છે. તેમાંથી ૧. ઉપ૨ાત સભામાં દેવદુષ્ય વડે હંકાએલી શયામાં દેવ ઉપજે, ૨. અભિષેક સભામાં સ્નાન કરે, ૩. અલંકાર સભામાં આભૂષણ પહેરે, ૪. વ્યવસાય સભામાં ધાર્મિક પુસ્તક વાંચે, ઉત્પત્તિ વખતે કેઈક ઈંદ્ર મિથ્યાદ્રષ્ટિ પણ હોય, પરંતુ વ્યવસાય સભામાં ધાર્મિક પુસ્તક વાંચવાને તેમને આચાર હોવાથી તે ઈંદ્ર અવશ્ય ત્યાં સમ્યકત્વ પામે જ. જેમકે ઈશાન દેવલોકમાં મિથ્યાષ્ટિ તામલી તાપસ ઈંદ્રપણે ઉત્પન્ન થઈને પછીથી વ્યવસાય સભામાં ધાર્મિક પુસ્તક વાંચતાં સમ્યક્ત્વ પામ્યા. ત્યાર પછી પ. સુધર્મા સભામાં સિદ્ધાયતનને ષે જિન બિંબને પૂજે. અણિમિસ નયણ મણ, કજજ સાહણું પુપફ દામ
- અમિલાણ, ચરિંગુલેણ ભૂમિ, નછિવતિ સુરાજિણા બિંતિ. ૧૮૯ અણિમિસ નયણ–નિમેષ ચરિંગુલેણ-ચાર આંગળ
રહિત નેત્રવાળા. મણ કજજ સાહણ-મને
ભૂમિં–પૃથ્વીને, ભૂમિને. કરી કાર્યને સાધનારા.
ન છિવનિત-અડકતા નથી,
સુરા-દે. પુષ્ક દામ-કુલની માળા.
જિણા-જીનેશ્વરે. અમિલાણુ-ન કરમાય એવા.1 બિતિ-કહે છે.
Page #215
--------------------------------------------------------------------------
________________
શબ્દાર્થ-નિમેષ રહિત નેત્રવાળા (આંખ ઉઘાડે અને મીંચે નહિ તેવા ), મને કરી કાર્યને સાધનારા, (લાંબી) કુલની માળ ન કરમાય એવા દેવે ભૂમિને ચાર આંગળ વડે અડકતી નથી (ભૂમિથી ૪ આંગળે ઉપર ચાલે છે.) એમ જિનેશ્વર કહે છે.
કયા કારણથી દેવતા મનુષ્યલોકમાં આવે. વસુ જિકલ્યાણેસ, ચેવ મહરિસિ તવાણુભાવાએ, જમ્મતર નેહેણ થ, આગચ્છતિ સુરા ઈહર્યા. ૧૯ પંચમુ-પાંચ.
જમ્મતર-જન્માક્તરના, જિનું કલ્યાણે સુ-જિનેશ્વ- અન્ય જન્મના.
રના કલ્યાણકને વિષે. | નેહેણનેહથી. ચેવ-નિચે.
ય અને દ્વેષથી મહરિસિ–મોટા ઋષિના. આગચ્છાન્તિ–આવે છે.
સુરા-દેવતાઓ, દે. પ્રભાવથી.
' ઈહિયં અહીં. શબ્દાર્થ–૧. જિનેશ્વરના પાંચ કલ્યાણકને વિષે, ૨. મોટા ઋષિના તપના પ્રભાવથી, ૩. જન્માન્તર (પૂર્વ ભવ)ના નેહથી અને ૪. દ્વેષથી દેવતાઓ અહીં (મનુષ્ય ક્ષેત્રમાં) નિશ્ચ આવે છે.
વિવેચન-તીર્થકરના પુણ્ય પ્રભાવથી તેમના ગર્ભ, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને મોક્ષ એ પાંચ કલ્યાણકને વિષે દે આવે છે. મેટા રૂષિના તપના પ્રભાવથી દેવ આવે છે. શાલિભદ્રના પિતાની જેમ પૂર્વભવના સ્નેહથી અને ચ શબ્દથી ઠેષથી સંગમ દેવતાની જેમ અહીં (મનુષ્ય ક્ષેત્ર) માં દેવ આવે છે.
તવાણા
સરકારના પાંચર(જયાં
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૮૮
કયા કારણથી દેવતા મનુષ્ય લોકમાં ન આવે. સંમંતિ દિવ–પમા, વિસય-પસત્તા-સમત્ત-કરવા, અણહીણું ભણય કજજા, નરભવ-મસુહં ન ઇંતિ
સુરા. ૧૯૧. સકંતિ-સંક્રાન્ત થાય, મળે. | અણહીણ મણુય કજજાદિવપેમા–દિવ્ય પ્રેમ. નથી આધીન મનુષ્ય વિસય પસત્તા-વિષયમાં
! યોગ્ય કાર્ય જેમને એવા. આસક્ત.
નરભવં–મનુષ્યભવ પ્રત્યે.
અમુહં-અશુભ. અસમત્ત કરવા–નથી !
ન ઈતિ–આવતા નથી. સમાપ્ત કર્યું કાર્ય જેમણે ' સુરા-દેવતાઓ.
શબ્દાર્થ (દેવ અને દેવીના) દિવ્ય પ્રેમે પરસ્પર મળે. (પાંચ ઇધિના ર૩) વિષયોમાં આસક્ત, નથી સમાપ્ત કર્યું (દેવ સંબંધી) કાર્ય તે જેમણે, નથી આધીન મનુષ્યને યેગ્ય કાર્ય તે જેમને એવા દેવતાએ અશુભ એવા મનુષ્ય ભવ પ્રત્યે આવતા નથી. - વિવેવન–ઉત્પત્તિ થયા પછી દેવીને પ્રેમ દેવ ઉપર અને દેવને પ્રેમ દેવી ઉપર થાય. રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દના વિષયને વિષે અત્યંત આસક્ત એવા, તથા મજ્જન, નાટક પ્રેક્ષક, વનવિહાર વિગેરે દેવ સંબંધી કાર્ય જેમણે સમાપ્ત કર્યું નથી એવા, અને મનુષ્ય સંબંધી જેમને કેઈ કામ કરવાનું બાકી નથી એવા, દેવો અશુભ ગંધવાળા મનુષ્ય લેક પ્રત્યે આવતા નથી.
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૮૯
મનુષ્ય લેાકની દુર્ગંધ કેટલા બેજન સુધી ઉંચે ઉછળે ? ચત્તારિ પંચ જોયણ, સયાઈં ગધા ય મણુય લેગસ્સ ઉદ્ભ વચ્ચઇ જેણું, ન હુ દેવા તેણુ આવન્તિ. ૧૯૨ ચત્તાર–ચાર પંચ-પાંચ (સા). જોયણ–ચેાજન. સયાઈ–સા. ગયા—ગધ.
(સેા).
ઉદ્ભ-ચે. વચ્ચઇ–જાય છે.
જેણ-જે કારણથી. હુ–નિશ્ચે. દેવા-દેવા.
મય લાગસ-મનુષ્ય
લેાકની.
તેણુ–તે કારણથી.
ન આવન્તિ-આવતા નથી, મનુષ્ય લાકની ગંધ ચારસા અથવા પાંચસા યેાજન ઉચે જાય છે, તે કારણથી નિશ્ચે દેવા આવતા નથી.
શબ્દા
—જે કારણથી
વિવેચન—મનુષ્યના મૃત કલેવર, મૂત્ર અને મળની દુર્ગંધ ૯ ચેાજન સુધી ઉંચે મૂળગાં પુદ્ગલેાની જાય છે અને ઘ્રાણેંદ્રિયને વિષય પણ તેટલા જ ચેાંજનના છે તે પછી તે દુર્ગંધવાળાં પુદ્ગલેા બીજા પુદ્ગલાને અડવાથી તેને દુર્ગષિત કરે છે, એમ પરપરાએ ૪૦૦ ચેાજન સુધી દુર્ગંધી અવસર્પિણીના પહેલા બીજા અને ત્રીજા આરામાં પવૃક્ષથી મેળવેલા આહાર કરનારાં યુગલિયા હાય ત્યારે ઉછળે છે અને ચાથા પાંચમા અને છઠ્ઠા આરામાં ધાન્યાદિકના આહાર હાવાથી ૫૦૦ ચેાજન સુધી દુર્ગંધી ઉંચી ઉછળે છે; અથવા જ્યારે મનુષ્ય અને તિર્યં ચાનાં મૃત કલવરા ઘણાં હાય ત્યારે ૫૦૦ ચેાજન સુધી અને મૃત કલેવરા આછાં હાય ત્યારે ૪૦૦ ચેાજન સુધી ઉંચે દુધ ઉછળે છે.
Page #218
--------------------------------------------------------------------------
________________
- ૧૦૦
વૈમાનિક દેવો અવધિ જ્ઞાતથી ઉત્કૃષ્ટ કેટલું ક્ષેત્ર
દેખે? તે કહે છે. દેકપ પઢમ પુઢવિ, દો દો દો બીય તઈયગં ચઉથિં ચઉ ઉવરિમ આહીએ, પાસતિ પંચમં ઢવિં. ૧૩. દો કપ-બે દેવલોકના | ચઉ–––ચાર. પઢમ પુર્વિ-પહેલી પૃથ્વી | ઉવરિમ-ઉપરના. સુધી.
એહીએ-અવધિ જ્ઞાનથી. દે દો દો-બે બે બે દેવલોકના. બીય–બીજી.
પાસનિ-જુવે છે. તઇયાં-ત્રીજી.
પંચમ–પાંચમી. ચઉન્ધિ -ચ થ. 1 પુઢવિં-પૃથ્વીને, પૃથ્વી સુધી.
શબ્દાર્થ_એ દેવલેક (સૈધર્મ અને ઈશાન) ના દેવો પહેલી પૃથ્વી સુધી, તે પછી બે દેવલોક (સનકુમાર અને માહેદ્ર) ના દેવો બીજી પૃથ્વી સુધી, તે પછી બે (બ્રહ્મ અને લાંતક) દેવકના દે ત્રીજી નરક પૃથ્વી સુધી, તે પછી બે (મહાશુક અને સહસ્ત્રાર) દેવલોકના દેવે ચોથી નરક પૃથ્વી સુધી ઉપરના ચાર (આનત પ્રાણત આરણ અને અમ્યત) દેવકના દેવો પાંચમી નરક પૃથ્વી સુધી અવધિજ્ઞાનથી જુવે છે.
વિવેચન–સાધર્મ અને ઈશાન ઇંદ્ર તથા તેના સામાનિકાદિ ઉત્કૃષ્ટાયુવાળા દેવ રત્નપ્રભા પૃથ્વીના નીચેના ભાગ સુધી દેખે, તેમાં એટલું વિશેષ છે કે ઉપર ઉપરના દેવકના દે
Page #219
--------------------------------------------------------------------------
________________
અવધિ જ્ઞાનથી અત્યંત વિશુદ્ધ અને બહુ પર્યાયવાળી તે પૃથ્વીને જુવે છે. જેમકે –આનત કરતાં પ્રાણુત દે અત્યંત વિશુદ્ધ રીતે અને અધિક પૃથ્વીને અવધિજ્ઞાનથી દેખે છે.
ગ્રેવેયક અને અનુત્તર દેવેનું અવધિ જ્ઞાન છ િછ ગેવિજા, સત્તરમીયરે અણુત્તર સુર ઉ કિંચણ લેગનાલિં, અસંખ દીવુદહિ તિરિયં તુ ૧૯૪ છદિ-છઠ્ઠી.
લેગનાલિં-ત્રસનાડીને. છ ગેવિજા-છ ગ્રેવેયક.
અસંખ-અસંખ્યાત. સમી–સાતમી.
દીલુદહિ-દ્વીપ સમૃદો. ચિ–બાકીની ૩ ચૈવેયક. અણુર સુરા-અનુત્તર દેવો. | તિરિયં-તિર્લ્ડ કિંચૂણુ-કાંઈક ઓછી. | તુ-તે.
શબ્દાર્થ – શૈવેયકના દેવ છઠ્ઠી નરક પૃથ્વી સુધી, બાકીની ૩ ગ્રેવેયકના દેવ સાતમી નરક પૃથ્વી સુધી, અને અનુત્તર (વિમાનના) દેવે કાંઈક ઓછી વસનાડીને (અવધિ જ્ઞાનથી) જુવે. અને તિહુઁ અસંખ્યાતા દ્વીપ સમુદ્રો જુવે.
વિવેચન–વૈમાનિક દેવો ઉંચે પોતાના વિમાનની ચૂલિકાની ધ્વજા સુધી જુવે છે. અને અનુત્તર વિમાનના દેવ કાંઈક ઓછી ૧૪ રાજલક પ્રમાણ ઊંચી ત્રસનાડીને જુવે છે. જઘન્યથી અવધિજ્ઞાન ઉત્પત્તિ વખતે અંગુલનો અસં. ખ્યાતમે ભાગ વૈમાનિક દેને હોય છે, તે પૂર્વભવ (મનુષ્ય અને તિર્યંચના ભવ) ના અવધિજ્ઞાન સહિત અવતરે, તેને હેય છે, તે પછી દેવભવ સંબંધી અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે.
Page #220
--------------------------------------------------------------------------
________________
. ૧૯૨
ભવનપત્યાદિ દેવોનું અવધિજ્ઞાન. બહુઅરગં ઉવરમગા, ઉડ સવિમાણ ચલિય ધયાઈ ઊદ્ધ સાગરે સંખ, જયણા તત્પર–મસખા. ૧૯૫ બહુઅરગં–અત્યંત ઘણું | અદ્ધ સાગરે-અદ્ધ સાગઉરિમગા–ઉપરના દે. રેપમથી. ઉ-ઉદ્ધ ભાગે, ઉંચે. સંખ–સંખ્યાતા. સવિમાણ-પોતાના વિમાનની. | જોયણું-જન. ચૂલિય–ચૂલિકાની. ત૫રં–તેથી વધુ (આયુધયાઈ–વજા સુધી.
ષ્યવાળા) ઊણ-ઓછા.
અસંખા-અસંખ્યાતા. શબ્દાર્થ –ઉપરના દેવ તિર્લ્ડ અત્યંત ઘણું જુવે. ઉચે પિતાના વિમાનની ચૂલિકાની ધ્વજા સુધી જુવે. અદ્ધ સાગરેપમથી ઓછા આયુષ્યવાળા દેવો સંખ્યાતા જન દેખે અને તેથી વધુ આયુષ્યવાળા અસંખ્યાતા જન દેખે.
વિવેચન–૧૦ હજાર વર્ષના આયુષ્યવાળા ભવનપતિ અને વ્યંતર જઘન્યથી ૨૫ જન અવધિથી દેખે. અસુર કુમાર વજીને ૯ નિકાયના દે અને વ્યંતરો ઉત્કૃષ્ટથી સંખ્યાત જન સુધી અવધિથી દેખે. જોતિષી દે જઘન્ય અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા જન સુધી દેખે, કારણ કે અર્ધ સાગરોપમથી એાછા આયુષ્યવાળા સંખ્યાત યાજન દેખે, તેમાં નાગાદિ ૯ નું આયુષ્ય દેશોન બે પાપમ
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૯૩
વ્યંતરનું આયુષ્ય ૧ પલ્યેાપમ અને જ્યાતિષીનું ઉત્કૃષ્ટ આયુષ્ય લાખ વર્ષ અધિક પત્યેાપમહાવાથી સખ્યાતાજ ચેાજન દેખે, અસુરકુમારાનું આયુષ્ય સાગરે પમ અધિક હાવાથી ઉત્કૃષ્ટથી અસંખ્યાતા ચેાજન સુધી ઊંચે અધિ જ્ઞાનથી દેખે.
અવધિજ્ઞાનનું જધન્ય વિષય ક્ષેત્ર તથા નારકી અને દેવેાને અવિધજ્ઞાનના આકાર.
પણવીસ જોયણ લહુ, નારય ભવ વણુ જોઈ કખાણુ ગેવિજજ-ણત્તરાણ ય, જહુસંખ` આહુિં આગારા,૧૯૬. તખાગારે પલ્લગ,પડહંગ જલ્લરિ મુહઁગ પુલ્ફ જવે, તિરિય મણુએસ આહિ, નાણુવિદ્ધ સએિ ભણુએ.
૧૯૭.
પણવીસ-પચીસ. જોયણ–ચેાજન સુધી. લહુ-જઘન્યથી. નારય-નારકી.
ભવણ-ભવનપતિ.
વણુ-વ્યંતર. જોઇ-જ્યાતિષી.
કપાણ–૧૨ દેવલાકના ગેવિ-ત્રૈવેયક.
અણુત્તરાણુ–અનુત્તર દેવેાના. જહંસ ખ–અનુક્રમે.
આહિ–અવધિ જ્ઞાનના.
આગારા-આકાર.
તપ-ત્રાપાના.
આગારે-આકારે.
પલ્લગ-પાલાના.
પડેહગ-ઢાલના.
જલરિ–ઝાલરના.
મુહગ-મૃદ ંગના.
પુ—પુષ્પ ભરેલી છાબડીના. જવે–ગલ કચુકના.
Page #222
--------------------------------------------------------------------------
________________
તિરિય માણુએ સુ-તિર્યંચ નાણુવિહ-જુદા જુદા પ્રકા
રના. અને મનુષ્યને વિષે.
સંઠિઓ-સંસ્થાની સ્થિત એહી-અવધિને આકાર) | ભણિઓ-કહ્યું છે, કહ્યો છે. | શબ્દાર્થ—ભવનપતિ અને વ્યંતર જઘન્યથી ૨૫
જન સુધી દેખે. નારકી, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, ૧૨ દેવલેક, રૈવેયક અને અનુત્તર દેવોના અવધિજ્ઞાનને આકાર અનુક્રમે ત્રાપાના આકારે, પાલાના આકારે, ઢેલના આકારે, ઝાલરના આકારે, મૃદંગના આકારે, પુપે ભરેલી છાબડી (ચંગેરી)ના આકારે અને ગલકંચુકના આકારે છે. તિર્યંચ અને મનુષ્યને વિષે અવધિજ્ઞાન જુદા જુદા પ્રકારના સંસ્થાન (આકાર)થી સંસ્થિત છે. એમ કહ્યું છે.
વિવેચન-નારકીને અવધિજ્ઞાન ત્રાપાને આકારે હોય છે, ત્રાપ લાંબ અને ત્રિખુણે હેય છે. ભવનપતિનું અવધિજ્ઞાન પાલાને આકારે હોય છે, ધાન્ય ભરવાને પાલે તે ઊંચે સુધી લાંબે, ઉપર કાંઈક સાંકડે અને નીચે પહોળો હોય છે. વ્યંતરનું અવધિજ્ઞાન ઢેલના આકારે હોય છે, ઢેલ ઉપર નીચે સમ પ્રમાણવાળ, લાંબે અને ગોળ હોય છે. તિષી દેવનું અવધિજ્ઞાન ઝાલર નામના વાજિંત્રના આકારે હોય છે, તે ઝાલર ચામડાવડે મઢેલી, વિસ્તીર્ણ વલયાકારે હોય છે. ૧૨ દેવકના દેવેનું અવધિજ્ઞાન મૃદંગ નામના વાજિંત્રના આકારે હોય છે, તે મૃદંગ નીચે વિસ્તારવાળું અને ઉપર કાંઈક પાતળું ગળાકારે હોય છે. રૈવેયકના દેવનું અવધિજ્ઞાન અંગેરી (. પુપે ભરેલી છાબડી ) ના આકારે હોય
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૦૫ , છે અને અનુત્તર વિમાનવાસી દેવાનું અવધિજ્ઞાન ગલકંચુક (ગળેથી પહેરાત અને નીચે સુધી લાંબા ફરાક કે તૂરકણું પહિરણા)ના આકારે હોય છે. કયા જીવો અવધિજ્ઞાનથી કઈ દિશા તરફ વધુ જુવે. ઉઠું ભવણ વણાણું, બહુગે માણિયાણ હો એહી, નારય ઈતિરિયં, નર તિરિયાણું અણગવિહે.૧૯૮. ઉ-ઉંચું.
નારય-નારકી. જવણભવનપતિ.
ઈસ-તિષીને. વણુણ—વ્યંતરને.
તિરિયંતિછુ. બહુગો-વધારે. મોણિયાણ-વૈમાનિકને.
| નરતિરિયાણું–મનુષ્ય અને અહે-નીચે.
તિર્યંચને. ઓહી–અવધિજ્ઞાન.
અખેગવિહે–અનેક પ્રકારે. | શબ્દાર્થ—ભવનપતિ અને વ્યંતરને ઉંચું અવધિજ્ઞાન વધારે હોય અને વૈમાનિકને નીચે અવધિજ્ઞાન વધારે હોય છે. નારકી અને જતિષીને તિર્લ્ડ અવધિજ્ઞાન વધારે હોય છે. મનુષ્ય અને તિર્યંચાને અવધિજ્ઞાન અનેક પ્રકારે હોય છે.
વિવેચન-ભવનપતિ અને વ્યંતરને અવધિજ્ઞાન ઉંચું વધારે હાય, તિષ્ણુ તથા નીચું હોય છે. વૈમાનિકને નીચું અવધિજ્ઞાન ઘણું હેય, તિષ્ણુ તથા ઉચું થતું હોય છે. નારકી અને જ્યોતિષીને તિષ્ણુ અવધિજ્ઞાન વધારે હોય, ઉંચું તથા નીચું થવું હોય છે. મનુષ્ય અને તિર્યંચને અવ
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૯૬
ધિજ્ઞાન અનેક પ્રકારે હાય છે; એટલે કાઇને ચુ' ઘણું હાય, કાઈને નીચું ઘણું હાય, કોઈ ને તિષ્ણુ ઘણું હાય છે. આ અવધિજ્ઞાનમાંથી જેએને ક્ષેત્રથી લાકના સંખ્યાતમા ભાગનું અને કાળથી પચેાપમના સંખ્યાતમા ભાગનું અવિધિજ્ઞાન હાય છે, તેઓ કેવળી ભગવાના મનેા દ્રવ્યને જાણે છે. ગાથા ૪૪ ના વધારે.
વિવેચન—ખાદ્ય પદા ઇંદ્ર પાસે નિત્ય આવનાર અને સ્વભાવે ઉદ્ધત છે, મધ્યમ પદા કોઇક વખત આવનાર કાંઇક ઉદ્ધત અને કાંઇક શાન્ત છે, અભ્યંતર પદા કાર્યના જવામ આપવામાં શાન્ત છે, આ ત્રણે પદાના દેવ દેવીએ સાથે ઇંદ્ર મસલત કરીને પછી જ લડાઇ કરવાના વિચાર જાહેર કરે છે.
ગાથા ૫૫ મીનુ' વિવેચન.
જંઘાચારણુ એક ઉત્પાત વડે ચકદ્વીપ સુધી જાય છે, પાછા વળતાં એક ઉત્પાત વડે નંદીશ્વર અને બીજા ઉત્પાત વડે સ્વસ્થાનમાં આવે છે.
એક ઉત્પાત વડે પાંડુકવન ઉપર ચડે છે પાછા વળતાં એક ઉત્પાત વડે નંદનવન અને બીજા ઉત્પાત વડે સ્વસ્થાને જ ધાચારણ આવે છે.
વિદ્યાચારણુ એક ઉત્પાત વડે માનુષ્યાત્તર, બીજા ઉત્પાત વડે નંદીશ્વર જાત્રા કરીને, પાછા ફરતાં એક ઉત્પાત વડે સ્વસ્થાને આવે છે.
એક ઉત્પાત વડે નંદનવન, બીજા ઉત્પાતવડે પાંડુકવન, વળતાં એક ઉત્પાત વડે સ્વસ્થાને વિદ્યાચારણ
પાછા આવે છે.
Page #225
--------------------------------------------------------------------------
________________
ભવનપત્યાદિ દેવોના ભવપ્રત્યયિક અવધિજ્ઞાનના
ક્ષેત્રાદિનું યંત્ર. નામ ઉદય ઉત્કૃષ્ટથી ઉત્કૃષ્ટથી
આકાર ઉર્વ અવધિ અધા અવધિ | તિહુઁ અવધિ અસુર કુમાર સૌધર્મ સુધી ત્રીજી નારકી સુધી સંખ્યાત, અસંનાગકુમારાદિ
ખ્યાત જન વ્યંતર
સંખ્યાતા યોજનવાણુવ્યંતર).
નામ
જઘન્ય
પાલાના
જ
સંખ્યાતા યોજના
સંખ્યાતા
યેાજન
સુધીના દીપ| 2અને સમુદ્રો
જ્યોતિષી |
સંસ્થાના
એજન
ઝાલર
સાધર્મ ઇશાન
રિત્નપ્રભાના સર્વ અસંખ્યાત એજન નીચેના ભાગ
સુધી
le-
સનસ્કુમારો
શર્કરા પ્રભાના બીજા દેવલોકથી માહેદ્ર | સર્વ નીચેના
અધિક ભાગ સુધી | ત્રીજા , બ્રહ્મ દેવ
વાલુકા પ્રભાના ચોથા , , લાંતક
સર્વ નીચેના ! પાંચમા ,, ,,
ભાગ સુધી મહાશુક્ર
પંક પ્રભાના | છઠા સહસ્ત્રાર
સર્વ નીચેના | સાતમા
ભાગ સુધી આનત
ધૂમ પ્રભાના પ્રાણત
સર્વ નીચેના
| નવમા ,, ,,
ભાગ સુધી આરણ
ઉપર પ્રમાણે
દશમાં , , અયુત
અગીઆરમા ,, ૬ ચવેયક
તમ:પ્રભા સુધી બારમા ,, ,, ૭ થી ૯
તમસ્તમપ્રભા | છઠ્ઠા સૈવેયક કરતાં ગ્રેવેયક
- સુધી ! અધિક ૫ અનુત્તર કાંઈક ન્યૂન | લોક નાલિના | સ્વયંભૂરમણ સમુ
લોકનાલિકા | અંત સુધી | ૮ સુધી
સ્વવિમાનની વજા સુધી
અસંખ્યાતા જન સુધી
આઠમી
ભરેલી
છાબડી
ગલકંચુક
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૯૮
સાતે નરકપૃથ્વીના નારકીનું ઉત્કૃષ્ટ અને જધન્ય આયુષ્યનું પ્રમાણ.
ઇય દેવાળું ભણિય, કિંઇ પમુહું નારયાણ વુચ્છામિ ઇગ તિન્નિ સત્ત દસ સત્તર, અયર બાવીસ તિત્તીસા.૧૯૯ સત્ત ય પુઢવીસુ ઇિ, જિા-વરિભાઈ હિટ્ટ પુઢવીએ હાઈ કમેણુ કદિા, દસવાસ સહસ પઢમાએ, ૨૦૦ ઇય-એ પ્રમાણે. દેવાળુ દેવાની. ણિય–કહ્યાં
તિત્તીસા-તંત્રીશ.
કિંઇ પમુહ સ્થિતિ વિગેરે. નારયાણુ-નારકીએનાં. ગુચ્છામિ-કહીશ.
ઇગ-એક.
તિન્નિ-ત્રણ.
સત્ત-સાત.
દસ-દશ.
સત્તર-સત્તર.
અયર–સાગરાપમ.
બાવીસ-બાવીશ.
સત્ત-સાતે પુતવીસુ-પૃથ્વીઓને વિષે, {ઈ જિન-ઉત્કૃષ્ટ સ્થિતિ. ઉર્વારમાઇ–ઉપરની પૃથ્વીની. હિ? પુઢવીએ હેઠળ (નીચે) ની પૃથ્વીની. હાઇ-હાય છે.
કમેણુ-અનુક્રમે. કણિા-જઘન્ય (સ્થિતિ.)
દસવાસ સહસ-૧૦ હજાર
વ. પઢમાએ-પહેલાની.
શબ્દા —એ પ્રમાણે દેશની સ્થિતિ પ્રમુખ (વિગેરે) ૯ દ્વારા કહ્યાં. (હવે) નારકીઓનાં કહીશું. ૧-૩-૭-૧૦-૧૭ ૨૨ અને ૩૩ સાગરાપમ ઉત્કૃષ્ટ સ્થિતિ સાતે નરક પૃથ્વીઆને વિષે અનુક્રમે છે. ઉપરની પૃથ્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ તે નીચેની પૃથ્વીની અનુક્રમે જઘન્ય સ્થિતિ હાય છે. પહેલાની (પહેલાં પ્રતરની) જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષની છે.
Page #227
--------------------------------------------------------------------------
________________
નારીનું નરક પૃથ્વીએ
રત્નપ્રભા.
શરાપ્રભા
વાલુકાપ્રભા
પપ્રભા
ધૂમપ્રભા
તમ:પ્રભા
તમસ્તમ:પ્રભા
ઉત્કૃષ્ટાયુ.
૧ સાગરાપમ.
૩
G
૧૦
૧૭
૨૨
૩૩
જાન્યાવ
૧૯૯
નવઇ લા-૯૦ લાખ. પુત્રાણ કાડી-પૂર્વ ક્રોડ. અયર૧ સાગરોપમના દસભાગ–દશમા ભાગ. ઇષ્ટિ-એકેક. ભાગવુઢ્ઢી-ભાગની વૃદ્ધિ.
""
,,
22
""
,,
,,
જઘન્યાયુ.
૧૦ હજાર વર્ષ
૧ સાગરાપમ
૩
७
૧૦
૧૭
૨૨
99
99
,,
97
રત્નપ્રભાના ૧૩ પ્રતરના નારકીનું ઉત્કૃષ્ટ અને
જધન્ય આયુષ્ય.
૨૦૧.
નવઇ સમ સહુસલમાા, પુવ્વાણુ કાડી અયર દસ ભાગ ઇક્રિશ્ન ભાગ વુડ્ડી, જા અયર તેરસે પયરે. ઈઅ જિરૃ જહન્ના પુણ્, ઇસવાસ સહરસ લખપયર દુગે સેસેસુ ઉવરિ જી, અહેા કઠ્ઠિાઉ પઈ પુઢિવ ૨૦૨
નવઇ સમ સહેસ-૯૦ હેજાર વર્ષ.
અયર-૧ સાગરાપમ તેરસે પયરે તેરમે પ્રતરે, ઇઅ-એ પ્રમાણે. જ–ઉત્કૃષ્ટ સ્થિતિ.
જહન્ના-જઘન્ય સ્થિતિ. પુણ્–વળી.
99
દસવાસસહસ્સ-૧૦હુજારવવ
દસવાસ ૫–૧૦ લાખ વ.
♦
Page #228
--------------------------------------------------------------------------
________________
પયર દુગે—એ પ્રતરની. સેસેસુ–બાકીના પ્રતરાને વિષે. ઉવરિ–ઉપરના પ્રતરની. જિદ્દે-ઉત્કૃષ્ટ સ્થિતિ.
પ્રતર
૧
પઇપુદ્ધવિ’–દરેક પૃથ્વી પ્રત્યે.
શબ્દા—૯૦ હજાર વર્ષે, ૯૦ લાખ વર્ષો, પૂર્વ ક્રોડ, ૧ સાગરાપમના દશમે। ભાગ. (એક સાગરાપમના ૧૦ ભાગમાંથી એક ભાગ પછી) એકેક ભાગની વૃદ્ધિ (કરતાં) ચાવત્ તેરમે પ્રતરે (૧૦ ભાગે) ૧ સાગરોપમ થાય. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ કહી. જઘન્ય સ્થિતિ વળી(પહેલા) એ પ્રતરની અનુક્રમે ૧૦ હેજાર વર્ષ અને ૧૦લાખ વર્ષ છે. બાકીના પ્રતરાને વિષે ઉપરના પ્રતરની ઉત્કૃષ્ટ સ્થિતિ તે વળી નીચેના પ્રતરની જધન્ય સ્થિતિ દરેક પૃથ્વી પ્રત્યે જાણવી.
રત્ન પ્રભાના દરેક પ્રતરે ઉત્કૃષ્ટ અને જધન્ય આયુ. ઉત્કૃષ્ટ સ્થિતિ |
૩
૪
२००
ર છે જ
૧૦
૧૧
૧૨
૧૩
અહા–નીચેના પ્રતરની. કણિટ્ટા-જઘન્ય સ્થિતિ.
ઉ—વળી.
૯૦ હજાર વર્ષ
૯૦ લાખ વર્ષ ૧ પૂર્વ ક્રોડ વ
કૈ સાગરા
સાગ
સાગ
ૐ સાગ૦
સાગ
સાગ
સાગ
૧૬ સાગ૦
જૂઠ્ઠું સાગ૦ ૧ સાગ
જઘન્ય સ્થિતિ
૧૦ હજાર વર્ષ
૧૦ લાખ વર્ષ
૯૦ લાખ વર્ષ
પૂર્વ ક્રોડ વર્ષ
સાગ
સાગ
સાગ
સાગ
સાગ
સાગ
સાગ
સાગ
સાગ
[cold lcc
Page #229
--------------------------------------------------------------------------
________________
વિશ્લેષ.
૨૦૧ શર્કરામભા આદિ નરકપૃથ્વીને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિ
જાણવાને માટે કરણ કહે છે. ઉવરિ ખિઇ ડિઇ વિસે,
સગ પયર વિહતુ ઇચ્છ સંગુણિઓ, ઉરિમ ખિઈ હિઈ સહિઓ,
ઇચ્છિય પયરમિ ઉક્કોસા. ર૦૩ ઉવરિ ખિઈ–ઉપરની પૃથ્વીની સંગુણિએ-ગુણવાથી, ગુણીને કિઈ વિસે–સ્થિતિને | ઉરિમ ખિઈ–ઉપરની
પૃથ્વીની. સગપયર–પિતાના પ્રતરની કિંઇ સહિઓ-સ્થિતિસહિત. સાથે.
ઈશ્યિ પયરંભિ-ઈચ્છિત વિહત્ત–વહેચીને, ભાગીને. | પ્રતરને વિષે. ઇચ્છ-ઈચ્છિત પ્રતર સાથે. | ઉકેસા–ઉત્કૃષ્ટ સ્થિતિ,
શબ્દાર્થ–ઉપરની પૃથ્વીની સ્થિતિને વિશ્લેષ (બાદબાકી) કરી, પિતાના પ્રતરની સાથે વહેંચીને (ભાગીને), ઈચછેલા પ્રતરની સાથે ગુણીને, ઉપરની પૃથ્વીની સ્થિતિ સહિત કરતાં ઈચ્છિત પ્રતરને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિ આવે.
વિવેચન–શર્કરામભાને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિ ૩ સાગરેપમ છે અને રત્નપ્રભાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ સાગરોપમ છે, તેને વિશ્લેષ ( મોટી રકમમાંથી નાની રકમ બાદ ) કરતાં ૨ સાગરોપમ રહે, તેને શર્કરા પ્રભાના ૧૧ પ્રતરે ભાગતાં ૧ સાગરેપમના અગીયારીયા બે ભાગ આવે, તે
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૦૨ '
બે ભાગને વાંછિત પહેલા પ્રતરની સાથે ગુણતાં અગીયારીયા બે ભાગ જ આવે, તેને ઉપરની પૃથ્વી રત્નપ્રભાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ સાગરેપમ સહિત કરતાં ૧ સાગરોપમ ને અગીયારીયા બે ભાગ પહેલા પ્રતરની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. એ રીતે દરેક પ્રતરે બએ ભાગ વધારતાં તથા અગીયાર ભાગે સાગરોપમ કરતાં શર્કરા પ્રજાના ૧૧મા પ્રતરે ૩ સાગરોપમ ઉત્કૃષ્ટાયુ થાય. તથા દરેક પૃથ્વીના છેલ્લા પ્રતરની ઉત્કૃષ્ટ સ્થિતિ તે તેની પછીની પૃથ્વીના પ્રથમ પ્રતરની જઘન્ય સ્થિતિ જાણવી.
૧, આહાર કેટલા પ્રકારના છે અને કયા કયા જીવેને ક આહાર હાય તથા ઉત્કૃષ્ટથી કવલાહાર કયા ને કેટલા કાલ પછી હાય તથા કયા છે અણહારી હોય તે દર્શાવે.
૨, દેના શરીરનું સ્વરૂપ કહો, દે મનુષ્ય લેકમાં કયા કારણથી આવે અથવા ન આવે.
૩, ભવનપતિ તિષી અશ્રુત રૈવેયક અને અનુત્તર દેવેનું ઉત્કૃષ્ટથી ઉદ્ધ અધ અને તિર અવધિ તથા જઘન્યથી અવધિક્ષેત્ર અને તેને આકાર કહે.
૪, રત્નપ્રભા વાલુકા પ્રભા અને તમ પ્રભાના દરેક પ્રતરનું ઉત્કૃષ્ટ અને જઘન્ય આયુષ્ય કહે.
Page #231
--------------------------------------------------------------------------
________________
શર્કરા પ્રભા ૩-૧=૨ વિલેષ
પકપ્રભા ૧૦–૭=૩ વિશ્લેષ.
ઉત્કૃષ્ટાયુ
પ્રતા
ઉત્કૃષ્ટાયુ | જઘન્યાયુ માંથી
માથી સા૦ ભાગ
ભાગ
પ્રતર
જધન્યાય ૭ માંથી ભાગ
,
સા૦
| સા. ૭ માંથી
સી૦
ભાગ
|
- જ - 5
૦ ૮ ૯ ૦ ૦ ૦ - ૪
هم مم مم م ع ع ع ع
બ - ૮ - - - - ૦
2 K 0 |
se = ૮ ૯
- છે - દી
ઇ.
6
ધૂમપ્રભા ૧૭-૧૦=૭ વિલેપને પાંચ " પ્રતેરે ભાગતાં -૧રે સારુ
ઉત્કૃષ્ટાયુ | જધન્યાય
T૫ માંથી T૫ માંથી વાલુકાપ્રભા ૭-૩=૪ વિકૈલેષ |*|
11 સા
| ભાગ ઉત્કૃષ્ટાયુ
6
પ્રતર
ભાગ 1
જઘન્યાયુ
૦
પ્રતર
૯ માંથી)
૦
સા
.
ભાગ | સા. ૯ માંથી
ભાગ
૦
|
૦
૦
૫
en esa a www
છે
% + + ૮ ૮ ૮ ૯ ૦
તમપ્રભા રર-૧૭=પ વિલેષને ત્રણ પ્રતરે ભાગતાં ૪૩=૧૩ સારુ ઉકા | જઘન્યાયું ૩માંથી |
ભાગ
?
પ્રત
સા.
સાડ ૩ માંથી
ભાગ
૧૭
-
ી
તમસ્તમઃ પ્રભા ઉત્કૃષ્ટાયુ | જધન્યાય ૩ ૩
૨૨ અપ્રતિષ્ઠાનનું જઘન્યાય નથી
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૦૪
૧૦ પ્રકારની ક્ષેત્ર વેદના.
અધણ ગઇ સઠાણા, ભૈયા વન્ના ચ ઞધ રસ ફ્રાસા, અગુરૂ લહુ સ ્ દસહા,અસુહા વિય પુગ્ગલા નિરએ.ર૦૪ અંધણુ-મહારાદિ પુદ્ગલાનું
ફાસા-સ્પ.
ધન.
ગઇ–ગતિ.
અગુરૂલહુ-અગુરુલઘુ. સદ્દ-શબ્દ.
દસહા-દશ પ્રકારનાં.
સાણા–સસ્થાન. લેયા-લે.
વન્ના–વણું.
ગધ-ગધ.
રસ–રસ.
અસુહા—અશુભ. વિ–પણું. પુગ્ગલા-પુદ્ગલા. નિરએ–નરકમાં.
શબ્દા
-૧. આહારાદિ પુદ્ગલાનું બધન, ૨. ગતિ, ૩. સંસ્થાન ( હુંડક), ૪. ભેદ, ૫. ( અશુભ ) વર્ણ, ૬. ગંધ, ૭ રસ, ૮ સ્પ, ૯ અશુલઘુ, અને ૧૦. શબ્દ. એ દશ પ્રકારનાં અશુભ પુદ્ગલા પણ નરકમાં છે.
વિવેચન—દરેક સમયે નારકીને આહારાદિક પુદ્ગલેાનું બંધન પ્રદીપ્ત થયેલા અગ્નિ કરતાં પણ અત્યંત ભયકર હાય છે. નારકીએની ચાલવાની ગતિ ઉંટ અને ગધેડાં જેવી અશુભ હાય છે; તપાવેલા લાહુ સરખી ધરતી ઉપર પગ મૂકવાથી જે વેદના થાય, તેના કરતાં અત્યંત દુઃખ નારકીના જીવેાને ચાલતાં થાય છે. નારકીનું સંસ્થાન પાંખ છેદાયેલા પક્ષીની જેમ અત્યંત જઘન્ય હુંડક હાય છે. ભીંત આદિ પુદગલાથી નારકીના શરીરના પુદ્ગલાનું જુદું થવું તે શસ્ત્રની ધારા કરતાં પણ અત્યંત પીડાકારી છે. દ્વાર
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૦૫ અને જાલીયાં વિનાના નરકાવાસાને વર્ણ અંધકારવાળો ભયંકર અને મલિન છે, વળી આ નારકાવાસાને તળીયાને ભાગ શ્લેષ્મ વિષ્ટા મૂત્ર અને કફાદિ દવે લેપાયેલાની જે છે; તથા માંસ, કેશ, નખ, હાડકાં, દાંત અને ચર્મ વડે આચ્છાદન કરાયેલી મશાન ભૂમિના જેવું છે. સડી ગયેલાં બિલાડા વિગેરેનાં મૃત કલેવરની ગંધ. કરતાં અત્યંત અશુભ ગંધ ત્યાંની પૃથ્વીમાં હોય છે. લીમડા અને ઘાષાતકીના રસ કરતાં અત્યંત કડો રસ ત્યાં હોય છે અગ્નિ અને વિછીં આદિના સ્પર્શ કરતાં અત્યંત ભયંકર સ્પર્શ ત્યાં હોય છે, અગુરુલઘુ પરિણામ પણ અત્યંત પીડા કરનારો છે. પીડાથી આકાન્ત થયેલા તેઓના દુઃખના કારણરૂપ વિલાપને શબ્દ પણ સાંભળવાથી કરૂણા ઉપજે તેવો છે. એ દશ પ્રકારનાં અશુભ પગલે નરક પૃથ્વીમાં હોય છે.
બીજી રીતે ૧૦ પ્રકારની ક્ષેત્ર વેદના. નયા દસવિહ વેણ, સી ઊસિણ ખુહ પિવાસ કંહિ પરવર્લ્સ જર દાહં, ભય સેગં ચેવ વેયંતિ. ૨૦૫ નરયા-નારકી.
પરવર્સ–પરવશપણું. દસવિહ-દશ પ્રકારની.
જર-જવર, તાવ. વેયણ-વેદનાવાળા.
દાહ–દાહ. સી-શીત.
ભય-ભય. ઊસિણ-ઉષ્ણ. ખુહ-ક્ષુધા, ભૂખ.
સોગ-શોક.. પિવાસ-તૃષા, તરસ.
ચેવ-નિશે. કહિં–ખરજ.
યંતિ–વેદે છે.
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૦૬
શબ્દાર્થ-નારકી ૧૦ પ્રકારની ( ક્ષેત્ર ) વેદનાવાળા હોય છે. ૧ શીત, ૨ ઉષ્ણ, ૩, ક્ષુધા, ૪ તૃષા, ૫. ખરજ, ૬. પરવશપણું, ૭ તાવ, ૮ દાહ, ૯ ભય અને ૧૦ શેક નિચે નારકીના છ વેદે છે. (ભેગવે છે. )
વિવેચન–પષ માસમાં રાત્રિએ હમ પડતો હોય, વાયુ વાતે હોય, ત્યારે વસ્ત્ર વિનાના મનુષ્યને હિમાલય પર્વત ઉપર જે દુઃખ થાય, તે કરતાં અનંત ગુણ દુઃખ તે નારકીને શીત વેદનાનું હોય છે. તે શીત વેદનાવાળી નરક થકી ઉપાડીને નારકીઓને પૂર્વોક્ત મનુષ્યના સ્થાને રાખવામાં આવે, તો તે નારકી અનુપમ સુખ ભોગવતા નિદ્રાને પામે. ગ્રીષ્મ રૂતુમાં મધ્યા સમયે મેવ હિત સૂર્ય માથા ઉપર તપતો હોય તથા ચાર દિશાએ ચાર અગ્નિની જ્વાલા સળગતી હોય એવી રીતે પંચાગ્નિથી યુક્ત, પિત્તના પ્રકપવાળા, છત્ર રહિત મનુષ્યને જે વેદના થાય, તેથી અનંત ગુણ દુઃખ નારકીને ઉષ્ણ વેદનાનું હોય છે, તે નારકીને ઉપાડીને અહીં બળતા ખેરના અંગારામાં કઈ મૂકે, તે તે નારકી સુખેથી નિદ્રા લે. અઢીદ્વીપનાં ધાન્ય ખાય તે પણ નારકીની ભૂખ શમે નહિ. બધી નદી, સમુદ્ર અને સરેવરનાં પાણી પીએ, તોપણ નારકીનું ગળું તાલ અને હેઠ તે સુકાતાંજ રહે. છરી વડે ખણતાં પણ નારકીના શરીરે ખસની ખંજવાળ મટે નહિ. નારકીના છ સદા પરવશ હોય છે. અહીંના તાવવાળા મનુષ્ય કરતાં અનંત ગુણ તાવ હમેશાં નારકીના શરીરે હોય છે. અંદરથી બળી જાય તે દાહ પણ નારકને હોય છે. નારકીના જીવન પરમાધામી
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૦૭
કે અન્ય નારકી તરફથી વધુ ભય હોય છે, કારણ કે તેઓ અવધિજ્ઞાન કે વિભંગ જ્ઞાનથી ઉદ્ધ અધે કે તિગ દિશાથી આવતા દુઃખને અગાઉથી જ જાણે છે, તેથી ભયથી સદા વિહુવલ જ હોય છે અને તેને લીધે જ તેઓ શેકવાળા હોય છે. એમ બીજી રીતે પણ ૧૦ પ્રકારે ક્ષેત્રવેદના કહી.
પ્રથમની ત્રણ પૃથ્વીના નરકાવાસાની ભૂમિ શીત અને બાકીની ભૂમિ ઉષ્ણ છે. પંક પ્રભાને વિષે ઘણું નરકાવાસા ઉષણ અને થોડા શીત છે. ધૂમપ્રભાને વિષે ઘણું નરકાવાસા શીત અને થોડા ઉષ્ણ છે. છઠ્ઠી અને સાતમી પૃથવીમાં નરકાવાસાની ભૂમિ ઉષ્ણુ અને બાકીની ભૂમિ શીત છે.
નારકીના બે ભેદ-સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ. તેમાં સમ્યષ્ટિ નારકી પૂર્વકૃત કર્મને સંભાળીને અન્ય થકી ઉત્પન્ન થયેલ દુઃખ સમ્યક્ પ્રકારે સહન કરે અને મિથ્યાષ્ટિ નારકી એક કે સંખ્યામાં સરખાં સંબદ્ધ મુદગરનાં વૈક્રિય રૂપે ગ્રહણ કરીને અથવા સ્વાભાવિક પૃથ્વી સંબંધી હથીઆરે ગ્રહણ કરીને પરસ્પર લડે છે. ૩ વેદનામાંથી કઈ વેદના કેટલી નરક સુધી હોય. સત્તસુ ખિત્તજવિયણ, અન્નન્ન કયાવિ પહરહિ વિણા પહરણ કયા વિપંચસુ, તિસુ પરમાહસ્મિય કયાવિ. ર૦૬ સત્તસુ-સાતે નરક પૃથ્વીમાં. | વિણ-વિના. પિત્તજ વિય-ક્ષેત્રવેદના. | પહરણ કયાવિ-પ્રહરણ કૃત અન્નન્ન કયાવિ–
અન્ય કૃત પણ.
પંચસુ-પાંચ નરક પૃથ્વીને પહરણેહિ-પ્રહરણ, શસ્ત્ર. | વિષે.
પણ.
Page #236
--------------------------------------------------------------------------
________________
તિસુ-ત્રણ નરક પૃથ્વીને
વિષે.
૨૦૮
પરમાહસ્મિય-પરમાધામી
વ. યાવિ–કરાએલ પશુ.
શબ્દા—સાતે નરક પૃથ્વીમાં ક્ષેત્ર વેદના અને પ્રહરણ વિના અન્યાન્યકૃત (પરસ્પર જીવા વડે કરાયેલ ) વેદના પણ હાય છે, પાંચ નરક પૃથ્વીને વિષે પ્રહરણ કૃત વેદના પણ હાય છે, અને ત્રણ નરક પૃથ્વીને વિષે પરમાધામી વડે કરાયેલ વેદના પણ હાય છે.
2.
વિવેચન—છઠ્ઠો અને સાતમી નરકમાં નારકી જીવા વૈક્રિય રૂપા વિધ્રુવી ને એક બીજાના શરીરમાં પ્રવેશ કરીને વેદના ઉદ્દીરે છે. નારકી જીવેા આલા (ગેાખલા જેવા આકાર) માં ઉત્પન્ન થાય છે, તે તેમની ચેાનિ જાણવી. ત્યાં ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂતે આલા નાના અને શરીર માટું થવાથી સમાય નહિ તેથી નીચે પડે, કે તરતજ પરમાધામી ત્યાં આવીને પૂષ્કૃત કર્માંને અનુસારે દુ:ખ આપે. જેમકે:—મદ્ય પીનારને ઉંનું સીસુ` પાય, પરસ્ત્રી લપટીને અગ્નિમય લેાઢાની પુતળીનું આલિંગન કરાવે, ફ્રૂટ શીમલાના વૃક્ષ ઉપર બેસાડે, લેાઢાના ઘણું કરી ઘાત કરે, વાંસલાથી છેદે, ઘા ઉપર ખાર નાખે, ઉના તેલમાં નાખે, ભાલાથો શરીર પાવે, ભટ્ટોમાં શેકે, ઘાણીમાં પીલે, કરવતથી વહેરે, પક્ષો સિસનાં રૂપ વિકૂવીને પીડા ઉપજાવે, વૈતરણી નદીમાં ઝખેાળે, અસિપત્ર વન અને તખ્ત રેતીમાં ઢાડાવે, વામય કુભીમાં તીવ્ર તાપે પચતાં નારકી ૫૦૦ ચેાજન ઉંચા ઉછલે, ત્યાંથી નીચે પડતાં આકાશમાં પક્ષીઓ અને નીચે વાઘ વિગેરેનાં
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૦૯
રૂપે વિક્ર્વીને પિડા ઉપજાવે. તે નારકીઓને લડતા દેખીને પરમાધામી ખુશી થાય, અદૃઢ હાસ્ય કરે, તેમના ઉપર વસ્ત્ર નાંખે અને ત્રણવાર પગલાંનું આસ્ફાલન કરે. નારકીઓને પરસ્પર લડતા જોવામાં જેવી પ્રીતિ પરમાધામીઓને હોય છે, તેવી પ્રીતિ તેઓને અત્યંત રમ્ય વસ્તુના જોવામાં હોતી નથી. એ પરમાધામી પણું પંચાગ્નિ પ્રમુખ કષ્ટ કિયાથી પ્રાપ્ત થાય છે. પરમાધામી હમેશાં ભવ્યજ હોય, તે પણ મરીને ઈગળીઓ મલ્ય થાય, તેના દેહમાં એવાં રત્ન હોય છે કે તે રત્નને જોઈને બીજા જલચર જ ભય પામીને નાસી જાય, તે રત્નને લેવાની ખાતર મચ્છીમારે તેને માંસની લાલચથી લોઢાની ઘંટીમાં સપડાવી છમાસ સુધી પીલે ત્યારે તે મરી જાય, માટે બીજાને પીડા કરવાથી પિતાને દુઃખ ભેગવવું પડે, એમ સમજીને કેઈ જીવને દુઃખ દેવું નહિ.
સાતે નરક પૃથ્વીનાં ગોત્ર. રયણપહ સક્કરપહ, વાલુયપહ પંકપણ ય ધૂમપહા, તમપહા તમતમપહા, કમેણ પુઢવીણ ગોરાઈ. ૨૦૭.
ચણપહ-રત્નપ્રભા. | તમતમપહા-તમસ્તમ સક્કરપહ-શકરા પ્રભા.
પ્રભા. વાલય પહ-વાલુકાપ્રભા. પંક પહ-પંકપ્રભા.
કમેણુ-અનુક્રમે. ધૂમપહા-ધૂમપ્રભા. પુઢવીણ-પૃથ્વીનાં. તમપહા-તમ:પ્રભા. ગેનાઈ–વ.
Page #238
--------------------------------------------------------------------------
________________
ર૧૦:
શબ્દાર્થ – ૧. રત્નપ્રભા, ૨. શર્કરા પ્રભા, ૩. વાલુકાપ્રભા, ૪ પંકપ્રભા, ૫. ધૂમપ્રભા, ૬. તમ પ્રભા અને ૭. તમસ્તમપ્રભા એ અનુક્રમે સાતે પૃથ્વીનાં ગાત્ર (ગુણ ઉપરથી બનેલાં નામે) છે.
વિવેચન : રત્નપ્રભાના ત્રણ કાંડ (ભાગ) છે. પહેલે ખરકાંડ ૧૬ હજાર જનને, તેમાં રત્ન ઘણાં હોય છે. બીજે પંક બહલ કાંડ ૮૪ હજાર જનને, તેમાં કાદવ ઘણે હોય છે. ત્રીજે જલ બહલ કાંડ ૮૦ હજાર યોજનને, તેમાં પાણી ઘણું હોય છે. બાકીની છએ પૃથ્વી પૃથ્વીકાયમય છે, શર્કરા પ્રભામાં કાંકરા ઘણું હોય; વાલુકા પ્રભામાં રેતી ઘણી હોય, પંકપ્રભામાં કાદવ ઘણે હોય, ધૂમપ્રભામાં ધૂમાડે ઘણે હાય, તમઃ પ્રભામાં અંધકાર ઘણે હોય અને તમસ્તમ પ્રભામાં અત્યંત ઘણે અંધકાર હોય છે.
સાતે નરકનાં નામ તથા આકાર. ઘમ્મા વંસા સેલા, અંજણ રિટા મઘા ય માઘવઈ, નાહિં પુઢવી, છત્તાઈછત્ત સંડાણા ૨૦૮. ઘમા-ઘર્મા.
માઘવઈ-માઘવતી. વસા-વંશા.
નામે હિં-નામ વડે. સેલા–શિલા.
પુઢવીએ-પૃથ્વીઓ. અંજણ–અંજના.
છત્તાઈછત્ત-છત્રાતિછત્ર. રિ-રિષ્ટા.
સંઠાણ-સંસ્થાન(આકાર) મઘા-મઘા.
વાળી.
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૧ શબ્દાર્થ– ૧. ઘર્મા, ૨. વંશા, ૩. શિલા, ૪. અંજના, ૫. રિટા, ૬. મઘા અને ૭. માઘવતી નામ વડે પૃથ્વીઓ છત્રાતિછત્ર ( ઉંધા રાખેલ છત્રની નીચે મોટા મોટા છત્રવાળા) આકારવાળી છે.
વિવેચન- નીચેની દરેક પૃથ્વીઓ ઉંધા રાખેલ છત્રના આકારે અને નીચે નીચે વિસ્તારમાં મોટી મોટી છે. જેમકે –વિસ્તારમાં સૌથી નાની ઘમ, તેની નીચે વંશા વિસ્તારમાં મોટી છે, એમ સર્વત્ર સમજવું.
સાતે નરક પૃથ્વીને પિંડ તથા તેને આધાર. અસીય બનીસ અડવી, વિસા, અર સોલ અડસહસા, લખુવરિ પુઢવિપિડે,ઘણુદહિ ઘણવાય તણવાયા. ૨૦૯ અસીય-એસી.
સહસા-હજાર. બત્તીસ-બત્રીશ.
લકખુવરિ–લાખ ઉપર. અડવીસ-અઠયાવીશ. વીસા-વીશ.
પુઢવિપિંડે–પૃથ્વીનેપિંડ. અર–અઢાર.
ઘણુદહિ-ધનેદધિ. સેલ-સેલ.
ઘણુવાય-ઘનવાત. અડ-આઠ.
| | તણુવાયા-તનવાત. | શબ્દાર્થ- (સાત) નરક પૃથ્વીને પિંડ અનુક્રમે પહેલીને ૧લાખ ૮૦ હજાર, બીજીને ૧લાખ ૩૨ હજાર, ત્રીજીને ૧લાખ ૨૮ હજાર, ચેથીને ૧લાખ ૨૦ હજાર, પાંચમીને ૧લાખ ૧૮ હજાર, છઠ્ઠીને ૧લાખ ૧૬ હજાર અને સાતમીને ૧લાખ ૮ હજાર છે. અને તે ( દરેક) ની નીચે ઘનેદધિ ઘનવાત તનવાત અને–
Page #240
--------------------------------------------------------------------------
________________
ર૧૨
યુકત.
ગણું ચ પ દુર્ણ, વીસ સહસ્સાઈ ઘણુદહી પિંડે, ઘણત વાયાગાસા અસંખ્ય જોયણ જુયા પિડે. ૨૧૦ ગયણુંઆકાશ. .
તણુવાય-તનવાત. પઈલૂણું–રહેલું છે. આગાસા-આકાશને. વીસ સહસ્સાઈ-૨૦હજાર.
અસંખ-અસંખ્યાતા. ઘણુદહિ-ઘને દધિને. - પિંડે–પિંડ, જથ્થ.
જેયણ જુયા-જન વડે ઘણ-ઘનવાત.
શબ્દાર્થ-આકાશ રહેલું છે. (મધ્યભાગે) ઘનેદધિને પિંડ ૨૦ હજાર યોજન છે. ઘનવાત તનવાત અને આકાશને પિંડ અસંખ્યાતા યોજન વડે યુકત છે.
વિવેચન-દરેક નરક પૃથ્વીની જાડાઈના મધ્ય ભાગ નીચે ઘને દધિની જાડાઈ ૨૦ હજાર યોજનની છે. તેની નીચે ઘનવાત અસંખ્યાત એજન, તેની નીચે તનવાત અસંખ્યાત જન અને તેની નીચે આકાશ અસંખ્યાત
જન મધ્ય ભાગે છે, તે પછી ઘને દધિ આદિ ત્રણે વલ ઘટીને છેડે કેટલા યોજન વિસ્તારે હોય? તે કહે છે.
પ્ર . ૧. બંને રીતે ૧૦ પ્રકા ની ક્ષેત્ર વેદનાનું વિવેચન કરે.
૨. ૩ પ્રકારની વેદનામાંથી કઇ વેદના કેટલી નરક સુધી હોય? નારકીઓને ભય કયા કારણોથી હેય?
૩. પહેલી, ત્રીજી અને છઠ્ઠી નરકનાં નામ, ગોત્ર, આકાર, પૃથ્વીપિંડ અને મધ્યભાગે આધાર રૂ૫ ઘોદધિ આદિ વલયોની જાડાઈ કહે.
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૧૩
પૃથ્વીનાં | નરકનાં નામ. | નામ.
શ્વિી
વનોદધિ.
ઘનવાત!
તનવાત.
આકાશ.
રત્નપ્રભા. | ઘમાં.
૧૮૦,૦૦૦
શર્કરામભા. વંશા. વાલુકાપ્રભા શિલા. પંકપ્રભા | અંજના ધૂમપ્રભા | રિઝ. |૧,૧૮૦૦૦ તમપ્રભા | મઘા. | ૧,૧૬
મધ્ય ભાગે વીસ હજાર યોજન.
મધ્ય ભાગે અસંખ્યાતા એજન. મધ્ય ભાગે
અસંખ્યાતા યોજન. મધ્ય ભાગે અસંખ્યાતા યોજન.
ooo
તમસ્તભઃ- માધવતી. ૧,૦૮૦૦૦
પ્રભા
અનંત
એજન
નરક પૃથ્વીના છેડે ચારે દિશાએ ઘને દધિ આદિ
૩ વલયને વિસ્તાર. ન કુસંતિઅલગ ચઉદિસંપિપુઢવીય વલય સંગહિયા રયણાએ વલયાણું, છદ્ધ પંચમ જેય સ. ૨૧૧. વિખભે ઘણુઉદહી, ઘણુ તણવાયાણ હેઈજહસંબં, સતિભાગ ગાઊય, ગાઊયંચતહગાઉયતિભાગ.૨૧૨. પઢમ મહીવલએચું, ખિવિજ એય કમેણુ બીયાએ, દુતિ ચઉ પંચ છ ગુણું, તઈયાઈસુ તંપિ ખિવ કમસે.
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૧૪
ન કુસંતિ-સ્પર્શતી નથી. સતિભાગ ગાઊયં-ત્રીજા અલગ–અલકને.
ભાગ સહિત એક ગાઉ, ચઉદિસંપિ-ચારે દિશાએ (૧૩ ગાઉ)
પણ. ગાય-૧ ગાઉ. પુઢવી-પૃથ્વીઓ. તહ-તેમજ, તથા. વલય–વલ વડે. ગાઉ-૧ ગાઉને. સંગહિયા વિંટાએલી. તિભાગે-ત્રીજો ભાગ. રણુએ-રત્નપ્રભાના. પઢમમહી-પહેલી પૃથ્વીના. વલયાણું–વલને. વલએ સું–વલમાં. છ-છ (જન)
ખિવિજજ-નાંખીએ,ઉમેરીએ. અદ્ધ પંચમ-પાંચમું | એયંએ પ્રમાણે.
અડધું (કા) . કેમેણુ-અનુક્રમે. યણ-જન. બીયાએ-બીઝને વિષે. સ-દેઢ (જન). દ તિ ચઉ પંચ છગવિFખંભે-વિસ્તાર. બે ત્રણ ચાર પાંચ અને ઘણુ ઉદહી-ઘને દધિ. ઘણુતળુ વાયાણ-ઘનવાત તઈયાસુ-ત્રીજી આદિને વિષે.
અને તનવાતના. તપિ-તેને પણ. હોઈ–છે.
| ખિવ-નાખે, નાખ. જહસંબં-અનુક્રમે. | કમસે-અનુક્રમે.
શબ્દાર્થ – ઘનેદધિ ઘનવાન અને તનવાતના) વલ વડે વિંટાએલી (સાત) પૃથ્વીઓ ચારે દિશાએ પણ અલકને સ્પર્શતી નથી. રત્નપ્રભાના ઘને દધિ ઘનવાત અને તનવાતના વલયને વિસ્તાર (છેડે) અનુક્રમે છ એજન, સાડાચાર જન અને દેઢ જન છે. પહેલી પૃથ્વીના
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૧૫ (ત્રણે) વલમાં અનુક્રમે ૧ ગાઉ અને એક ગાઉને ત્રીજો ભાગ (૧૩ ગાઉ), ૧ ગાઉ, તથા એક ગાઉને ત્રીજો ભાગ (3 ગાઉ)નાંખીએ (ઉમેરીએ). એ પ્રમાણે અનુક્રમે બીજી પૃથ્વીને વિષે (વલોનું પ્રમાણ આવે). તે (નાંખવા ગ્ય ભાગ) ને પણ બમણું, ત્રણગણે, ચારગણે, પાંચગણે અને છ ગુણે કરીને અનુક્રમે ત્રીજી આદિ (પૃથ્વીઓ)ને વિષે નાંખો. મઝે ચિય પુઢવી અહે, ઘણુદહિ પમુહાણ પિંડ પરિમાણું, ભણિય તઓ કમેણું, હાયઇ જા વલય પરિમાણું. ૨૧૪. મઝે-મધ્ય ભાગે. ભણિયં–કહ્યું છે. ચિય-નિચે.
તઓ-તે પછી. મુવી -પૃથ્વીની. અહે-નીચે.
કમેણું અનુકમે. ઘણુદહિ-ઘનોદધિ.
હાય-ઘટે છે. પમ્હાણ-પ્રમુખના,વિગેરેના જાયાવત્, સુધી. પિંડ પરિમાણુપિંડનું | વલય-વલયનું
પ્રમાણ. | પરમાણું-પ્રમાણ.. શબ્દાર્થ પૃથ્વીની નીચે નિચે મધ્યભાગે ઘનદધિ વિગેરેના પિંડનું પ્રમાણ કહ્યું છે, તે પછી અનુક્રમે થાવત્ વલયનું પ્રમાણ છેડા સુધી) ઘટે છે. ૨૧૬.
દરેક નરક પૃથ્વીના નારકાવાસા. તીસ પણવીસ પન્નરસ, દસ તિક્તિ પણુણ એગ લખાઇ, પંચ ય નયા કમસો, ચુલસી લખાઈ સત્તસુ વિ. ૨૧પ.
Page #244
--------------------------------------------------------------------------
________________
તીસ-ત્રીસ લાખ. | પંચ-પાંચ. પણવીસ-પચ્ચીશ લાખ.
નરચા-નરકાવાસા. પન્નરસ-પંનર લાખ.
કમ-અનુક્રમે. દસ-દશ લાખ. તિનિ-ત્રણ લાખ
ચુલસી-ચોરાશી.
લખાઈ-લાખ.. પણણ (પણ+ઉણુ)-પાંચ
ઓછા.
સત્તસુ-સાતેને વિષે. એગ લખાઈ-એક લાખ. | વિ-પણ.
શબ્દાથ–(પહેલી નરક પૃથ્વીના) ૩૦ લાખ, (બીજીના) ૨૫ લાખ, (ત્રીજીના) ૧૫ લાખ, (ચેથીના) ૧૦ લાખ, (પાંચમીના) ૩ લાખ, (છઠ્ઠીના) પાંચ ઓછા એક લાખ અને (સાતમીના) પાંચ નરકાવાસા અનુક્રમે છે. પણ સાતે પૃથ્વીને વિષે (સર્વ મળીને) ૮૪ લાખ નરકાવાસા થાય છે.
વિવેચન-નરકાવાસા એટલે નારકી જીવોને ઉત્પન્ન થવાનાં સ્થાને.
દરેક પૃથ્વીના પ્રત. તેરિસ્કારસ નવ સગ, પણ તિ#િગ પર સવિગુણવન્ના, સીમંતાઈ અપઈ-ઠાણુતા ઈદયા મજ. ૨૧૬. તેર-તેર.
સવ–સવ. ઈકારસ-અગીઆર. ઈગુણવન્નાઓગણપચાસ. નવનવ.
સીતાઇસીમંતક સગ-સાત.
આદિથી પણ–પાંચ.
અપઠાણું તા-અપ્રતિષ્ઠાતિ-િત્રણ.
ન સુધી. ઇગ-એક.
ઈદયા-ઈદ્રક નરકાવાસા. પયર-પ્રતર.
મજ–મધ્યભાગને વિષે.
Page #245
--------------------------------------------------------------------------
________________
શબ્દાર્થ–(પહેલીના) તેર, (બીજીના) અગીયાર, (ત્રીજીના) નવ, (ચોથીના) સાત, (પાંચમીના) પાંચ, (છઠ્ઠીના) ત્રણ, અને (સાતમીને) એક પ્રતર છે. સર્વ મળીને ઓગણપચાશ પ્રતર છે. તે (પ્રતર) ના મય ભાગને વિષે સીમંતકથી માંડીને અપ્રતિષ્ઠાન સુધી (૪૯) ઈદ્રક નરકાવાસા છે. નરક પૃથ્વીની ચારે દિશાએ છેડે ઘનોદધિ આદિ
ત્રણે વલયનો વિસ્તાર
નરક પૃથ્વી વિનોદધિ ઘનવાત તનવાત
૨ પછી નરકા
જ વાસા
પ્રત
રતનપ્રભા
શિ૦ ગાઉ જન ૦િ ગાઉટ ગાઉ || ૬ | ૪ | ૧ | ૧૨ /૩૦ લાખha
૧૫ | ૧૨ા ૨૫ લાખ ૧૧ ૧ ડું | ૧ |૧૫ લાખ ૯
શર્કરા પ્રભા
વાલુકાપ્રભા
પંપ્રભા
૧૫ | ૧૪
૧૦ લાખ ૭
ધૂમપ્રભા
૧૩] ૧૪
૩ લાખ ૫
તમઃપ્રભા
૧u3] ૧૫૭
૯૯૯૯૫
તમતમઃ પ્રભા
Page #246
--------------------------------------------------------------------------
________________
૧૮
ઈંદ્રકનરકાવાસાથકીનીકળેલી૮શ્રેણીઓનેવિષેનરકાવાસા. તેહિંતા દિસિ વિદિસિ,વિણિગ્ગયા અ‰નિરચ આવલીયા, પઢમે પયરે દસિ ગુણ–વન્ન વિદિસાસુ અડયાલા. ૨૧૭, મીયાઇસુ પયરેસુ, ઇંગ ઈંગ હીણા ઉ હુતિ પતીઓ, જા સત્તમી મહી પરે,દિસિદ્ધિા વિદિસિનસ્થિ, ૨૧૮. તેહિ તા-તે ઇંદ્રક નરકાવાસાઓ થકી,
દિસિ-દિશા. વિદિસિ વિદિશા પ્રત્યે. વિણિગ્ગયા–નીકળી છે. અટ્ટે નિરય-આઠ નરકા
વાસાની.
આલિયા-પકિતએ. પદ્મમે પયરે પહેલા.
પ્રતરને વિષે,
દિસિ-દિશામાં. ગુણવન્ત-ઓગણપચાશ. વિદિસાસુ-વિદિશામાં,
અડેયાલા-અડતાલીશ.
બીયાઈસુ-બીજા આદિ. પયરેસુ-પ્રતરાને વિષે. ઇંગ ઈંગ હીણા-એકેક
ઓછી.
ડુન્તિ છે. પતીઓ-૫કિતએ.
-યાવત્. સત્તમી મહી-સાતમી
પૃથ્વીના.
પયરે પ્રતરને વિષે. દિસિ–દિશામાં.
કિકા-એકેક, વિિિસ-વિદિશામાં. નલ્થિ-નથી.
શબ્દાર્થ-તે ઇંદ્રક નરકાવાસાએ થકી દિશા અને વિદિશા પ્રત્યે આઠ નરકાવાસાની પક્તિએ નીકળી છે. પહેલા પ્રતરને વિષે દિશામાં આગણપચાશ અને વિદિશામાં અડતાલીશની પતિ છે. બીજા આદિ પ્રતરાને
Page #247
--------------------------------------------------------------------------
________________
-
૨૧૦.
વિષે એક એક ઓછી (નરકાવાસાની) પંકિતઓ છે. થાવત્ સાતમી પૃથ્વીના પ્રતરને વિષે દિશામાં એકેક (નરકાવાસ) છે અને વિદિશામાં (નરકાવાસ) નથી. દરેક પ્રતરે દિશિ વિદિશિની શ્રેણિના મળેલા સર્વ - નરકાવાસાની સંખ્યા જાણવીને ઉપાય. ઈ પયગદિસિ,સંખ અડગુણ ચઉવિણા સાંગસંખા, જહ સીમંતય પયરે, એગુણનયા સયા તિનિ, ૨૧૯, અપાણે પંચ ઉ, પઢમો મુહ-મંતિમ હવઈ ભૂમી, મુહભૂમી સભાસદ્ધ, પયરગુણું હાઈ સવધણું. ૨૨૦ ઈ૬ પયર-વાંછિત પ્રતરની. અપણે-અપ્રતિષ્ઠાનને ઇંગદિસિ-એક દિશાની. !
વિષે. સંબં–સંખ્યાને.
પંચ ઉ–પાંચ વળી.
પઢો -પહેલે. અડગુણા-આઠગુણા કરી.
મુહ-મુખ. ચઉ વિણ-ચાર વિના.
અંતિમ-છેલ્લે. સઇગસંખા-એક સંખ્યા હવઇ– છે.
સહિત. ભૂમિ-ભૂમિ. જહ-જેમ.
મુહ ભૂમિ સમાસ–મુખ સીમંતય-સીમંતક.
અને ભૂમિને સરવાળો કરી.
અદ્ધ-અધ. પયરે-પ્રતરને વિષે.
પચરગુણ-પ્રતરે ગુણતાં. એગુણનફયા-નેવ્યાસી.
હાઈ-થાય છે. સયા તિક્સિ-ત્રણસો. | સવર્ણ-સર્વ સંખ્યા.
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૨૦
શબ્દા વાંછિત પ્રતરની એક દિશા(ના આવલિકાગત નરકાવાસા)ની સંખ્યાને આઠ ગુણા કરી, (તેમાંથી ) ચાર ઓછા કરી, એક (ઈંદ્રક નરકાવાસાની સખ્યા સહિત કરીએ, જેમ સીમંતક પ્રતરને વિષે ત્રણસા નેવ્યાસી થાય. અપ્રતિષ્ઠાનને વિષે પાંચ વળો નરકાવાસા છે. પહેલા પ્રતરના આવલિકાગત નરકાવાસા તે મુખ અને છેલ્લા પ્રતરના આવલિકા ગત નરકાવાસા તે ભૂમિ કહેવાય, મુખ અને ભૂમિને સરવાળો કરી, તેનું અધ કરી, પ્રતર સાથે ગુણતાં સર્વાં (આવલિકા ગત નરકાવાસાની ) સખ્યા થાય છે.
વિવેચન—જેમકે રત્નપ્રભાના પહેલા પ્રતર સીમતકની એક દિશાના નરકાવાસાની સંખ્યા ૪૯ છે તેને આઠ ગુણા કરીએ એટલે ત્રણસાને ખાણું થાય, તેમાંથી ચાર એછા કરતાં ત્રણસા અઠયાસી થાય, તેમાં એક ઇંદ્રક નરકાવાસે ઉમેરતાં ત્રણુસા નેવ્યાસી આવલિકાગત નરકાવાસા થાય. એમ દરેક પ્રતરે આવલિકાગત નરકાવાસા ગણતાં છેલ્લા પ્રતરની એક દિશાના નરકાવાસાની સખ્યા એક છે, તેને આઠે ગુણતાં આઠ થાય, તેમાંથી ચાર એછા કરતાં ચાર રહે. તેમાં એક ઈંદ્રક નરકાવાસા ઉમેરતાં પાંચ થાય. પ્રથમ પ્રતરના આવલિકાગત નરકાવાસા ૩૮૯ને મુખ કહીએ અને છેલ્લા પ્રતરના આવલિકાગત નરકાવાસા ૫ ને ભૂમિ કહીએ, તે બન્ને (૩૮૯+૫=૩૯૪ )ના સરવાળો કરી તેનુ અ ૧૯૭ થાય, તેને ૪૯ પ્રતર સાથે ગુણતાં ૯૬૫૩ આવલિકાગત નરકાવાસા થાય અને કુલ ૮૪ લાખ નરકાવાસામાંથી આવલિકાગત ૯૬૫૩ નરકાવાસા બાદ કરતાં ૮૩, ૯૦, ૩૪૭ પુષ્પાવણું નરકાવાસા જાણવા.
Page #249
--------------------------------------------------------------------------
________________
પહેલી પૃથ્વીના તેરે પ્રતરના દિશિ વિદિશિના પંક્તિગત વિખુણાદિ ઈક
સહિત નરકાવાસાનું યંત્ર,
પ્રતe.
પ્રતરનાં નામ,
vilc
ગુણ્યાંક દ્રકવિના
ત્રિખૂણું
ચોખુણું
ઇંદ્રક
૩૮૮
૩૮૯
૧ દિશામાં ત્રિખૂણા ચાખુણ
ગાળ તે વિદિશામાં ત્રિખુણા ચા ખુણ ગાળ વિખુણ
ચેખુણા. છે કે શું છે ? કે જે છે & ? A A S S . દિશાવિદિશ _
| K - ૮
૩૮૧ ૩૭૩ I ૩૬૫ L૩૫૭
ર૧
T૩૪૯
સીમતક ૪૯૭ ૧૬ ૧૬૪૮૧૬ ૧૬ ૧૬૯૩૩
૧૩૨ ૧૨૮૧૨૮૧ ૧ રોરૂક ૪૮૧૬ ૧૬ ૧૬૭૧૬ ૧૬ ૧પલ્પકર ૩૨
૧૨૮ ૧૨૮૧૨ ૧ ભ્રાન્ત ૪૭૧૬ ૧૬ ૧૫૪૬૧૬ ૧૫૧૫૯૩૩૨૩૧
૧૨૮ ૧૨૪૧૨૧ ૧ ઉબ્રાન્ત ૪૬/૧૬ ૧૫૧૫૪૫૧૫૧૫૧૫૧/૩૧ ૩૦ ૪ ૩૬ ૧૨૪ ૧૨૦૧૨ સંભ્રાન્ત પ૧૫૧૫૧૫૪૪૧૫૧૫૧૪૮૩૦ ૩૦ | ૪ ૩૫૬ ૧૨૦ ૧૨૦ ૧૧૬ અસંભ્રાન્ત ૪૪૧૫ ૧૫ ૧૪૩૧૫ ૪૧૪૮૭૦ ૨૯૨૮] ૧૨૦ ૧૧૬ ૧૧૨ ૧ વિભ્રાન્ત ૪૩૫૧૪૧૪ર૧૪૧૪૧૪૮૫ર૯૨૮ ૨૮] ન ૩૪૦ ૧૧૬ ૧૧૨ ૧૧૨ ૧ તપ્ત ૪ર૧૪૧૪૧૪૧૧૪૧૪૧૩૮૩ર૮ર૮ રણ | ૩૩૨ ૧૧૨ ૧૧૨ ૧૦૮ ૧ શીત ૧૪૧૪૧૩ ૪.૧૪૧૩૧૩૮૧ર૮ર૭ર૬/ ૪ ૩૨૪ ૧૧૨ ૧૦૮૧૦૪ વિકાન્ત ૪૦૧૪ ૧૩૧ ૩૩૯૩ ૧૩ ૧૭૯ર૭ર૬ ૨૬ ૩૧૬ ૧૦૮ ૧૦૪૧૦
અવક્રાન્ત B૯૧૩૧૩૧૩૩૮૧૩૧૩૧૨૭ર૬ર૬ર૫ ૪ ૩૦૮ ૧૦૪ ૧૦૪ ૧૦૦ ૨ વિક્રાન્ત | |૩૮૧૩૧૩૧૨૩૭૧૩૧૨૧૨છપાર દીરપરા ૪ ૩૦૦ ૧૦૪ ૧૦૦ ૯૬] રરૂક |૧૩૧૨૧૨૩૧૨૧૨૧૨૭૩રપ૧૪ર૪ ૨૯૨ ૧૦૧ ૯૬ ૯
I ૩૪૧
૩૩૩ ૩૨૫
૩૧૭
જ
૩૦૯
જે રે.
૩૦૧
Page #250
--------------------------------------------------------------------------
________________
બીજી પૃથ્વીના નરકાવાસાનું યંત્ર.
પ્રત.
નામ
ખુણા
ખુણા. વિદિશામાં.
ખુણા. ત્રિખૂણો. ગોળ.
કુલ.
ઉ
છ જ દિશામાં.
દિશા વિદિશ નાં ત્રિખુણા.
કુલ. | ચેખુણા.
ઈંદ્રક વિના. ગુણ્યાંક. | ગળ.
ત્રિખુણા. | ચાખુણ.
ગેળ. A A 1
સ્તનિક
-
સ્તનક
-
૨૨
-
મનક વનક ઘટ્ટ સંઘ
-
૧ર/૧ર/૧ર૩પ૧૨/૧૨/૧૧૧૨૪૨૪૨૩ / ૨૮૪૯૬૯૬૯૨ ૧ ૨૮૫ ૩૫૧૨૧૨૧૧૩૪૧૨૧૧/૧૧/૬૯ર૪ર૩ ૨૨ માં ૨૭૬૯૬૯૨૮૮૧ ૧ ૨૭૭ ૩૧૨ ૧૧/૧૧/૩/૧૧૧૧/૧૧/૬૭૨૩૨૨૨૨| સ ૨૬૮૯૨ ૮૮૮૮) ૧ ૨૬૮ ૩૩૧૧૧૧/૧૧/૩૨/૧૧૧૧૧કપરરરરર૧ ૪ ૨૬ ૧૮૮૮૮૮૪ ૧ ૨૬૧| કર૧૧૧૧૧૧૧૧૧૧૦/
૧ ૩૨૨૧ર જ ૨૫૨૮૮૮૪ ૮૦[ ૧ ૨૫૩ ૩૧/૧૧૧૧૧ ૧૦ ૧૧.૧ર૧ર૦ ર લ ૨૪૮૪ ૮૦ ૮ ૧ ૨૪૫ | ૧૦ ૧૧,ર૯ ૧૦ ૧૧ ૯પ૯ર૦ ૨૦ ૧૯ ૪ ૨૩૨૮૦૮૦૭૬ ૧ ૨૩૭ ર૯૧૦ ૧૧ ૯૮૧૦ ૯ પ૭/ર૦૧૯૧૮ ૨૨૮૭૬૭૨ ૧ ૨૨ ર૮૧૦ ર૭ ૯ | પપ૧૯૧૮૧૮ માં ૨૨૭૬૭૨ ૭૨ ૧ ૨૨૧ રમ્ ૯ લાર૬ ૯ ૯ ૮પ૩૧૮ ૧૮૧ માં ૨૧૨૭૨૭૨ ૬૮ ૧ ૨૧ ર૬/ ૯ ૯૮રપ ૯ ૮ ૮પ૧/૧૮૧૭૧ | ન ૨૦૦૨ ૬૮ ૬૪ ૧ ૨૦૫l
4 અપજિહું | | લોલ
લોલાવ ૧૧ ઘનલોલુક
-
Page #251
--------------------------------------------------------------------------
________________
ત્રીજી અને ચોથી પૃથ્વીના નરકાવાસાનું યંત્ર.
પ્રતર..
નામ.
૧ દિશામાં
nia Frik)
ચોખુણા.
"ole
ત્રિપુણ. ચાખુણી. ગાળ. ૧ દિશા. ૧ વિદિશામાં. વિખુણા.
latile
LRP
૧ ૮ + ૮ =
vvvvgg Turvo 9 9
% A K 46 8 8 8 8 8
તપિત ૩ તપન :
તાપન નિદાધ પ્રજ્વલિત
ઉજવલિત - સંજવલિત
સંપ્રજવલિત ૧ આર
તાર માર
Prvo og an N = 9 ૦ = ~ ~
૨૨૩ .
o o o K K K Jદ ~ ~ હ હ હ -
o K o
૧૧૬૧૬ ૪ ૧૯૬૬૮૬૪૬૪ ૧ ૧૯૭ ૧૬૧૬૧૫ ક. ૧૮૮૬૪૬૪૬ ૧ ૧ ૧૮૩ ૧૬૧૫૧ / ૧૮૦૬૬૦૫/ ૧ ૧૮૧
૧૪૧ ૪ ૧૭૨૬૦૫૬૫૬/ ૧ ૧૭૩ ૧૪૧૪૧૩ ૪ ૧૬૪પ૬પ૬પ૨ ૧ ૧૬૫ ૧૪૧૩૧૨ ૪ ૧૫૬૫૬ પર ૧ ૧૫૭ ૧૩૧૨૧૨ ક૧૪૮પર ૪૮૪૮૧ ૧ ૧૪૯ ૧ર૧ર૧૧ ૪ ૧૪૦૪૮૪૮૪૪ ૧ ૧૪૧ ૧૨ ૧૧.૧૧ ૪ ૧૩૨૪૮૪૪૪૧ ૧ ૧૩૩
૧૧૧૦ ૧૧ ૪ ૧૨૪૪૦૪૦ ૧ ૧૨૫ ર૯ ૧૦ ૧૦ લ ન ૧૧૬૪૦/૪૦ ૩૬ ૧ ૧૧
૮) આ ૧૦૮૪૦૩૬૩૨ ૧ ૧૦૭ ૮ જ ૧૦૦૩૬૩ર૩ર ૧ ૧૦૧ છે : ૯ર૩ર૩રર૮ ૧ ૯૩
ના ૮૩રર૮ર૪ ૧ ૮૫ છે ઉ૬ર૮ર૪ર૪ ૧ ૭.
૧૯ ૭ ૬ ૧૮ ૬ ૬. ૧૮ ૬ ૬ ૬૧ ૬ ૬. ૧૭ ૬ ૬ ૫૧૬ ૬ ૫ પી ૧૬ ૬ ૫ ૫૧૫ ૫ ૫ ૧૫ ૫ ૫ ૫ ૫ ૫ ૧૪ ૫ ૫ ૧૩ પ જ
૫ જ કરી ૪ ૪ ૪ ૪ ૧૧ ૪ ૪
ટ .
% + 2 = ૦ ૦ ૧
આ વર્ચ
તમ. ખડખડ ખડખડ
6િ 8 8 0 8 2
K
૩ ૩
લ ૩
Page #252
--------------------------------------------------------------------------
________________
પ્રતર
1
ܢ
૩
૪
૫
२
૩
.
પાંચમી છઠ્ઠી અને સાતમી પૃથ્વીના નરકાવાસાનું યંત્ર.
ખાત
તમક
ઊસ
અધ
તિમિશ્ર
હીમ
વાઈલ
લક્ષ
નામ
અપ્રતિષ્ઠાન
૧ દિશામાં ત્રિખુણા
૯|
૭| ૩ ૨ ૨
૬ ૨
=
૩| ૩| ૩|
file
tole
o
જ
૨ ૨
'
૨ ૧
૪ ૨| ૧| ૧|
૩ ૧ ૧ ૧
૮| ૩ ૩ ૨ ૭ ૩ ૨ ૨ ૧૫ ૬
૧ વિદિશામાં
.
.
૮|
ત્રિખુણા
p
૩|
૪ ૨
~
"
૧ ૨ ૨
૧ ૧ ૦ ૦ ૦
૬| ૨| | ૨ ૧૭
thehlg
m
-
۔
"
૧
olle
O
૦ ૦
le1d3Je}-à3} @nk] idnig
olle
૧ ૧૧
૨ ૧૭ ૬ ૬ ૫ ૪૬૮૨૪૨૪૨૦ ૧
.
૧ ૯ ૪
૦
.
.
૫
૪
J
૧ ૭ ૩ ૨
૫
૪
૪
૧ ૧
૭
૪
૪
૭
૨
ગુણ્યાક
ઋક્ >>] ક્રમૃરિ haz]
lidalg
૦| ૦|
૪ ૬૦ ૨૪૨૦ ૧૬
olle
૪૫૨ ૨૦ ૧૬ ૧૬
૪૪૪૧૬ ૧૬ ૧૨
૨ ૨| ૧ ૪૨૦|
૪૩૬ ૧૬ ૧૨ ૮
૩ ૨ ૧| ૦ ૪૧૨
ઈંદ્રક
કુલ
४ ४ ४ ૦
૧
૧
૧
૨ ૪૨૮ ૧૨ | ૮ ૧ ૨૯
.
૧
૬૯
૧
૧૩
૪૫
૮ ૮ ૪ ૧ ૨૧
| 1
૩૭
૮ ૪ ૦| ૧/ ૧૩
ર
ર
૨૨૪
Page #253
--------------------------------------------------------------------------
________________
નરક પૃથ્વી
૨ ૨ ૦ ?
૨ જ છે | ૧ દિશામાં ? છ = | ૧ વિદિશામાં
૦
૦
પહેલે પ્રતરે
૧ દિશામાં
-
-
-
-
ર
બ | ૧ વિદિશામાં
છેલ્લે પ્રતરે
જે
| જે
he
૧૨૫ | ર૯ ૧૩ જરી ૯| ૬૯ ૩૭ ૧૦૬
૭૭ ૨૦૨
સાતે પૃથ્વીના પંક્તિગત નરકાવાસાની ગણત્રીનું યંત્ર.
ભૂમિ
૧૩૩ ૩૩૦
૨૦૫ ૪૯૦
૨૯૩ ૬૮૨
છે . | સમાસ
૫૩
૧૦૧
૧૬૫
૨૪૫
અર્ધ
૩૪૧
ગુણાંક
૨ ૬૫
૭૦૭
૧૪૮૫
૨૬૯૫
४४33
નરકાવાસી
પંક્તિગત
Page #254
--------------------------------------------------------------------------
________________
સાતે પૃથ્વીના આવલિકાગત નરકાવાસા અને
પુષ્પાવકીર્ણ નારકાવાસા. છન્નઈ સંયતિન્ના, સત્તસુ પુવીસુ આવલીનિરયા, સેસતિયાસી લકુખા,તિસયસિયાલા નવસહસા. રર૧,
છન્નઈ સય-ઇન્સ. | સેસ–બાકીના. તિવજા–તપન.
તિયાસી લાખા-ત્યાસી સત્તસુ પુકવીસુ-સાતે
લાખ. પૃથ્વીને વિષે.
તિ સય-ત્રણસો. આવલી-આવલિકાગત. સિયાલા-સુડતાલીશ. નિરયાનરકાવાસા. નવઈ સહસા-નેવું હજાર.
શબ્દાથે-સાતે પૃથ્વીને વિષે (મળીને) આવલિકાગત નારકાવાસા છનું ને તેપન છે અને બાકીના (પુષ્પાવકીર્ણ) નરકાવાસા ત્યાસી લાખ નેવું હજાર ત્રણ સુડતાલીશ (૮૩, ૯૦, ૩૪૭) છે.
વિવેચન-બધા ઇંદ્રક નરકાવાસા ગાળ છે. તે પછી ચાર દિશા અને વિદિશામાં રહેલા આવલિકાગત નરકાવાસા અનુક્રમે વિખુણા, ચેખુણા અને વાટલા છે. એમ આવલિકાના છેડા સુધી કહેવું. પુષ્પાવકીર્ણ નારકાવાસા જુદા જુદા આકારે છે. તે બધા નરકાવાસા માંહેથી ગેળ, બાહેરથી ચોખુણા અને નીચે અસ્ત્રાની ધાર જેવા છે, કે જેના ઉપર પગે ચાલવાથી અત્યંત વેદના થાય.
Page #255
--------------------------------------------------------------------------
________________
સાતે નરકના નરકાવાસાની કુલ સંખ્યાનું યંત્ર.
ગાળ. ત્રિમુણાં ચોખુણાં
પુષ્પાવી | કુલ નરકાવાસા.
નરક પૃથ્વી.
રત્ન પ્રભા
શર્કરા પ્રભા વાલુકા પ્રભા
પક પ્રભા
ધૂમ પ્રભા
તમઃ પ્રભા
તમતમઃપ્રભા
૧૪૫૩ ૧૫૦૮૧ ૧૪૭૨
૯૨૪
૫૧૬
૨૫.
૮૭૫
[60608
૨૨૭
७७
૧૫
૩૧૨૧
૧૦૦
૨૮
૪
૩૩૩૨
૮૯૬
૪૯૨
૨૩૨
(૮
२०
.
૩૨૦૦|
યુક્તિ
ગત.
૪૪૩૩
૨૯,૯૫,૫૬૭૭ ૩૦,૦૦૦૦૦
૨૫,૦૦૦૦૦
૧૫,૦૦૦૦૦
૧૦,૦૦૦૦૦
૩,૦૦૦૦૦
૯૯,૯૯૫
૨૬૯૫૯ ૨૪,૯૭,૩૦૫
૧૪૮૫૦
૧૪,૯૮,૫૧૫
७०७ ૯,૯૯,૨૯૩
૨૬૫
૨,૯૯,૭૩૫
૬૩૭
૯૯,૯૩૨
પ
૯૬૫૩૨ ૮૩,૯૦,૩૪
.
૮૪,૦૦૦૦૦
૨૨૭
Page #256
--------------------------------------------------------------------------
________________
२२८
નરકાવાસાનું... ઉંચપણું' પહેાળપણુ' અને લાંખપણુ કહે છે.
તિ સહસુચ્ચા સન્થે, સ`ખમસખિજ્જ વિત્થડાયામા, પણયાલ લખ સીમંતય લક્ષ્મ' અપટ્ઠાણા. ૨૨૨.
તિ સહસ્સ-ત્રણ હજાર. ઉચ્ચા-ચા. સવ્વ સવે. સ’ખ’–સંખ્યાતા. અસખિજજ-અસંખ્યાતા. વિથડાયામા— પહેાળાઇ અને લખાઈવાળા.
પયાલ લક્ષ્મ-પીસ્તાલીશ લાખ.
સીમ‘ત-સીમ તક.
લખ—૧ લાખ યાજનના.
અપઠ્ઠાણા—અપ્રતિષ્ઠાન.
શબ્દાર્થ-સર્વે નરકાવાસા ત્રણ હજાર યેાજન ઉંચા અને સખ્યાતા કે અસખ્યાતા ચેાજન પહેાળાઈ અને લખાઈવાળા છે. સીમંતક (ઈંદ્રક નરકાવાસા) ૪૫ લાખ ચેાજનના અને અપ્રતિષ્ઠાન (ઈંદ્રક નરકાવાસા) ૧ લાખ ચેાજનને લાંબા પહેાળા છે.
વિવેચન-દરેક નરકાવાસાની પીઠ (નીચેના ભાગ), મધ્ય ભાગ અને સ્કૂપિકા (શિખર) એ ત્રણે એકેક હજાર યેાજન પ્રમાણ હાવાથી સવે નરકાવાસા ૩ હજાર ચેાજન ઉંચા છે; તથા અપ્રતિષ્ઠાન નરકાવાસાની પૂર્વ દિશામાં કાલ, પશ્ચિમ દિશામાં મહાકાલ, દક્ષિણ દિશામાં રાક અને ઉત્તર દિશામાં મહારારૂક એ ચારે નરકાવાસાની લંબાઈ, પહેાળાઇ અને પરિધિ અસખ્યાતા કાડાકાડી ચેાજનની જાણવી.
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૯
સાતે નરક પૃથ્વીને વિષે નરકાવાસા રહિત ક્ષેત્ર. છસુ હિડ્ડીવરિ જોચણ, સહસ્ય આવન્ન સર્વાં ચરિમાએ, પુઢવીએ નરય રહિય, નરયા સેસઁમિ સવાસુ. ૨૨૩, સુ—છ પૃથ્વીને વિષે. હિોવરિ-હેઠે અને ઉપર. જોયણ-યાજન.
પુઢવીએ-પૃથ્વીને વિષે. નય રહિય –નરકાવાસ
રહિત.
સહસ્સ–એક હજાર.
બાવન સદ્ગુ–સાડી બાવન
હજાર.
ચરિમાએ-છેલ્લી (સાતમી)
ને વિષે.
પુઢવી—પૃથ્વી. તિસહસ–ત્રણ હજાર વડે. ગુણિઅહિ –ગુણાએલા. નિયય પયરેહિ-પેાતાના
પ્રતરાના.
નયા—નરકાવાસા સેસ'મિ—બાકીના
(Àા
વિભાગ) ને વિષે.
સવ્વાસુ-સ પૃથ્વીએમાં. શબ્દા છ પૃથ્વીને વિષે હેઠે અને ઉપર એક હજાર યેાજન અને છેલ્લી (સાતમી) પૃથ્વીને વિષે સાડી આવન હજાર ચેાજન નરકાવાસ રહિત (ક્ષેત્ર) છે, બાકીના (ક્ષેત્ર વિભાગ)ને વિષે સવ પૃથ્વીઓમાં નરકાવાસા છે. નરક પૃથ્વીના દરેક પ્રતરનુ અંતર. બિસહસ્યૂણા પુઢવી, તિસહસગુણિઐહિ નિયય પયરેહિં, ઊણાવણ નિય પંચર, ભ ઇચા. પત્થડ તરય’. ૨૨૪, બિસહસ્સણા-એ હજાર ઊણા ઓછા.
ઓછી.
સ્વણુ-એક રૂપ ઓછા. નિય પયર-પેાતાના પ્રતર
વડે.
ભાઇયા–ભાગવાથો. પત્થર્ડ તરય—પ્રતરનું
આંતર્
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૩૦
શબ્દાર્થ-બે હજાર જન ઓછી પૃથ્વી કરાય છે, તેમાંથી ત્રણ હજાર વડે ગુણાએલા પિતાના પ્રતના ઓછા કરવા એક રૂ૫ ઓછા પિતાના પ્રતર વડે ભાગવ થી પ્રતરનું આંતરૂં આવે.
વિવેચન–છ નરક પૃથ્વીના પિંડમાંથી ઉપર અને નીચેથી એકેક હજાર જન ઓછા કરવા અને સાતમી નરક પૃથ્વીના પિંડમાંથી ઉપર અને નીચેથી સાડી બાવન હજાર જન ઓછા કરવા. પછી જે પૃથ્વીએ જેટલા પ્રતર હોય, તેને ત્રણ હજાર ગુણીને તે ( પૃથ્વી પિંડ ) માંથી ઓછા કરવા. તે વાર પછી તે બાકી રહેલ પૃથ્વી પિંડને એક ઓછા પિતાના પ્રતર વડે ભાગવા એટલે એક પ્રતરથી બીજ પ્રતરનું માંહમાંહે આંતરું આવે. જેમકે –
રત્નપ્રભા પૃથ્વીને પિંડ 1 લાખ ૮૦ હજાર જબને છે, તેમાંથી બે હજાર જન ઓછા કરતાં ૧ લાખ ૭૮ હજાર યોજન રહે. રત્નપ્રભાના તેર પ્રતર છે, તે દરેક પ્રતર ૩ હજાર જન ઉંચે છે, તેથી ૧૩ પ્રતરને ૩ હજારે ગુણતાં ૩૯ હજાર જન થાય. તે ૧ લાખ ૭૮ હજારમાંથી ઓછા કરીએ, તે ૧ લાખ ૩૯ હજાર એજન રહે તેને તેર પ્રતરની વચમાં ૧૨ આંતરા હોવાથી બારે ભાગતાં ૧૧૫ ૮૩ જન આવે; તેટલા જનનું અંતર રત્નપ્રભાના દરેક પ્રસરે જાણવું.
શકરા પ્રભા પૃથ્વીને પિંડ 1 લાખ ૩૨ હજાર જનને છે, તેમાંથી બે હજાર યોજન ઓછા કરતાં
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૩૧
૧ લાખ ૩૦ હજાર જન રહે. શર્કરપ્રભાના ૧૧ પ્રકર છે, તે દરેક પ્રતર ૩ હજાર જન ઉંચો છે, તેથી ૧૧ પ્રતરને ૩ હજારે ગુણતાં ૩૩ હજાર જન થાય. તે ૧ લાખ ૩૦ હજાર જનમાંથી ઓછા કરીએ, તે ૭ હજાર
જન રહે; તેને ૧૧ પ્રતરની વચમાં ૧૦ આંતરા હોવાથી દશે ભાગતાં ૭૦૦ પેજન આવે, તેટલું અંતર શર્કરા પ્રભાના દરેક પ્રતરે જાણવું.
વાલુકાપ્રભા પૃથ્વીને પિંડ 1 લાખ ૨૮ હજાર યેજનને છે, તેમાંથી બે હજાર જન ઓછા કરતાં ૧ લાખ ૨૬ હજાર જન રહે. વાલુકા પ્રભાના ૯ પ્રતર છે, તે દરેક પ્રતર ૩ હજાર જન ઉંચે છે, તેથી ૯ પ્રતરને ૩ હજારે ગુણતાં ર૭ હજાર યોજન થાય. તે ૧ લાખ ૨૬ હજાર એજનમાંથી ઓછા કરીએ, તે ૯ હજાર યજન રહે, તેને નવ પ્રતરની વચમાં ૮ આંતરા હોવાથી આઠે ભાગતાં ૧૨૩૭૫ પેજન આવે, તેટલું અંતર વાલુકા પ્રભાના દરેક પ્રતરે જાણવું.
પંકપ્રભા પૃથ્વીને પિંડ 1 લાખ ૨૦ હજાર જનને છે, તેમાંથી બે હજાર જન ઓછા કરતાં ૧ લાખ ૧૮ હજાર જન રહે. પંકપ્રભાના ૭ પ્રતર છે, તે દરેક પ્રતર ૩ હજાર જન ઉચે છે, તેથી ૭ પ્રતરને ૩ હજારે ગુણતાં ૨૧ હજાર એજન થાય. તે એક લાખ ૧૮ હજાર એજનમાંથી ઓછા કરીએ, તે ૭ હજાર
જન રહે. તેને સાત પ્રતરની વચમાં ૬ આંતરા હેવાથી
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૩૨
છએ ભાગતાં ૧૬૧૬૬ ચેાજન આવે, તેટલું પ`કપ્રભાના દરેક પ્રતરે અંતર જાણવું.
ધૂમ પ્રભા પૃથ્વીના પિડ ૧ લાખ ૧૮ હજાર ચેાજનના છે, તેમાંથી બે હજાર યેાજન એછા કરતાં ૧ લાખ ૧૬ હજાર ચેાજન રહે. ધૂમ પ્રભાના ૫ પ્રતર છે, તે દરેક પ્રતર ૩ હજાર ચેાજન ઉંચા છે, તેથી પાંચ પ્રતરને ૩ હારે ગુણતાં ૧૫ હજાર ચેાજન થાય. તે ૧ લાખ ૧૬ હજાર યોજનમાંથી એછા કરીએ, તે ૧ લાખને ૧ હજાર ચેાજન રહે; તેને પાંચ પ્રતની વચમાં ૪ આંતરા હાવાથી ચારે ભાગતાં ૨૫૨૫૦ યાજન આવે, તેટલું ધૂમ પ્રભાના દરેક પ્રતરે અંતર જાણવું.
તમપ્રભા પૃથ્વીને પિડ ૧ લાખ ૧૬ હજાર યેાજનના છે, તેમાંથી બે હાર યેાજન આછા કરતાં ૧ લાખ ૧૪ હજાર ચેાજન રહે. તમઃપ્રભાના ૩ પ્રતર છે, તેરેક પ્રતર૩ હજાર યેાજન ઉચા છે, તેથી ૩ પ્રતરને ૩ હજારે ગુણતાં ૯ હજાર યેાજન થાય. તે ૧ લાખ ૧૪ હજાર ચેાજનમાંથી એછા કરીએ, તે ૧ લાખને ૫ હજાર યેાજન રહે; તેને ત્રણ પ્રતરની વચમાં બે આંતરા હાવાથી બેએ ભાગતાં પર૫૦૦ ચેાજન આવે, તેટલું તમઃપ્રભાના દરેક પ્રતરે અંતર જાણવું.
તમસ્તમઃપ્રભા પૃથ્વીના પિંડ ૧ લાખ ૮ હજાર ચેાજનના છે તેમાંથી ઉપર નીચે પર૫૦૦ યેાજન એછા કરતાં ૩ હજાર યેાજન રહે. તમસ્તમઃપ્રભાનેા ૧ પ્રતર છે, માટે તેની ઉંચાઇ ત્રણ હજાર યેાજનની જાણવી.
Page #261
--------------------------------------------------------------------------
________________
નરક પૃથ્વીના પિંડના આંતરાની ગણત્રીનું યંત્ર.
I
નામ
ઉપર નીચેની
પ્રતરગુણિતારા દરેક પૃથ્વીના પ્રત| પૃથ્વીપિંડ | પૃથ્વીના શેષ જન. નારકાવાસના gિણ ૨ આંતરાનું યોજન.
| પૃથ્વી રૂ| યોજન. |
પ્રમાણ
૧ !
રત્નપ્રભા
૧૪ ૦૦૦૦
૨૦૦૦
૧૭૮૦૦૦ | ૩૯૦૦૦ ૧૩૯૦૦૦૧ ૧૧૫૮૩
૦
શર્કરા પ્રભા
૧૩ર૦૦૦
२०००
૨૩૩
વાલુકાપ્રભા
૧૨૮૦૦૦ | ૨૦ ૦
૧૩૦ ૮ ૦૦
૯૭૦૦૦ ૯૭૦૦ છે. ૧૨ ૬૦૦૦ |
૨૭૦૦૦ | ૯૯૦૦૧૮ ૧૨૩૭પ ૦ ૧૧૮૦૦૦ ૨૧૦૦૦ ૯૭૦૦૬ ૧૬૧૬ ૬૩ ચોઠ ૧૧૬૦૦૦ ૧૫૦૦૦ ૧૦૧૦૦૦૪ ૨૫૫૦ ૦ |
પંકપ્રભા
૧૨૦૦૦૦ |
૨૦૦૦
ધૂમપ્રભા
૧૧૮૦૦૦
-
૦
૦
૦
તમપ્રભા | ૧૧૬૦૦૦ | ૨૦૦૦
૧૧૪૦૦૦
૧૦૫૦૦રપર૫૦૦ .
૭ | તમસ્તમ:પ્રભા ૧૦૮૦૦૦ 1 ૧૦૫૦૦૦ |
૩૦૦ ૦.
૩૦૦૦
Page #262
--------------------------------------------------------------------------
________________
રત્નપ્રભા પૃથ્વીપિંડની ગણત્રીનું યંત્ર.
દક્ષિણ એણિ. સમ ભૂતલાની નીચે. ઉત્તર શ્રેણિ. શૂન્યવિંડ | રૂચકથી | ૧૦ એજન નીચે ! શૂન્ય પૃથ્વી પિંડ ૮ પતંગ | પતંગ ૧૫ ૧૦ એજનમાં | | પતંગ પતીંદ્ર ૧૬ છ કોહંડ | વેત ૧૩ ૧૦
મહા તેંદ્ર ૧૪ ૬ મહાકદિત હાસ્ય ૧૧
હાસ્ય રતીંદ્ર ૧૨ ૫ કંદિત ] સુવત્સલ
વિશાલ ઈદ્ર ૧૦ ૪ ભૂતવાદી ઈશ્વર ઈદ્ર બ ૧૦
મહેશ્વર ઈદ્ર ૩ સિવાદી ઋષી પણ ૧૦
રૂષિ પાલેંદ્ર ર પણપી ધાતા ઇદ્ર ૩ ૧૦
વિધાતા ઇદ્ર ૪ ૧ અણપત્રી સંનિહિત ૧ ૧૦
સામાનંદ્ર શ પિંડ | અધભાગે | ૧૦ ,, પૃથ્વીપિંડ સમભૂતલાથી ૧૦૦ ચો. ૮ ગંધર્વ નીતરતી દ્ર૧પમાં ૧૦૦ છે
જનમાં.
ગીતયાઁદ્ર ૧૬ ૭ મહેરગ અતિકાય.૧ ૧૦૦
મહાકાયેંદ્ર ૬ કિપરૂ પુરૂષેક ૧૧ ૧૦૦ મહા પુરૂષેક ૧૨ ૫ કિનર | કિનરેંદ્ર ૯ ૧૦૦ જિંપુરૂષેક ૧૦ ૪ રાક્ષસ | ભીમેં બી
મહા ભીમેં ૮ ૩ યક્ષ પૂર્ણભદ્ર પણ
ભાણિભદ્રંક ૬ ૨ ભૂત | સુરૂપેદ્ર ૩ ૧૦૦
પ્રતિરૂપેંદ્ર ૧ પિશાચ| કાલેંદ્ર ૧ ૧૦૦
મહા કાલેંદ્ર ૨ શૂન્યપિંડ. | અધેભાગે | ૧૦૦ , પૃથ્વીપિંડ સમભૂલાથી ૧૦૦૦ ચો.
૧૪
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૩૫
દક્ષિણ શ્રેણિ
સમભૂતલાની નીચે | ઉત્તર શ્રેણિ
૩૦૦૦ યોજના ૧૧૫૮૩ જન
૩૮૦૦ ૧૧૫૮૩
૩૦૦૦ ) ૧૧૫૮૩
૩૦૦૦ ૧૧૫૮
فله
فيه
(
૩૦૦૦
૧૧૧
فيه
(
o
o
فإله
o
પ્રથમ પ્રતર માન પ્રતર અંતર માન દિતીય પ્રતર માન અંતરે ઘે . તૃતીય પ્રતરમાન અંતરે વેલબેંદ્ર ૧૭ ચતુર્થ પ્રતરમાન અંતરે અમિતગતી ૧૫. પંચમ પ્રતરમાન અંતરે જલકાંતે ૧૩ ષમ પ્રતરમાન | અંતરે પૂણંદ્ર ૧૧ સપ્તમ પ્રતરમાન | અંતરે અગ્નિશિખેંદ્ર ૯ | અષ્ટમ પ્રતરમાન અંતરે હરિકાંતેંદ્ર છે નવમ પ્રતરમાન અંતરે વેણુક ૫ દશમ પ્રતરમાન અંતરે ધરણંદ્ર ૩ ! એકાદશ પ્રતરમાન અંતરે ચમરેંદ્ર દ્વાદશ પ્રતરમાન શૂન્ય અંતર ત્રયોદશ પ્રતરમાન અધભાગે પૃથ્વી પિંડ
) في » هم به م
: هنعهن و
નરકાવાસાની ઉંચાઈ શૂન્ય અંતર નરકાવાસાની ઉંચાઈ મહા ઘોષેદ્ર ૨૦ નરકાવાસાની ઉંચાઈ પ્રભંજને ૧૮ નરકાવાસાની ઉંચાઈ અમિત વાહનૅ ૧૬ નરકાવાસાની ઉંચાઈ જલપ્રલેંદ્ર ૧૪ નરકાવાસાની ઉંચાઈ વિશિઠે ૧૨ નરકાવાસાની ઉંચાડી અગ્નિમાણવેંદ્ર ૧૦ | ન કાવાસાની ઉંચાઈ હરિસહેંદ્ર – નરકાવાસાની ઉંચાઈ વેણુદાલી ૬ નરકાવાસાની ઉંચાઈ ભૂતાનંદ્ર ૪ નરકાવાસાની ઉંચાઈ બલી - નરકાવાસાની ઉંચાઈ. શૂન્ય અંતર નરકાવાસાની ઉંચાઈ નારકી રહિત ક્ષેત્ર
o
قبة
o
o
૧૧૫૮૩
VcV00V VO V V V V 00
o
૧૧૫૮ 3
o
بی
૧૧૫૮
Ko
مالة هفانه همراه همراه و هاله ه
o
)
o
گی س
o
ک
(o
س
૦
૧૦ ૦ ૦
ه }
રત્ન પ્રભા પૃથ્વી પિંડ 1 ૧ લાખ ૮૦ હજાર | સમ ભૂતલાથી નીચે
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૩૬
સાતે નરકપૃથ્વીનેવિષેનારકીઓના શરીરનુંઉત્કૃષ્ટ પ્રમાણુ, પણ ધણુ છ અ’ગુલ, રચણાએ દેહમાણુ–મુક્કેાસ', સેસાસુ દુર્ગુણ દુર્ગુણ, પણ ધણુ સય જાવ ચરમાએ,૨૨૫. પણ† ધણુ-પાણા આઠ સેસાસુ-બાકીની પૃથ્વીએ ને
ધનુષ.
વિષ. દુગુણદુર્ગુણ-અમણું બમણું, પણધણુસય-પાંચસે ધનુષ,
જાવ-યાવત્. ચરમાએ-છેલ્લીને વિષે.
છ અ'ગુલ-છ આંગળ. રયણાએ-રત્નપ્રભાના. દેહમાણુ-દેહનું પ્રમાણ, ઉકકાસ-ઉત્કૃષ્ટ.
શબ્દા—પાણા આઠ
ધનુષને છ આંગળ રત્નપ્રભાના (નારકીના) દૈહનું પ્રમાણ ઉત્કૃષ્ટ છે. બાકીની પૃથ્વીએને વિષે બમણુ ખમણુ શરીર જાણવું, યાવત્ છેલ્લી પૃથ્વીને વિષે ૫૦૦ ધનુષ દેહનું પ્રમાણ થાય.
વિવેચન-રત્નપ્રભાનુ’ ા ધનુષને ૬ આંગળ, શરાપ્રભાનુ` ૧૫૫ ધનુષને ૧૨ આંગળ, વાલુકાપ્રભાનુ' ૩૧૫ ધનુષ, પંકપ્રભાનુ' દા ધનુષ, ધૂમપ્રભાનુ ૧૨૫ ધનુષ, તમઃ પ્રભાનુ ૨૫૦ ધનુષ અને તમસ્તમઃ પ્રભાનુ ૫૦૦ ધનુષ ઉત્કૃષ્ટ દેહમાન છે. ૨૪ આંગળા ૧ હાથ અને ૪ હાથના ૧ ધનુષ થાય.
રત્નપ્રભાના તેરે પ્રતરના નારકીનું ઉત્કૃષ્ટ શરીરનું પ્રમાણુ રચણાએ પઢમ પરે, હસ્થતિય દેહમાણુ–મણુપયર, છપ્પન્ન ગુલસર્દ્રા, વુડ્ડી જા તેરસે પુન્ન. ૨૨૬.
Page #265
--------------------------------------------------------------------------
________________
ચણાએ-રત્નપ્રભાના. પદ્મમ પયરે-પહેલા પ્રત
રને વિષે.
પ્રતર
વુડ્ડી-વૃદ્ધિ.
જા-યાવત્.
હદ્ઘતિય-ત્રણ હાથ. દેહમાણુ –દેહનું પ્રમાણ,
તેરસે-તેરમા પ્રતરને વિષે.
અણુપયર–દરેક પ્રતરે.
પુત્ર-પૂ.
શબ્દા —રત્નપ્રભાના પહેલા પ્રતરને વિષે ત્રણ હાથ દેહનું પ્રમાણ છે (તે પછી) સાડી છપન્ન આંગળની વૃદ્ધિ દરેક પ્રતરે કરવી, યાવત્ તેરમા પ્રતરને વિષે પૂર્ણ ( છાાા ધનુષને ૬ આંગળ) પ્રમાણ આવે.
વિવેચન—૫૬ા આંગળ એટલે ૨ હાથને તા આંગળની વૃદ્ધિ દરેક પ્રતરે કવી. રત્નપ્રભાના તેરે પ્રતરના નારકનું ઉત્કૃષ્ટ દેહમાન.
૩
હાથ
૩
મ
७
૧૦
૧૨ ૧૦
૧૪
૧૮૫
૧૭
૩
૧૯
૧૧૫
૯
૨૧
૧૦ २४ જાા
૧૧ ૨૬
૧૨ ૨૮
૧૩
૩૧
૫
Inlelke
.
ટા
૧૭
૧૫
૨૦
૧૩
૨૧
૬
વૃદ્ધિ
૨૩૭
*lalcle_12_kalp è ટ્રેષ્ઠ ક
છપ્પŘગુલસી-સાડી છપ્પન્ન આંગળની.
ચાર હાથને એક ધનુષ માટે ૩૧ હાથને ચારે ભાગતાં છાા ધનુષ આવે, તેથી રત્નપ્ર
ૐ ઉત્કૃષ્ટ દેહમાન છાા ધનુષને
૬
આંગળ થાય.
૧. સાતે નરક પૃથ્વીએના પહેલા છેલ્લા અને મધ્યના પ્રતાનાં નામ, તે પ્રતાના પંકિતગત ત્રિખુણા ચાખુણા અને ગાળ ઈંદ્રક સહિત નરકાવાસા કા.
Page #266
--------------------------------------------------------------------------
________________
२३८
|
|
IS
S
શર્કરા પ્રભાવિગેરેના દરેક પ્રતરે ઉત્કૃષ્ટ શરીરનું પ્રમાણ જ દેહ પમાણ ઉવરિમાએ, પુઢવીઈ અંતિમે પરે, તં ચિય હિમ પુઢવી, પઢમ પયરંમિ બોધવં. રર૭ તું ચગુણગ સંગ પયર, ભઈયં બીયાઈ પયર નુ ભવે, તિકરતિ અંગુલ કરસત્ત, અંગુલાસ િગુણવીસં. ૨૨૮. પણ ઘણુ અંગુલ વીસ, પનરસ ધણુ દુન્નેિ હથ સ ય, બાસ ઘણુહ , પણ પુઢવી પયર વુ ઈમા. ૨૨૯ જ –જે.
તિ કર-ત્રણ હાથ. દેહ પમાણુ-દેહ પ્રમાણ.
તિ અંગુલ-ત્રણ આંગળ. ઉવરિમાએ ઉપરની.
કર સત્ત-સાત હાથ. પુઢવીઈ-પૃથ્વીના.
અ ગુલા-આગળ. અંતિમે પયરે- છેલ્લા
સ િગુણવીસ-સાડી
- ઓગણીશ. તંચિય-તે નિશે.
પણ ધણુ-પાંચ ધનુષ. હિમ પુઢવી-નીચેની
અંગુલ વીસં–વીશ આંગળ, A પૃથ્વીના. પઢમ પયરમિ-પહેલા પનરસ ધણુ-પંનર ધનુષ.
પ્રતરને વિષે. દુન્નિ હલ્થ સો-અઢી બોધવં જાણવું.
હાથ. તંચ-અને તે માન.
બાસ ધણુહ સ-સાડી એગુણગ-એક ઓછા.
બાસઠ ધનુષ. સગ પયર-પોતાના પ્રતર
વડે.
પણ-પાંચે. ભઈયંભળાય છે. પુઢવી--પૃથ્વીના. બીયાઈ–બીજી આદિના. પયર-પ્રતોને વિષે. પયર યુ-પ્રતરમાં વૃદ્ધિ. | યુનિવૃદ્ધિ. ભવે-થાય.
ઈમા-આ.
પ્રતરે.
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૩૯
શબ્દાર્થ-જે દેહ પ્રમાણ ઉપરની પૃથ્વીના છેલ્લા પ્રતરે હોય, તેજ નિચે નીચેની પૃથ્વીના પહેલા પ્રતરને વિષે જાણવું અને તે માન એક ઓછા પોતાના પ્રતર વડે ભગાય છે, તેટલી વૃદ્ધિ બીજી આદિના પ્રતરમાં થાય છે. (શકરા પ્રભાના દરેક પ્રતરે) ૩ હાથ ને ૩ આંગળ; (વાલુકા પ્રભાના દરેક પ્રતરે) ૭ હાથ ને ૧લા આંગળ, (પંક પ્રભાના દરેક પ્રતરે) ૫ ધનુષ ને ૨૦ આંગળ, (ધૂમ પ્રભાના દરેક પ્રતરે) ૧૫ ધનુષ ને રા હાથ અને (તમ પ્રભાના દરેક પ્રતરે) દરા ધનુષ. એમ પાંચે પૃથ્વીના પ્રતને વિષે આ વૃદ્ધિ થાય છે.
વિવેચન–શર્કરા પ્રભાના પહેલા પ્રતરે ઉપરની (રત્નપ્રભા) પૃથ્વીના છેલલા પ્રતર જેટલું એટલે શા ધનુષ ને ૬ આંગળ દેહમાન છે. તે છાપા ધનુષના હાથ કરવા માટે ચારે ગુણીએ એટલે ૩૧ હાથ ને ૬ આંગળ, તેના આગળ કરવા માટે વીશે ગુણતાં ૭૪૪ આંગળ થાય, તેમાં ૬ આંગળ મેળવતાં ૭૫૦ આંગળ થાય, તેને શર્કરા પ્રભાના ૧૧ પ્રતર છે, તેમાંથી એક ઓછો કરી દેશે ભાગતાં ૭૫ આંગળ એટલે ૩ હાથ ને ૩ આંગળ અથવા મા ધનુષ ને ૩ આંગળ આવે, તેટલી વૃદ્ધિ શર્કરા પ્રભાના દરેક પ્રતરે કરવી.
વાલુકા પ્રભાના પહેલા પ્રતરે (શર્કરા પ્રજાના છેલ્લા પ્રતર જેટલું) ૧પા ધનુષ ને ૧૨ આંગળ દેહમાન છે. તે ૧પા ધનુષને ચારે ગુણતાં ૬૨ હાથ થાય, તેને ચાવશે ગુણતાં ૧૪૮૮ આંગળ, તેમાં ૧૨ આંગળ ઉમેરીએ, તે
Page #268
--------------------------------------------------------------------------
________________
૪૦
૧૫૦૦ આંગળ થાય; તેને વાલુકા પ્રભાના ૯ પ્રતરમાંથી એક ઓછો કરી આઠે ભાગતાં ૧૮ળા આંગળ એટલે ૭ હાથ ને ૧લા આંગળ અથવા ના ધનુષ ને ૧ આંગળ થાય, તેટલી વૃદ્ધિ વાલુકા પ્રભાના દરેક પ્રતરે કરવી.
પંક પ્રભાના પહેલા પ્રતરે (વાલુકા પ્રભાના છેલ્લા પ્રતર જેટલું) ૩૧ ધનુષ દેહમાન છે. તેને ચારે ગુણતાં ૧૨૫ હાથ થાય, તેને ચોવીશે ગુણતાં ૩૦૦૦ આંગળ થાય; તેને પંકપ્રભાના ૭ પ્રતરમાંથી એક છે કરી છે એ ભાગતાં ૫૦૦ આંગળ એટલે ૨૦ હાથ ને ૨૦ આંગળ અથવા ૫ ધનુષને ૨૦ આંગળ થાય, તેટલી વૃદ્ધિ પંકપ્રભાના દરેક પ્રતરે કરવી.
ધૂમ પ્રભાના પહેલા પ્રતરે (પંક પ્રભાના છેલ્લા પ્રતર જેટલું) દરા ધનુષ દેહમાન છે તેને ચારે ગુણતાં ૨૫૦ હાથ થાય, તેને ધૂમ પ્રભાના ૫ પ્રતરમાંથી એક ઓછો કરી ચારે ભાગતાં દરા હાથ એટલે ૧૫ ધનુષ ને મા હાથે થાય તેટલી વૃદ્ધિ ધૂમપ્રભાના દરેક પ્રતરે કરવી.
તમરપ્રભાના પહેલા પ્રતરે (ધૂમપ્રભાના છેલ્લા પ્રતર જેટલું) ૧૨૫ ધનુષ દેહમાન છે. તેને તમ પ્રભાના ૩ પ્રતરમાંથી એક છે કરી બેએ ભાગતાં દરા ધનુષ થાય, તેટલી વૃદ્ધિ તમઃપ્રભાના દરેક પ્રતરે કરવી.
૨. શર્કરા પ્રભા પંકપ્રભા અને ધૂમપ્રભા એ ત્રણે નરકપૃથ્વી કેના જેના આધારે રહેલી છે, તે આધારોનું પ્રમાણ અધે અને તિર્લ્ડ છેડે કેટલું છે? તે વિગતવાર કહે.
Page #269
--------------------------------------------------------------------------
________________
પ્રતર
Y__
૧૦
૧૦ના
૧૧૫
19
૧૨૫
८ ૧૩૫
૧૪
૧
શર્કરાપ્રભાના દરેક પ્રતરે નારકનું ઉત્કૃષ્ટ દેહમાન.
ધનુષ
આંગળ
વૃદ્ધિ
૯
૧૦ ૧૪।। ૧૧ ૧૧ાા
19
છા!!
૯
જીવન
૨૧
૧ાા
૧૭ાા
૧૯૧૫
રા
૨૩૫
પા
૨૭
૨૯૧
૩૧૫
ઇ ૮૭ ૦
વાલુકા પ્રભાના દરેક પ્રતરે
નારકીનું ઉત્કૃષ્ટ દેહમાન.
૧૨
છાા
૩
રા
૧૮
૧ગા
૯
જા
હ
૨૪૧
૪ "
*lolt]ke_£_ÞÞk_ll॰ ટ્રે કટ્ટ
lalclke ll<è ±Þí 11 (Phકર્યુ?
પ્રતર
૧
૧
૩
૪
૫
પક પ્રભાના દરેક પ્રતરે
નારીનું ઉત્કૃષ્ટ દેહમાન.
ધનુષ
આંગળ
૩૧૫
૩૬ા
૪૧૫
જા
૫૧ા
પા
૧
રા
७८
૯૩૧ાા
O
૧૦૯૧
૧૨૫
ܘܐ
४०
૬૦
८०
૧૦૦
રા ૦ હાથ
ધૂમ પ્રભાના દરેક પ્રતરે નારકનું ઉત્કૃષ્ટ દેહમાન.
O
n
ના હાથ
°
હાથ
ના હાથ
હાથ
વૃદ્ધિ
૧ ૧૨૫ ધનુષ ૧૮૭૪ા ધનુષ ૩ ૨૫૦ ધનુષ
lilche_॰ •>ä h
૧પપ્પા ધનુષને નાહાથ
તમઃપ્રભાના દરેક પ્રતરે નારકનું ઉત્કૃષ્ટ દેહમાન.
કરા ધનુષ
તમરતમઃ પ્રભાના એક પ્રતરે નારકીનું ઉત્કૃષ્ટ દેહમાન.
૫૦૦ ધનુષ નથી.
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૪૨ નારકીના ઉત્તર ક્રિય શરીરનું જઘન્ય અને ઉત્કૃષ્ટ
પ્રમાણે તથા મૂલ શરીરનું જઘન્ય પ્રમાણ. ઇએ સાહાવિય દેહ, ઉત્તર વેઉવિઓ ય તદુગુણે, દુવિહાવિ જહન્ન કમા, અંગુલ અસંખ સંખંસે. ૨૩૦ ઈઅ-એ પ્રમાણે. દુવિહે-બંને પ્રકારનું. સાહાવિય-સ્વાભાવિક વિ-પણ.
(મૂળ).
જહન્ન-જઘન્યથી. દેહ-દેહ.
કમા–અનુકમે.
અંગુલ–આંગળને. ઉત્તર વેશ્વિએ ઉત્તર
અસંખ-અસંખ્યાત. વેકિય.
સંખ-સંખ્યાતમો. તગુણે-તેથી બમણું. અંસે-ભાગ.
શબ્દાર્થ-એ પ્રમાણે સ્વાભાવિક (ભવધારણીય) દેહનું પ્રમાણ કહ્યું અને ઉત્તર વૈકિય તે સ્વાભાવિક શરીર) થી બમણું હોય છે, બંને પ્રકારનું (સ્વાભાવિક અને ઉત્તર વૈકિય) શરીર પણ અનુક્રમે જઘન્યથી અંગુલને
અસંખ્યાતમે ભાગ અને અંગુલને સંખ્યામાં ભાગ હોય છે. સાતે નરકીનો ઉત્કૃષ્ટ અને જઘન્ય ઉપપાત વિરહ અને ચ્યવનવિરહકાલ,ઉપપાત અને ચ્યવન સંખ્યા તથા આગતિ. સત્તસુ ચઉવીસમુહુ, સગ પન્નરદિણેગ દુ ચઉ છમ્બાસા, ઉવવાય ચવણુ વિરહ, ઓહ બારસ મુહત્ત ગુર. ૨૩૧, લહુ દુહાવિ સમ,સંખા પુણસુર સમા મુણેયવ્યા સંખાઉ૫જ્જત્ત પણિદિ તિરિનરાજંતિ નરસુએ ર૩ર,
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૪૩
સાસુ-સાતે પૃથ્વીને વિષે. | લહુઓ-જઘન્ય વિરહકાલ. ચઉવીસ મુહુ-૨૪ મુહૂત. દુહાવિ-બંને પ્રકારે પણ. સગ-૭ દિવસ.
સમએ-સમય. પન્નર ણુ-૧૫ દિવસ.
સંખા-સંખ્યા. ઈગ-એક માસ.
પુણુ-વળી. દુ-બે માસ.
સુર સમા-દેવની સરખી. ચઉ–ચાર ચાસ.
મુણેયવા-જાણવી.
સખાઉ–સ પ્રખ્યાતા આયુછમાસા-છ માસ.
ષ્યવાળી. ઉવાચ-ઉપપાત (જન્મ).
પજજત પર્યાપ્તા. ચવણ-વન (મરણ ).
પણિ દિ–પંચૅક્રિય. વિરહ-વિરહ.
તિરિ-તિય“ચ. હે-સામાન્યથી.
ના-મનુષ્ય. બારસ મુહુર-૧૨ મુહૂર્ત. | જતિ–જાય છે, ઉપજે છે. ગુ-ઉત્કૃષ્ટ.
નરએસુ-નરકમાં. | શબ્દાર્થ–સાતે પૃથ્વીને વિષે અનુક્રમે ઉત્કૃષ્ટ ઉપપાત વિરહ અને ચ્યવન વિરહ ( કાલ ) ૨૪ મુહૂર્ત, ૭ દિવસ, ૧૫ દિવસ, ૧ માસ, ૨ માસ, ૪ માસ અને ૬ માસ છે. સામાન્યથી (સાતે નરકને ભેગે) ઉત્કૃષ્ટ ઉ૫પાત અને ચ્યવન વિરહકાલ બાર મુહૂત છે. જઘન્ય વિરહકાળ બંને પ્રકારે પણ ( સાતે નરકને ભેગે અને દરેકને જુદે) ૧ સમય છે. (ઉપપાત અને વ્યવન) સંખ્યા વળી દેવની સરખી જાણવી. સંખ્યાના આયુષ્યવાળા પર્યાપ્તા પંચેપ્રિય તિર્યંચ અને મનુષ્ય નરકમાં ઉપજે છે.
વિવેચન-સાતે નરકને વિષે નારકી પ્રાયઃ નિરંતર ઉપજે છે અને એવે છે, પરંતુ કયારેક વિરહ પડે, તે જઘન્યથી સાતે નરકને ભેગે વિરહ કાલ ૧ સમય છે.
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૪૪
એટલે ૧ સમય ગયા પછી સાતમાંથી કાઇ પણ નરકમાં અવશ્ય નારકી ઉપજે કે વે; તથા દરેક નરકને વિષે જથન્ય વિરહકાલ ૧ સમય છે. ઉત્કૃષ્ટ વિરહકાળ સાતે નરકને વિષે ભેગે! સામાન્યથી ૧૨ મુહૂત છે, એટલે ૧૨ મુદ્ભૂત સુધી કોઇપણ જીવ સાતે નરકમાં ઉપજે કે વ્યવે નહિ, તે વાર પછી ઉપજે કે વ્યવે, તેમાં પણ એટલું વિશેષ છે કે ખાર મુહૂત સુધી ઉત્પત્તિ અને મરણ સરખુ થાય, એટલે ર૪ મુહૂર્ત સુધી નરક પૃથ્વીમાં જીવાની વધઘટ થતી નથી. નારકીઓની ઉપપાત અને ચ્યવન સખ્યા દેવાની જેમ ૧ સમયે એક, બે, ત્રણથી માંડીને સંખ્યાતા કે અસંખ્યાતા જીવાની જાણવી. નારકીની આગતિ ( ગભજ ) સંખ્યાતા આયુષ્યવાળા પર્યાપ્તા પ ંચે દ્રિય તિર્યંચ અને મનુષ્યામાંથી જાણવી.
કયા કારણોથી જીવ નરકાયુ બાંધે. મિચ્છિિ? મહાર’ભ, પરિગ્ગહા તિબ્વકાહ નિસ્સીલે, નરયાઉ' નિબ’ધઇ, પાવમઇ રૂ ૢ પરિણામેા. ૨૩૩. મિચ્છિિદ્ભ-મિથ્યાદષ્ટિ. મહાર ભ-મહાર ભી. પરિગ્ગહા-પરિગ્રહી. તિત્વ કાહ-તીકોધી. નિસ્સીલા-શીલ રહિત.
નરયાઉં-નરકાયુને નિષ ધઈ-બાંધે છે. પાવસઈ-પાપની મતિવાળો. રૂદ પરિણામે-રૌદ્ર પરિણામી ( જીવ)
શબ્દા -૧. મિથ્યાદષ્ટિ, ર. મહારભી, ૩. પરિગ્રહી, ૪ તીવ્ર ક્રોધી, ૫. શીલ રહિત, ૬. પાપની મતિવાળા અને ૭. રોદ્ર પરિણામી ( જીવ ) નરકાયુને ખાંધે છે.
Page #273
--------------------------------------------------------------------------
________________
સાતે નરક પૃથ્વીના નારકીનું શરીર, વિરહકાલ, ઉપપાત સંખ્યા,
ચ્યવન સંખ્યા અને ગત્યાગતિનું યંત્ર. મૂલ શરીરનું T. T ઉત્તર ક્રિય |
ઉત્કૃષ્ટ | જઘન્ય વિરહ કાલ | વિરહ કાલ
-
ન કે પૃથ્વી ઉત્કૃષ્ટ માના શરીરનું ઉત્કૃષ્ટ કુલ
|
-
-
માન.
શરનું ઉત્કૃષ્ટીશરીરને શરીરની.
ઉપપા ત સંખ્યા વ્યવન સંસ્થા
ગતિ
આગતિ
-
જઘન્યT.
- -
જધન્ય ૧૩૧ | સાગવી આગળ ન માન | જુદો ભેગો /જુદો ભેગો રત્નપ્રભા, ૬ લપા
1
-
hસમય
TET
૨૫
શર્કરા પ્રભાવ પા ૧૨ ૩૧
વાલુકાપ્રભાકલા
૦ કરો ૦ ૧૨૫
પંકપ્રભાદરા
આરંભતી વખતે અંગુલને
અસંખ્યાતમો ભાગ. આરંભતી વખતે અંગુલનો સંખ્યાતમો ભાગ.
સાતે નકો ભેગે ૧૨ મુહૂર્ત.
સાતે નરકને ભેગે ૧ સમય.
સ ખ્યાતા કે અસંખ્યાતા
સંખ્યાતા કે અસંખ્યાતા ગર્ભજ સંખ્યાતા આયુષ્યવાળા પર્યાપ્ત
પંચેદિય તિર્યંચ અને મનુષ્યમાં ગભ જ સંખ્યાતા આયુષ્યવાળા પર્યાપ્ત પંચૅથિ તિર્યંચ અને મનુષ્યમાંથી
ધૂમપ્રભા ૧૨૫
૨૫ - ૦ |
I
તમપ્રભા રપ૦ તમસ્તમઃ
પ્રભા
૦ ૦+
૦
૦ ૦ ૦
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૪૬
કયા જીવા ઉત્કૃષ્ટથી મરીને કેટલી નરક સુધી જાય. અસન્નિ સરિસિવ પક્ખી, સીહ ઉરગિસ્થિ જન્તિ જાિ કમસા ઉ≠ાસેણ', સત્તમ પુવિ મય મચ્છા. ૨૩૪.
અગ્નિ-અસની. િિસવ-ભુજપરિસપ પખી-પક્ષી. સીહ સિંહ.
જા ઇ‹િ‹હી સુધી. કમસા-અનુક્રમે. ઉત્ક્રાસેણુ –ઉત્કૃષ્ટથી. સમ પુવિ-સાતમી પૃથ્વી સુધી.
ઉગઉરઃ પરિસ
ઇલ્થિ-સ્ત્રી.
જતિ-જાય છે, ઉપજે છે.
મય-મનુષ્ય.
મચ્છા-મત્સ્ય,
શબ્દા—અસન્ની ( પર્યા ́મા તિર્યંચા ), ગજ
ભુજ પરિસર્પ, પક્ષી, સીંહ, સર્પ અને સ્ત્રી અનુક્રમે છઠ્ઠી નરક પૃથ્વી સુધી તથા મનુષ્ય અને મત્સ્ય સાતમી નરક પૃથ્વી સુધી ઉત્કૃષ્ટથી ઉત્પન્ન થાય છે.
વિવેચન—અસની અપર્યાપ્તા મનુષ્ય અને તિર્યંચ નરકાયુ બાંધે નહિ, તે માટે અસ'ની પર્યાસો તિય ચ જો નરકાચુ બાંધે, તેા પહેલી નરકમાં જધન્યથી ૧૦ હજાર વર્ષી અને ઉત્કૃષ્ટથી પક્ષેાપમના અસખ્યાતમાં ભાગ જેટલા આયુષ્યે ઉપજે, તેમને અપર્યામા અવસ્થામાં નારકીના ભવ સંબંધી અવધિ કે વિભગ જ્ઞાન હતું નથી, પણ પર્યાપ્તા અવસ્થામાં તે જ્ઞાન ઉપજે છે. ગજ ભુજ પરિસપ' (ચ'દનઘા, નાળીયા વિગેરે) ખી ૭ નરક સુધી, ગજ પક્ષી ( ગીધ સીચાણા વિગેરે) ત્રીજી નરક સુધી, ગજ ચતુષ્પદ (સિંહ, બિલાડા, વાઘ વિગેરે ) ચેાથી
Page #275
--------------------------------------------------------------------------
________________
નરક સુધી, ગર્ભજ ઉરઃ પરિસર્ષ (સર્પ અજગર વિગેરે) પાંચમી નરક સુધી, સ્ત્રી વેદી ( સ્ત્રી રત્નાદિ ) છઠ્ઠી નરક સુધી, ગર્ભજ મનુષ્ય અને મત્સ્ય ઉત્કૃષ્ટથી સાતમી નરક સુધી અત્યંત રૌદ્ર (હિંસાદિ) અધ્યવસાયથી ઉપજે છે અને જઘન્યથી તો ઉપર કહેલા સર્વે રત્નપ્રભાના પહેલા પ્રતરે ઉપજે. કેટલાક તિર્યંચોની પ્રાય: આગતિ અને ગતિ. વાલા દાઢી પકૂખી, જલયર નરયા–ગયા ઉ અધૂરા, જતિ પુણે નરસુ, બાહુલેણુંન ઉણનિયમો. ર૩પ, વાલા-વ્યાલ, સ૫. | જતિ-જાય છે, ઉપજે છે. દાઢી-દાઢીવાળા.
પુણે-વળી. પકુખી-પક્ષી.
નરસુ-નરકમાં. જલયર-જલચર.
બાહુલેણુ-ઘણું કરીને. નરયાગયાઉ–નરકમાંથી ન-નથી.
આવેલા. ઉણ-વળી. અઈકૂર-અતિકૂર. | નિયમ-નિયમ.
શબ્દાર્થ–૧. અતિ દૂર ( અધ્યવસાયવાળા ) સ૫, ૨. દાઢીવાળા (સિંહાદિ), ૩. પક્ષી અને ૪. જલચર નરકમાંથી આવેલા અને (મરીને) વળી ઘણું કરીને નરકમાં ઉપજે છે, પણ વળી ઉપજે, (એ) નિયમ નથી, (કારણ કે કેઈક જીવ નરકમાંથી નીકળી મનુષ્ય ભવ, સમ્યકત્વાદિ પામી વજ રૂષભ નારાજી સંઘયણે મેશે પણ જાય.)
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૪૮
કયા સંઘયણવાળા મરીને કેટલી નરક સુધી જાય, તથા નારકીને લેશ્યા કેટલી હોય ?
દે। પઢમ પુઢવિ ગમણું, છેવટ્ટે કીલિયાઇ સ યયણે, ઇક્રિશ્ન પુઢવિવુઠ્ઠી, આઇતિલેસ્સાઉ નરએસ'. ૨૩૬.
દા છે. પદ્મમ પુવ-પહેલી
પૃથ્વી સુધી. | પુવ વુઢ્ઢી-પૃથ્વીની વૃદ્ધિ. ગમણું-ગમન કરે, જાય. આઇ-આદિની, પ્રથમની, છેવ-દેવ ુ' સંઘયણ છતે. તિ લેસ્સાઉ–ત્રણ લેસ્યા. કીલિયાઇ-કીલિકાર્દિ નએસુ-નરકમાં.
સંઘયણે-સંઘયણ છતે. ઇઝિક-એકેકી.
શબ્દા—છેવ ુ' સ'ઘયણ છતે પહેલી એ નરક પૃથ્વી સુધી મરીને જાય, કીલિકાદિ સંઘયણુ છતે એકેકી પૃથ્વીની વૃદ્ધિ કરવી. નરકમાં પ્રથમની ત્રણ લેસ્યાએ હાય છે.
વિવેચન—છેવ¥ા સઘયણ વાળા મરીને સલિ અધ્યવસાયે કરીને બીજી નરક પૃથ્વી સુધી જાય, કીલિકા સંઘયણે ીજી નરક પૃથ્વી સુધી, અનારાચે ચેાથી નરક પૃથ્વી સુધી, નારાચે પાંચમી નરક પૃથ્વી સુધી, રૂષભનારાચે છઠ્ઠી નરક પૃથ્વી સુધી અને વા રૂષભ નારાચે. મરીને ઉત્કૃષ્ટથી સાતમી નરક પૃથ્વી સુધી જાય. જઘન્યથી તેા છએ સ`ઘયણથી પ્રતર સુધી અને તેની વચમાં જે ઉપજે તે મધ્યમ ગતિ જાણવી.
રત્નપ્રભાના પ્રથમ
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૪૯ .
રત્નપ્રભાદિ પૃથ્વીના નારકીને વિષે લેશ્યા. દુસુ કાઊ ત યાએ, કાઊ નીલાય નીલ પકાએ,ધૂમાએ નીલ કિણ્ડા, દુરુ
સુ-એ નરકને વિષે. કાઊ-કાપાત.
છ્હા હુન્તિ લેસ્સા. ૨૩૭, ધમાએ-ધૂમ પ્રભાને વિષે. નીલકણ્ડા-નીલ અને કૃષ્ણ.
તઇયાએ-ત્રીજીને વિષે. કાઊ નીલા ય-કાપાત અને
દુસુ–એ પૃથ્વીને વિષે કિણ્ડા-કૃષ્ણ. હન્તિ-છે, હાય છે, લેસ્સાઓ-લેશ્યાં.
નીલ.
.
નીલ-નીલ. ૫કાઅ-૫કપ્રભાને વિષે,
શબ્દા—એ નરક પૃથ્વીને વિષે કાપાત લેશ્યા, ત્રીજીને વિષે કાપેાત અને નીલ, પંક પ્રભાને વિષે નીલ, ધૂમ પ્રભાને વિષે નોલ અને કૃષ્ણ લેસ્યા, બે પૃથ્વીને વિષે કૃષ્ણ લેશ્યા હાય છે.
વિવેચન—પહેલી એ નરકે કાપાત લેશ્યા હાય છે. તેમાં એટલું વિશેષ કે રત્નપ્રભા કરતાં શ`રાપ્રભામાં અત્યંત મલીન કાપાત લેસ્યા જાણવી, ત્રીજી નરકના પ્રથમ પ્રતરને વિષે પત્યેાપમના અસખ્યાતમા ભાગ અધિક ત્રણ સાગરાપમ સુધીના આયુષ્યવાળા નારકીને કાપાત લેસ્યા, અને તેથી ઉપરાંત આયુષ્યવાળાને નીલ લેસ્યા; પક પ્રભાએ નીલ લેફ્સાજ હાય; ધૂમ પ્રભાના પ્રથમ પ્રતરને વિષે પત્યેાપમના અસ`ખ્યાતમા ભાગ અધિક ૧૦ સાગરોપમ સુધીના આયુષ્યવાળા નારકીને વિષે નીલ લેસ્યા અને તેથી ઉપરાંત આયુષ્ય
Page #278
--------------------------------------------------------------------------
________________
પુણ-વળી.
- ૨૫૦ વાળાને કૃષ્ણ લેશ્યા, છઠ્ઠી અને સાતમી નરકને વિષે કૃષ્ણ લેશ્યા એકલી જ હોય, પણ છઠ્ઠો કરતાં સાતમી નરકે અત્યંત મલીન કૃષ્ણ લેશ્યા જાણવી; દ્રવ્ય અને ભાવ લેયાનું સ્વરૂપ અને તે લેણ્યા ચારે
ગતિમાં કેવી રીતે હોય? સુર-નારયાણતાઓ, દવ લેસા અવકૂિઆ ભણિયા, ભાવ પરાવરીએ, પુણએસિં હુતિ છèસા.૨૩૮ સુર નારયણ-દેવતા અને | ભાવ પરાવતીએ-ભાવની નારકીને.
પરાવતિ વડે, તાઓ-તે. દવ્યલેસા દ્રવ્ય લેશ્યા. એસિં-એએને. અવઆિ -અવસ્થિત. હન્તિ -હેાય છે. ભણિયા-કહી છે. | છલેસા-છ લેહ્યા.
શબ્દાર્થ-દેવતા અને નારકીને તે દ્રવ્ય લેશ્યા અવસ્થિત (તે દેવ નારકીના ભાવમાં જીવે ત્યાં સુધી રહે તેવી) કહી છે. ભાવની પરાવતિ (અધ્યવસાયની ફેરફારી) વડે વળી એએને છ લેસ્યા હોય છે.
વિવેચન-સૈધર્માદિ દેવને તે વિગેરે ત્રણ વેશ્યા અને નારકીઓને કૃષ્ણાદિ ત્રણ લેશ્યા કહી, તે વેશ્યા દ્રવ્ય અવસ્થિત જાણવાં, પણ અકુત્તા વાઢિા ઈત્યાદિ શરીરના બાહ્ય વર્ણ રૂપે ન જાણવાં. દ્રવ્ય ક્ષેત્ર અને કાલાદિ સામગ્રી પામીને ભાવની પરાવતિએ (અધ્યવસાય બદલાવવાથી) એઓ (દેવતા અને નારકી) ને વિષે છે એ લેશ્યા હેાય છે.
Page #279
--------------------------------------------------------------------------
________________
૫૧ તિર્યંચ અને મનુષ્યને ભવાંતરે (દેવતા અને નારકીના ભાવમાં ઉપજતાં) અથવા શેષ કાળે મૂળગી લેશ્યાના ત્યાગે અને નવી લેશ્યાના સંયોગે નવી લેશ્યા થાય. જેમ ધળું વસ્ત્ર મજીઠાદિકના સંયોગે પોતાનું મૂળભૂત સ્વરૂપને ગમાવે અને તરૂપ (રકતાદિ વર્ણ રૂ૫) પણે પરિણમે, તથા લેસ્થાને કાળ ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત સુધી તેઓને હોય છે.
દેવતા અને નારકીને મૂળગી લેહ્યા નવી વેશ્યાના સંયોગે પ્રગટપણે અથવા અપ્રગટપણે તેનો આકાર માત્ર પામે, પણ તદ્દરૂપ પણે ન થાય. જેમકે –સ્ફટિક તે જાસુદના કુલ સંયોગે પ્રગટ તેનું પ્રતિબિંબ પામે અને નીલમણિ કાળા દેરે પરોવીએ, તો તે નીલમણિ અપ્રગટપણે કાળા દોરાના રંગ જેવા આકાર માત્રને પામે, પણ બંને દૃષ્ટાંતમાં તદુરપ પણે ન થાય. તેવીજ રીતે કૃષ્ણાદિ લેડ્યાના દ્રવ્ય તે નીલાદિ લેસ્થાના દ્રવ્યના સમૂડને પામીને, કેઈક વખત પ્રગટ તેના પ્રતિબિંબને પામે અને કોઈક વખત અપ્રગટ તેના આકાર માને પામે, પરંતુ કૃષ્ણાદિ લેશ્યાના વર્ણાદિ પરિણામ પામીને નીલાદિ લેશ્યાના દ્રવ્ય રૂપે ન થાય. - સાતમી નારકીને સદા અવસ્થિત કૃષ્ણ લેહ્યા છે. તે જ્યારે તે લેશ્યાદિ દ્રવ્ય સંગ પામીને તેના પ્રતિબિંબ કે તદાકાર માત્રને પામે, તે વારે તે જીવને શુભ પરિણામ ઉપજવાથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય. એવી રીતે સંગમ દેવતાને અવસ્થિત તેજે લેહ્યા કહેવી અને આકાર માત્રથી કૃષ્ણ લેશ્યા થવાથી વીર પ્રભુને ઉપસર્ગ કરવાપણું થયું છે એમ જાણવું.
Page #280
--------------------------------------------------------------------------
________________
૨પર કૃષ્ણાદિ ત્રણ લેશ્યાને વર્ણ બંધ રસ અને સ્પર્શ અશુભ જાણ તથા તેજે આદિ ત્રણ લેસ્યાને વદિક શુભ જાણો.
સાતમી નરકને નારકી ઉત્કૃષ્ટ આયુષ્ય ભેળવીને મસ્યજ થાય અને જઘન્ય કે મધ્યમ આયુષ્ય ભોગવીને ગર્ભજ પર્યાપ્તા તિયચમાં અવતરે. જેમકે –કમઠને જીવ સાતમી નરકમાં મધ્યમ આયુષ્ય ભેગવી મરીને સિંહ થયે હતે. નારકીની ગતિ અને આગામી ભવમાં વધુમાં વધુ પ્રાપ્તિ. નિરઉડ્યૂટ્ટા ગબ્બય, પજજત્ત સંખાઉ લદ્ધિ એએસિં, ચક્કિ હરિ જુઅલ અરિહા, જિણ જઇ દિસિ
સભ્ય પુહવિ કમા. ૨૩૯. નિરઉવટ્ટા–નરકમાંથી હરિ જુઅલ-વાસુદેવનું યુગલ
નિકળેલા. અરિહા-અરિહંત. ગમ્ભય–ગર્ભજ.
જિણ–જિન, સામાન્ય
કેવળી, પજજત-- પર્યાપ્તા.
જયતિ, સાધુ. સંપાઉ–સંખ્યાતા
દિસિ–દેશ વિરતિ. આયુષ્યવાળા, લદિલદ્ધિ, લાભ, પ્રાપ્તિ.
સન્મ-સમ્યકત્વી.
પહવ–પૃથ્વીના એએસિં-એઓને. ચક્રિ–ચકવતિ
કમા-અનુકમથી, કમથી. શબ્દાર્થ –નરકમાંથી નિકળેલા [જીવે આગામી ભવમાં ગર્ભજ પર્યાપ્તા સંખ્યાના આયુષ્યવાળા ( મનુષ્ય અને તિર્યંચ) થાય, એઓને [ આગામી મનુષ્યના ભવમાં] ૧. ચકવતિ, ૨. વાસુદેવનું યુગલ
Page #281
--------------------------------------------------------------------------
________________
રપ૩ (વાસુદેવ અને બલદેવ), ૩. અરિહંત, ૪. સામાન્ય કેવળી, ૫. યતિ, ૬. દેશવિરતિ, અને ૭. સમ્યકત્વની પ્રાપ્તિ (રત્નપ્રભાદિ) પૃથ્વીના અનુકમથી થાય છે.
વિવેચન-નરકમાંથી નીકળેલા જીવ આગામી ભવમાં ગર્ભજ પર્યાપ્તા સંખ્યાના આયુષ્યવાળા મનુષ્ય અને તિયચમાં ઉપજે પરંતુ અપર્યાપ્તા, સામૂર્ણિમ કે યુગલિયા મનુષ્ય અને તિયચમાં તથા દેવ અને નારકીમાં ન ઉપજે. પહેલી નરકમાંથી નીકળેલા જ ચક્રવત્તિ થઈ શકે. પણ થાયજ, એવો નિયમ નથી. આ પ્રમાણે બીજી આદિ પૃથ્વીમાં સમજવું. બીજી નરક પૃથ્વી સુધીના નીકળેલા જીવો અનંતર મનુષ્ય ભવમાં વાસુદેવ કે બળદેવ થઈ શકે. શ્રેણિકાદિકની જેમ જેણે પૂર્વે નરકાયુ બાંધીને, પછીથી દર્શન વિશુદ્ધિ વિગેરે કારણોથી તીર્થકર નામ કમને બંધ કર્યો હોય, તેવા જ ત્રીજી નરક સુધી ઉત્પન્ન થાય છે, અને ત્યાંથી નીકળીને અનંતર મનુષ્યના ભવમાં તીર્થકર થઈ શકે. એથી નરક પૃથ્વી સુધીના નીકળેલા જીવ અનંતર મનુષ્યના ભવમાં જિન [ સામાન્ય કેવલી] થઈ શકે. પાંચમી નરક પૃથ્વી સુધીના નીકળેલા જ અનંતર મનુષ્ય ભવમાં સર્વ વિરતિ સાધુ થઈ શકે. છઠ્ઠી નરક પૃથ્વી સુધીના નીકળેલા
મનુષ્ય અને તિર્યંચ પંચંદ્રિયના ભવમાં દેશ વિરતિપણે પામી શકે અને સાતમી પૃથ્વીમાંથી નીકળેલા જીવે અનંતર તિર્યંચના ભવમાં સમ્યકત્વ પામી શકે, પણ દેશ વિરતિ આદિ ઉપર કહેલ લાભ ન પામે એમ સર્વત્ર જાણવું.
Page #282
--------------------------------------------------------------------------
________________
- ૫૪
સાતે નારકીનું ઉત્કૃષ્ટ અને જઘન્યથી અવધિ ક્ષેત્ર. રયણાએ ઓહિ ગાઉઆ, ચત્તારિઅ ગુરૂલહુ કમેણ, પઈ પુઢવિ ગાઉદ્ધ, હાયઈ જા સત્તમિ ઈગદ્ધ. ર૪૦ રયણુએ-રત્નપ્રભાને વિષે | પઈપુત્રવિ-દરેક પૃથ્વી પ્રત્યે. આહિ-અવધિજ્ઞાન. ગાઉદ્ધ-અર્ધગાઉ. ગાઉ અગાઉ.
હાઈ–ઘટે છે. ચત્તાર-ચાર.
જા–ચાવત્ અ-સાડાત્રણે.
સત્તમિ-સાતમીને વિષે. ગુર-ઉત્કૃષ્ટ.
ઈગ-એક ગાઉ. લહુ-જઘન્ય. કમૅણ-અનુકમે.
અદ્ધ-અર્ધ ગાઉ. | શબ્દાર્થ–રત્નપ્રભાને વિષે ઉત્કૃષ્ટ અને જઘન્ય અવધિજ્ઞાન અનુક્રમે ૪ ગાઉ અને ૩ ગાઉ છે. દરેક પૃથ્વી પ્રત્યે અર્ધ ગાઉ ઘટે છે, યાવત્ સાતમી (પૃથ્વી) ને વિષે ઉત્કૃષ્ટ (અવધિ જ્ઞાન) ૧ ગાઉ અને જઘન્ય (અવધિ જ્ઞાન) અર્ધ ગાઉ હોય છે.
વિવેચન–સાતમી નરકમાં ઉત્કૃષ્ટ અવધિ જ્ઞાન ૧ ગાઉ છે, તો સાતમી નરકમાં ઉત્પન્ન થએલ બ્રહ્મદત્ત ચક્રવતી “હા કુર્મતિ” એમ પિોકારે છે અને છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયેલ બ્રહ્મદત્તની સ્ત્રી કુમંતી “હા (ઈતિ ખેદે) બ્રહ્મદત્ત” એમ પોકારે છે, તે કેવી રીતે પોતાના ભર્તારને જાણે? જાતિ સ્મરણ જ્ઞાનથી જાણે, પણ અવધિ જ્ઞાનથી જાણે નહિ.
Page #283
--------------------------------------------------------------------------
________________
૩
રત્ન પ્રભા
૨ | શર્કરા પ્રભા
४
નરક પૃથ્વી
७
નારકીને લેશ્યા, અવિધ ક્ષેત્ર, ગતિ અને લબ્ધિ.
તિğ" અવધિક્ષેત્ર અધિક્ષેત્ર
ઉત્કૃષ્ટ
ઉંચે | નીચે
ક્ષેશ્યા
તમતમ પ્રભા
કાપાત
99
વાલુકા પ્રભા કાપાત, નીલ
પક પ્રભા
નીલ
ધૂમ પ્રભા
નીલ, કૃષ્ણ
તમઃ પ્રભા
કૃષ્ણ
99
૪ ગાઉ
શા
૩
શા
r
૧૫
-
99
99
99
99
રા 99
:
""
જધન્ય
ગા ગાઉ થોડું થોડું
૩
૧૫
36
ભા
ܕܕ
99
35
,,
99
99
66
36
99
"9
3:5
39
36
""
Prem k][h vDle E
36
99
ગતિ
99
આયુષ્યવાળા મનુષ્ય અને તિયÖચમાં
તિર્યંચ
લબ્ધિ.
ચક્રી
વાસુદેવ બળદેવ
અરિહંત
કેવલી
તિ
દેશિવરિત
સમ્યકત્વ
૨૫૫
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૫૬
પ્રકનો ૧. બીજી ચેથી અને છઠ્ઠી નરક પૃથ્વીની મુખ્ય ભૂમિ ગોળ, ત્રિખુણા, ચેખુણે, પંકિતગત, અને કુલ નરકાવાસાની સંખ્યા તથા પ્રતરના આંતરાનું પ્રમાણ રીતિ સાથે કહો.
૨. ૬-૧૨-૧૮-૨૪-૩૦-૩૬-૪૨ ને ૪૮ માં પ્રતરના નારકીનું ઉત્કૃષ્ટ દેહમાન કહો; તથા ત્રીજી અને પાંચમી પૃથ્વીના દરેક પ્રતિરે દેહમાં કેટલી વૃદ્ધિ કરવી તે રીતિ સાથે કહે.
૩. શર્કરામભા પંકપ્રભા અને તમે પ્રભાન નારકીના મૂળ અને ઉત્તર વૈકિય શરીરનું જઘન્ય અને ઉત્કૃષ્ટ માન, વિરહાકાલ, ઉપપાત અને વન સંખ્યા તથા ગતિ આગતિ કહે.
૪. જલચર ચતુષ્પદ ખેચર ઉર પરિસર્પ અને ભુજપરિસર્પ ક્યા કયા સંધયણવાળા ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાયથી ભરીને કઈ કઈ નરકમાં ઉપજે તથા ત્યાં તેને લેસ્યા કઈ હોય? તેમજ ઉદ્ધ અ અને તિરછુ અવધિ કેટલું? અને આગામી ભવમાં ગતિ અને લબ્ધિ કહો.
નરાધાર સમાd. મનુષ્યનું આયુષ્ય અને અવગાહના દ્વાર. ગમ્ભ નર તિ પલિયાઊ, તિ ગાઉ ઉકાસ તે જહેણ મુછિમ દુહાવિ અંતમુહુ, અંગુલ અસંખ ભાગતણ, ૨૪૧ ગલ્ફ નર-ગર્ભજ મન | મુછિમ-સમૂચ્છિમ તિપલિય-૩ પલ્યોપમના.| દુહાવિ-બંને પ્રકારે પણ. આઊ–આયુષ્યવાળા. અંતમુહ-અંતમુહૂર્ત.. તિ ગાઉ–૩ ગાઉ. અંગુલ–આંગળના. ઉક્રોસ-ઉત્કૃષ્ટથી. અસંખ ભાગ–અ સંખ્યાતે-તે ગર્ભજ મનુષ્ય.
તમો ભાગ. જહેણું-જઘન્યથી. | તણ-શરીરવાળા.
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૫૭
શબ્દાર્થ –ગર્ભજ મનુષ્ય ત્રણ પત્યે પમના આ યુષ્ય વાળા અને ૩ ગાઉ (ની અવગાહનાવાળા ) ઉત્કૃષ્ટથી હોય છે. તે ગર્ભજ મનુષ્ય જઘન્યથી અને સામૂછિમ મનુષ્ય (ઉત્કૃષ્ટ અને જઘન્યથી એમ) બંને પ્રકારે પણ અંતમુહૂત આયુષ્યવાળા અને આગળના અસંખ્યાતમા ભાગના શરીરવાળા હોય છે.
વિવેચન–સમૂછિમ મનુષ્ય ગર્ભજ મનુષ્યના મળ મૂત્ર આદિ ૧૪ અશુચિ સ્થાનકમાં ઉપજે છે, અને તેઓ ત્રણ પર્યાપ્તિ પૂર્ણ કરીને મરણ પામે છે. સંખ્યાતા આયુષ્યવાળા ગર્ભજ મનુષ્યનું જ ઘન્યથી વૈકિય શરીર અંગુડીનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી ૧ લાખ જનને ૪ આંગળ હોય છે. જઘન્યથી આહારક શરીર દેશેન (૪ આંગળ ઉણ) ૧ હાથ અને ઉત્કૃષ્ટથી ૧ હાથ પૂર્ણ હોય છે. તેજસ અને કર્મણ એ બે શરીર સર્વ સંસારી જીવને દારિક વૈકિય અને આહારક શરીરને સંગે તદુપપણે પરિણમે છે. મનુષ્યનો ઉત્કૃષ્ટ અને જઘન્ય ઉપપાત અને ચ્યવન વિરહકાલ તથા ઉપપાત અને ચ્યવન સંખ્યા. બારસ મહત્ત ગર્ભે, ઈયરે ચઉવીસ વિરહ ઉકેસો, જમ્મ-મરણસુ સમ, જહન્ન સખા સુરસમાણ. ૨૪૨.
બારસ મુહુત્ત-૧૨ મુહૂર્ત. જન્મ મરણે સુ-જન્મ મરગભે–ગજને વિષે.
ણને વિષે. ઇયરે-ઈતર [સમૂછિમ] સમ -૧ સમય.
ને વિષે. | જહન્ન-જઘન્ય. ચઉવીસ-૨૪ મુહૂર્ત. સખા-સંખ્યા. વિરહ-વિરહમાલ.
સુર–દેવતાની. ઉકોસા-ઉત્કૃષ્ટ.
સમાણ-સરખી.
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૫૮
શબ્દા—ગર્ભજ મનુષ્યને વિષે ૧૨ મુડ઼ત અને સમૂમિ મનુષ્યને વિષે ૨૪ મુહૂત ઉત્કૃષ્ટ વિરહકાલ જન્મ મરણને વિષે હોય છે. અને જધન્ય વિરહકાલ ૧ સમય હાય છે.[મનુષ્યેાની ઉપપાત અને ચ્યવન સંખ્યા દેવતાની સરખી [સંખ્યાતા કે અસંખ્યાતાની ] હાય છે.
વિવેચન—એક ગર્ભજ મનુષ્ય ઉપજ્યા પછી બીજો ગજ મનુષ્ય ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂને આંતરે ઉપજે. તેમજ એક ગજ મનુષ્ય વ્યવ્યા [મર્યા] પછી બીજો ગૂભજ મનુષ્ય ઉત્કૃષ્ટથી ૧૨ મુને આંતરે મરે. સમૂચ્છિમ મનુષ્યનો ઉપપાત અને ચ્યવન વિરહકાળ ઉત્કૃષ્ટથી ૨૪ મુના છે તથા ગાઁજ અને સમૂમિ મનુષ્યના જઘન્યથી ઉપપાત અને ચ્યવન વિરહકાલ ૧ સમયને છે. ગર્ભજ મનુષ્યા ૧ સમયે એક બે ત્રણથી માંડીને સખ્યાતા ઉપજે અને ચ્યવે તથા ગર્ભજ મનુષ્ય ઉત્કૃપૃથી એકડાને ૯૬ વાર ઠાણુ ખમણેા કરીએ એટલે ૨૯ આંકની સંખ્યા પ્રમાણુ હૈાય; અને જ્યારે સમૂચ્છિમ મનુષ્યા ઉપજે ત્યારે અસંખ્યાતા મનુષ્યેા પામીએ.
મનુષ્યની આગતિ.
સત્તત્તમ મહિ નેરઇએ, તેઊ વાઊ અસંખ નક્ તિરિએ, મુ સેસ જીવા, ઉપ્પન્જતિ નરભવ'મિ. ૨૪૩, સત્તત્તમ મહિ-સાતમી નર તિરિએ-મનુષ્ય અને પૃથ્વીના.
તિય ચાને
નેરઈએ-નારકી.
તેઊ -તેઉકાય. વાણ-વાયુકાય. અસ`ખ-અસખ્ય આયુષ્ય
વાળા.
સુTMણ-મૂકીને. સેસ-બાકીના. જીવા-જીવા. ઉપજ તિ-ઉપજે છે. નરભમિ-મનુષ્યભવમાં,
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૫૯
શબ્દાથ-સાતમી પૃથ્વીના નારકી, તેઉકાય, વાઉકાય, અસંખ્યાતા આયુષ્યવાળા મનુષ્ય અનેતિયા(યુગલિયાઓ) ને મૂકીને બાકીના છ મનુષ્ય ભવમાં ઉપજે છે. - વિવેચન-છ પૃથ્વીના નારકી, તેઉકાય અને વાઉકાય વિનાના એકેદ્રિય, વિકલેંદ્રિય, સમૂરિછમ અને ગર્ભજ સંખ્યાતા આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચ તથા દેવો મનુષ્યમાં ઉપજે છે.
મનુષ્યનાં ૮ દ્વારનું યંત્ર.
ઉપપાત અને આયુષ્ય અવગાહના
ચ્યવન વિરહ મનુષ્યનું
( ઉ કૃષ્ટ જધન્ય ઉત્કૃષ્ટ જધન્ય ઉત્કૃષ્ટ ? જધન્ય
ગર્ભજ મનુષ્ય પલ્યોપમાં
૩ ગાઉ
૧૨ મુહૂર્ત ૧ સમય{
અંતર્મુહૂર્ત
અંગુલનો અસંખ્યાતમે ભાગ.
સમૃમિ
અંતર્મુહૂર્ત
અંગુલનો અસં.ભાગ 2
ર૪ મુહૂર્ત ૧ સમય
ઉપપાત અને વ્યવન સંખ્યા
આગતિ
ગતિ
મનુષ્યની
ઉત્કૃષ્ટ | જધન્ય
ગર્ભજ મનુષ્ય સંખ્યાતા એક | ચારે ગતિમાંથી ચાર ગતિમાં જાય સમૃમિ , અ- ] અસંખ્ય .
મનુષ્ય મનુષ્ય અને . , Jસંખ્યાતા
'I અને તિર્યંચમાંથી | તિર્યંચમાં
: ' ૧'
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૬૦
ચક્રવિત બલદેવ વાસુદેવ અને અરિહંતની આગતિ. સુર નેરઇઐહિંચિય, હુવતિ હરિ અહિ ચક્રિ બલદેવા, ચઊવિહ સુર ચ િખલા, વેમાણિય હુન્તિ હરિ અરિહા.
સુર દેવ.
નેરઇઅહિ –નારકીથી. ચિય-નિશ્ર્ચ. હતિ થાય છે. હરિ-વાસુદેવ. અરિહ-અરિહંત. ક્રિ-ચક્રવર્તિ .
બલદેવા-બળદેવ.
૨૪૪.
ચવિહસુર–ચારે પ્રકારના
દેવેા.
ચદ્ધિ-ચક્રવતિ .
અલા-મલદેવ. વેસાણિય–વૈમાનિક, હન્તિ-થાય છે. હર-વાસુદેવ. અરિહા-અરિહંત.
શબ્દાથ-દેવતા અને નારકીથી
આવેલા નિચે
વાસુદેવ અરિહંત ચક્રવતિ અને ખલદેવ થાય છે. ચારે પ્રકારના દેવેામાંથી આવેલા ચક્રવર્તિ અને બલદેવ થાય છે; અને વૈમાનિક દેવામાંથી (ચ્યવીને) આવેલા વાસુદેવ અને અરિહત થાય છે.
વિવેચન-વાસુદેવ અરિહત ચક્રવતિ અને બલદેવ એ ચારે, દેવગતિ અને નરક ગતિમાંથીજ આવેલા હાય, પણ મનુષ્ય અને તિયચ ગતિમાંથી આવેલા ન હેાય. તેમાં પણ એટલું વિશેષ કે ચક્રવતિ અને ખલદેવ ( ભવનપતિ વિગેરે ) ચારે પ્રકારના દેવામાંથીજ ચ્યવીને મનુષ્યમાં આવીને ઉત્પન્ન થયેલ હાય તથા વાસુદેવ અને અરિહંત વૈમાનિક દેવામાંથી ચવીને મનુષ્યમાં ઉત્પન્ન
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૧
થયેલા હાય છે. અરિહંતાદિકના પ્રભાવથી તથા લેક સ્વભાવથી લવણુ સમુદ્ર જ શ્રૃદ્વીપને ડુબાવતા નથી. ૧૪ રત્નની આગતિ.
હરિણા મણુસ્સ રયણાઇ, હન્તિ નાણુત્તરૅહિ દેવેહિ', જહ સ‘ભવ–મુવવા, હય ગય એગિ દિરયાણું. ૨૪૫. હિરા-વાસુદેવ કે ક્રિનાં.
મણુસ્સ-મનુષ્ય. રયણા”-રત્ન. હન્તિ–ઉપજે.
જ-યથા. સંભવ –સ‘ભવ. ઉવવા-ઉપપાત, ઉત્પત્તિ, હય-ઘેાડા, અશ્ર્વ. ગય-હાથી.
એગિ દિ–એકેન્દ્રિય. રયાણ-રત્નાની.
ન-ન.
અણુત્તરેહિ “અનુત્તર. દેહિ દેવા થકી.
શબ્દા --વાસુદેવ અને ચક્રવતિનાં મનુષ્ય રહ્ના અને એકેન્દ્રિય રત્ના અનુત્તર દેવા થકી ન ઉપજે. અશ્ર્વ હાથી અને એકેન્દ્રિય રત્નાની ઉત્પત્તિ યથા સભવ હાય.
વિવેચન-વાસુદેવે અનુત્તર વને વૈમાનિક
દેવા અને નારકીમાંથી આવેલા થાય. ચક્રવર્તિનાં ૧૪ રત્ના છે, તેમાં ચક્રાદિ છ એકેદ્રિય રત્ના અને પુરાહિતાદિ છ ૫'ચે'દ્રિય રત્ના છે, તેમાંથી હાથી અને અશ્વ વને આકીનાં ૫ મનુષ્ય રહ્ના સાતમી નારકી, તેઉકાય, વાયુકાય, અસખ્યાત વષૅના આયુષ્યવાળા યુગલિક મનુષ્ય અને તિયચા તથા અનુત્તર દેવા વને બાકીના સ્થાનમાંથી આવેલા ડાય. નારકી, સંખ્યાતા આયુષ્યવાળા
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૬૨
મનુષ્ય અને તિર્યંચ તથા સહસ્ત્રાર સુધીના દેવમાંથી આવેલા હાથી અને અશ્વ રત્ન હોય. સંખ્યાના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચ તથા ઈશાન સુધીના દેવોમાંથી આવેલાં સાતે એકેદ્રિય રત્ન હોય.
૧૪ રત્નનાં નામ અને પ્રમાણ. વાંમ પરમાણું ચક્ક, છત્ત દંડ દુહસ્થય ચમ્મ, બત્તસિંગુલ ખગો, સુવન્નકાગિણિચરિંગુલિયા.ર૪૬. ચરિંગુલો દુઅંગુલ–પિહલો ય મણિ પુરેહિ ગયે તુરયા, સેણુવઈ ગાહાવઈ, વ ઇન્દી ચક્કિ રયણાઈ. ૨૪૭. વામ-ધનુષ.
| ચરિંગુલ-૪ આંગળ ૫માણું–પ્રમાણુ.
લાંબું. ચક-ચક.
૬ અંગુલ–બે આંગળ. છત્ત-છત્ર.
પિહુલે-પહેળું.
મણિ-મણિ. દંડ–દંડ.
પુરોહિ-પુરોહિત. દુહસ્થયે-બે હાથ. ગય-હાથી. ચમ્મુ-ચમ.
તરસ્યા-ઘોડે. બત્તીસંગુલ-૩૨ આંગળ, એણવઈ-સેનાપતિ. ખગે-ખડ્યું.
ગાહાવાઇ–ગાથાપતિ, સુવન્નકાગિણિ-સુવર્ણ
ગૃહપતિ, વ-વર્ધકી, સુથાર. કાકિણી.
ઈથી-સી. ચરિંગુલિયા-૪ આંગળ
ચક્કી-ચકવતિને. પ્રમાણુ. | રવેણાઈ-રત્નો.
Page #291
--------------------------------------------------------------------------
________________
શબ્દાથ–૧. ચક, ૨. છત્ર, અને ૩. દંડ રતન વામ (બને હાથ તિચ્છ પ્રસારેલ પ્રમાણ, ૪. ચર્મરત્ન બે હાથ લાંબું, ૫. ખ ગ રત્ન બત્રીશ આગળ લાંબું, ૬. સુવર્ણ કાકિણું રત્ન ચાર આંગળ પ્રમાણ, ૭. મણિરત્ન ૪ આંગળ લાંબું અને બે આંગળ પહેલું હોય છે. ૧. પુરોહિત, ૨. હાથી, ૩ ઘેડે, ૪, સેનાપતિ, ૫. ગૃહપતિ (ભંડારી) ૬ સુથાર ૨ અને ૭ સ્ત્રી (એ ૭ પંચંદ્રિય રતને મળી ૧૪) રને ચકવતિને હોય છે.
વિવેચન--સાત એકેંદ્રિય રને ચક્રવતિને આત્માંગુલે જાણવાં. સાતે પંચેંદ્રિય રત્નો જે કાળે જેવું શરીરનું પ્રમાણ હોય, તે કાળે તે પણ તેવા પ્રમાણમાં હેય. ચોદે રત્નના ગુણ કહે છે. ૧. ચકરત્ન અન્ય ગોત્રવાળા વૈરીનું મસ્તક છેદે. ૨. છત્રરત્ન ચક્રવતિના હસ્ત સ્પશે ૧૨ જન વિસ્તાર પામે અને વૈતાઢય પર્વતની ઉત્તર દિશામાં રહેનારા પ્લેચ્છ તેના દેવતાઓ મેઘ વરસાવે, તેને રોકવાને સમર્થ થાય. ૩. દંડરત્ન વાંકી ભૂમિને સમી કરે અને કામ પડે ૧ હજાર જન ભૂમિને ખેદે. ૪. ચર્મરત્ન ચકવતિના હસ્ત સ્પશે ૧૨ જન વિસ્તાર પામે અને પ્રભાત કાળે બીજ વાવીએ તે સંધ્યા કાળે ઉપભોગ કરવા ચોગ્ય શાલિ પ્રમુખ ધાન્યને ઉત્પન્ન કરે. ૫. ખડુંગરત્ન સંગ્રામમાં અત્યંત શક્તિવંત હોય. ૬. જાત્ય સુવર્ણમય કાકણું રત્ન તે વૈતાઢય પર્વતની ગુફામાંહે એ કેકી ભીંતે ૪૯-૪૯ માંડલા કરવા ગ્ય હોય. ૭. મણિરત્ન નીચે ચર્મરત્ન અને ઉપર છત્ર રતનની વચ્ચે છત્ર તુમ્બા પર રાખ્યું છતુ
Page #292
--------------------------------------------------------------------------
________________
તથા તમિસા અને ખંડ પ્રપાતા ગુફામાં હસ્તિના મસ્તક ઉપર રાખ્યું છતું ૧૨ જન પ્રકાશ કરે અને હાથે અથવા મસ્તકે બાંધ્યું હોય તે સમસ્ત રોગ હર કરે. ૮. પુરોહિત રત્ન શાનિતકર્મ કરનાર હોય. ' ૯. ગજરત્ન અને ૧૦. અશ્વ રત્ન મહા પરાક્રમી હેય. ૧૧ સેનાપતિ રત્ન ગંગા સિંધુની પેલી બાજુએ ૪ ખંડ જીતનાર હાય. ૧૨. ગૃહપતિ (ભંક્રારી) રત્ન ઘરના યોગ્ય ક મ કરે. ૩. વર્ધકી (સુથાર) રત્ન ઘર ચણે અને વૈતાઢય પર્વતની ગુફ માંહે ઉગ્નગા અને નિગ્નગા નદીના પૂલ બાંધે. ૧૪. શ્રી રત્ન અત્યંત અદ્દભૂત રૂપવંત અને ચકવતિને ભેગ યોગ્ય હોય.
ચક છત્ર દંડ અને ખગ એ ચાર રસ્તે આયુધ શાળામાં ઉત્પન્ન થાય છે. ચર્મ મણિ અને કાકિણી એ ૩ રને ચકીના ભંડારમાં ઉત્પન્ન થાય છે; સેનાપતિ ગૃહપતિ પુરોહિત અને સુથાર એ જ રને પિતાની રાજધાનીમાં ઉત્પન્ન થાય છે, સ્ત્રી રત્ન રાજકુળમાં ઉત્પન્ન થાય છે, તથા હસ્તી અને અશ્વ રત્ન વૈતાઢય પર્વતની સમીપે ઉત્પન્ન થાય છે.
એ ચાદે રત્ન એકેક હજાર યક્ષેએ અધિષ્ઠિત હોય છે અને બે હજાર યક્ષ ચકવતિની બે બાજુએ હોય છે, એવી રીતે ૧૬ હજાર યક્ષે ચકવતિની સેવા કરે. જઘન્યથી જબૂદ્વીપને વિષે ૪ ચક વતિ હોય, ત્યારે પ૬ રત્ન હોય અને ઉત્કૃષ્ટથી ભરત અરવત અને મહાવિદેહની ૨૮ વિજયને મળીને ૩૦ ચકવતિ હય, ત્યારે ૪૨૦ રને હેય. જઘન્યથી જબૂદ્વીપમાં વાસુદેવ
Page #293
--------------------------------------------------------------------------
________________
૪ હેય અને ઉત્કૃષ્ટથી ૩૦ હોય; જે વિજયમાં વાસુદેવ હેય તે વિજયમાં ચકવતિ ન હોય.
વાસુદેવનાં છ રત્નોનાં નામ. ચક્ક ધણુહં ખગ્ગો, મણું ગયા તય હાઈવણમાલા સંખે સત્તા ઈમાઈ, રયણાઈ વાસુદેવસ્ય. ૨૪૮. ચક્ક-ચક.
| હાઇ-હાય છે. ધણુહ-ધનુષ્ય
વણમાલા-વનમાલા. ખગે-ખક.
સંબો-શંખ. મણી-મણિ.
સત્ત-સાત. ગયા-ગદા.
| માઈ–આ, એ. તહ–તેમજ, તથા. રચણાઈ–રત્નો. ચ-અને.
વાસુદેવસ્ય-વાસુદેવનાં ને શબ્દાર્થ–૧. ચક, ૨. ધનુષ્ય, ૩, ખ, ૪. મણિ, ૫. ગદા, તેમજ ૬. વનમાલા અને ૭. સંખ એ સાત રત્ન વાસુદેવને હોય છે.
વિવેચન–કમુદિકી નામની ગદા, વનમાલા એટલે દેએ આપેલી માળા, જે કોઈ વખત કરમાય નહિ તથા જ્યાં વાસુદેવ જીતે, ત્યાં પાંચજન્ય શંખ ફુ કે, જેને ધ્વનિ ૧૨ જન સુધી સંભળાય.
૧. મનુષ્યનું જઘન્યને ઉત્કૃષ્ટ આયુષ્ય અવગાહના, ઉપપાત અને વન વિરહ, ઉપપાત અને વન સંખ્યા, ગતિ અને આગતિ કહો..
Page #294
--------------------------------------------------------------------------
________________
ચક્રી અને વાસુદેવનાં રત્નનાં નામ તથા અઢીદ્વિપમાં જઘન્ય અને
ઉત્કૃષ્ટથી એકી વખતે થયેલ તીર્થકરાદિકની સંખ્યાનું યંત્ર. ચક્રવર્તિનાં ૧૪ રત્ન : 1 9 5 જંબુદ્વીપમાં ધાતકી ખંડમાં પુષ્કરાર્ધમાં | કુલ એકિય રત્નનાં ૭ પંચૅપ્રિય નામ અને પ્રમાણ. રત્નોનાં નામ
વાસુદેવનાં ૭ રત્નોનાં નામ
જધન્ય
ચક્ર
સેનાપતિ
તીર્થકર ૪ ૩૪| ૮ | ૮ |
વમ પ્રમાહ
hellov v v
૧૭ | $ જ છે જ
ધનુષ્ય | ચક્રવતિ જ
ગૃહપતિ
સુથાર
ખ” | વાસુદેવ
જ !
ર૬૬ ek9 | 8 રે રે રે રે ?
જ ! ૩૦ [
૮
હાથ - આ
પુરોહિત | મણિ | બળદેવ
સ્ત્રી | ગદા ચક્કીનાં ર
ખ
પ૬ ૪ર૦/૧૧૨ ૮૪૦
૪૦૨૮ ૦ ૧૦.
હાથી
વનમાલા| વાસુદેવનાં છે,,,,
'૨૮ ૨૧૦ ૫૬ ૪૨૦' ૫૬ ૪૨૦,૧૪૭ ૧૦૫
રત્નો | ઘોડો | સંખ
Page #295
--------------------------------------------------------------------------
________________
૧૬૭.
મનુષ્યની ગતિ અને ૧ સમયે મેક્ષમાં કેટલા જાય ? સંખ ના ચઉસુ ગઈસુ, જતિ પાંચમુવિ ઢમ સંધયણે, ઠગ ક્રુતિ જા અĚસયં, ઇગસમએ જતિતે સિાદ્ધ ૨૪૯
સંખ-સંખ્યાતા આયુષ્યવાળા,
પઢમ સંઘયણે પહેલું
નરા-મનુષ્યેા.
સંઘયણ તે. ઇંગતિ-એક બે ત્રણથી જા અ′સય-૧૦૮ સુધી. ગસમએ-એક સમયમાં, જતિ-ાય છે. તે-તે ( મનુષ્યેા ). સિદ્ધિ -મેાક્ષ પ્રત્યે, મેાક્ષમાં.
પણ.
શબ્દાર્થ- સખ્યાતા ( વર્ષના ) આયુષ્યવાળા મન્ પ્યા ચારે ગતિમાં ઉપજે છે અને પહેલું સંઘયણ છતે પાંચમી ગિત ( મેાક્ષ ) માં પણ જાય છે. ૧ એક બે ત્રણથી માંડીને ( ઉત્કૃષ્ટથી ) ૧૦૮ સુધી તે ( મનુષ્ય ગતિમાં રહેલા ) મનુષ્યા મેાક્ષમાં જાય છે.
સમયમાં
વેદ અને કલિંગને આશ્રયીને ૧ સમયે મેાક્ષમાં કેટલાજાય? વીસિસ્થિ દસ નપુ સગ, પુરિસ–kસયં તુ અગસમઅણુ, સિન્ડ્ઝઇગિહિ અન્ન સલિંગ,ચઉદસઅડ્ડા યિસચચ.૨૫૦ વીસ-વીશ. સિજઝઇસિઝે, સિદ્ધ થાય, સ્થિ-સ્ત્રીઓ. ગિહિ-ગૃહસ્થલિ’ગી.
સ-દશ.
અન્ન-અન્યલિ`ગી. સલિ ગ-સ્વલિ‘ગી.
ચસુ ગઇસુ-ચારે ગતિમાં,
જતિ-જાય છે, ઉપજે છે. પ'ચસુવિ-પાંચમી ગતિમાં
નપુ સગ–નપુ ́સકે. પુરિસ–પુરૂષો. અસય-એસે આઠ.
તુ-વળી.
એગસમએણુ-૧ સમયે.
ચ–ચાર.
દમ-શ.
અલ્ટ્રાહિયસય –એકસે આ
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૬૮
શબ્દાર્થ – ( ઉત્કૃષ્ટથી ) સ્ત્રીએ વીશ, ( કૃત્રિમ ) નપુ'સકે દેશ અને પુરૂષો વળી એકસે આઠ એક સમયે સિદ્ધ થાય (માક્ષમાં જાય.) ગૃહસ્થલિ`ગી ચાર, અન્યલિ’ગી દશ અને સ્વલિંગી( સાધુના વેષે) ૧ સમયે એકસેા આઠ સિદ્ધ થાય.
અવગાહના, દિશા અને જલને આશ્રયીને ૧ સમયે મેાક્ષમાં કેટલા જાય ?
ગુલહુ મઝિમ દા ચઉ, અદૃસય ઉદ્દે। તિરિયલાએ ચઉ બાવીસ (સય, ક્રુ સમુદ્દે તિન્નિ સેસ જલે. ૨૫૧.
ચ–ચાર. આવીસ-બાવીશ.
અદૃસય–એકસાને આઠ,
ગુરૂ -ઉકષ્ટ. લહે-જઘન્ય. મઝિમ-મધ્યમ. દા ચઉ–બેચાર. અસય –એકસે ને આઠ ઉડ્ડ–ઉદ્ધ` લાકને વિષે. અહા-અધાલાકને વિષે. તિરિયલાએ તિર્થ્યલેાકમાં
દુ-બે.
સમુદ્-સમુદ્રને વિષે. તિન્નિ-ત્રણ સૈસજલે–બાકીનાં જલને વિષે.
શબ્દા—ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બે, જઘન્ય અવગાહના વાળા ચાર અને મધ્યમ અવગાહનાવાળા એક સાને આઠ, ઉદ્ઘ લેાકને વિષે ચાર, અધેા લેાકને વિષે બાવીસ અને તિર્થાંલાકમાં એકસો ને આઠ, સમુદ્રને વિષે એ અને બાકી ( નદી ×હુ વિગેરે)નાં જલને વિષે ઉત્કૃષ્ટથી ત્રણ મેાહ્યે જાય છે.
Page #297
--------------------------------------------------------------------------
________________
વિવેચન-૫૦૦ ધનુષ પ્રમાણુ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા અને ૭ હાથ પ્રમાણ જઘન્ય અવગાહનાવાળા તીર્થકર મોક્ષે જાય અને સામાન્ય કેવળી તે પ૨પ ધનુષ પ્રમાણ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મરૂદેવી માતાની જેમ અને ૨ હાથ પ્રમાણ જઘન્ય અવગાહનાવાળા કૂર્મા પુત્રની જેમ મેસે જાય. મરૂદેવી માતા હાથી ઉપર બેઠેલાં લેવાથી શરીર સંકેચાએલું હતું, તેથી ૫૦૦ ધનુષની અવગાહુનાવાળાં મોક્ષે ગયાં એમ બીજો મત છે. ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષની અવગાહનાવાળા ૧ સમયે બે મોક્ષે જાય, તે રૂષભદેવ ભગવાન ૧ સમયે ૧૦૮ ( રૂષભદેવ, રૂષભદેવના ૯ પુત્રો અને ભરતના ૮ પુત્રો મળી ૧૦૮) ની સાથે મોક્ષે કેમ ગયા? અનંત કાલચક ગયા પછી હુંડા અવસર્પિણું આવે છે અને તેમાં ૧૦ આશ્ચર્યકારક બનાવ બને છે માટે આ પણ આશ્ચર્ય સમજવું ઉર્વલોક નંદનવનથી ઉપર મેરૂની ચૂલીકા સુધી જાણવું. સમભૂતલાથી નવસો જેજન નીચે અધલક. તેમાં પશ્ચિમ મહાવિદેહની છેલ્લી બે કુબડી વિજય સમભૂતલાથી કમેકમે પૃથ્વી ઘટતી ૧ હજાર
જન નીચી છે,તે અધોગ્રામ તરીકે ઓળખાય છે તે અધિલોક જાણો. નદીમાંહે એટલે ગંગા નદી ઉતરતાં અર્ણિકાપુત્ર આચાર્યની માફક મેક્ષે જાય. દરેક ગતિ આદિમાંથી આવેલા ૧ સમયે
કેટલા મોક્ષે જાય ? નરય તિરિયા–ગયા દસ, નરદેવ ગઈઉ વીસ અસયં, દસ યણ સક્કર વાયાઉ, ચઉ પંક ભૂ દગઓ. ૫ર.
Page #298
--------------------------------------------------------------------------
________________
છચ્ચ વણસ્સઈ દસ તિરિ, તિરિ થી દસ મણુય
- વીસ નારીઓ, અસુરાઈ વંતરા દસ, પણ તદ્દવિઉ પત્તેય. ૨૫૩. જઈ દસ દેવિ વિસ, વેમાણિય-સય વીસ દેવીઓ, નરય-નરક ગતિ. | તિરિસ્થી-તિર્યંચની સ્ત્રી થકી. તિરિય તિય ગતિમાંથી. દસ-દશ. આગયા-આવેલા.
મણુઅ-મનુષ્ય પુરૂષ થકી. દસ-દશ.
વીસ-વીશ. નર-મનુષ્ય ગતિમાંથી.
નારીઓ-મનુષ્યની સ્ત્રી થકી. દેવ ગઈ–દેવગતિમાંથી.
અસુરાઈ–અસુરાદિ. વીસ-વીશ.
વંતરા-વ્યંતરમાંથી. અસમં–એકસે આઠ.
દસ-દસ. દસ-દશ.
પણ–પાંચ. યણ-રત્નપ્રભા.
તદેવીઉ-તેની દેવીઓ થકી, સક્કર-શર્કરા પ્રભા.
પત્તિયં-દરેક નિકાયના.. વાલયાઉ-વાલુકા પ્રભામાંથી.
જોઈ-જોતિષી દેવ થકી. ઉ–ચાર. પંક-પંકપ્રભા.
દસ-દશ. ભૂ–પૃથ્વીકાય.
દેવિ-જ્યોતિષી દેવી થકી. દગ-અપકાયમાંથી. વીસ-વીશ. છ -અને છ.
માણિય–વૈમાનિક દેવ થકી, વણસઈ-વનસ્પતિકાયમાંથી| અક્સય-એકને આઠ. દસ-દશ.
વીસ-વીશ. તિરિ-તિય"ચ પુરૂષ. | દેવીઓ-વૈમાનિક દેવી થકી.
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૭૧
શબ્દાર્થ –નરક ગતિ અને તિર્યંચ ગતિમાંથી આવેલા ૧૦, મનુષ્યગતિમાંથી આવેલા ૨૦, (વૈમાનિક) દેવગતિમાંથી આવેલા ૧૦૮, રત્નપ્રભા શર્કરા પ્રભા અને વાલુકા પ્રભામાંથી આવેલા ૧૦, પંક પ્રભા પૃથ્વીકાય અને અપકાયમાંથી આવેલા ૪, અને વનસ્પતિકાયમાંથી આવેલા ૬, તિર્યંચ પુરૂષ અને તિયચ સ્ત્રીથકી આવેલા ૧૦, મનુષ્ય પુરૂષ થકી આવેલા ૧૦, મનુષ્યની સ્ત્રી થકી આવેલા ૨૦, અસુરાદિ (૧૦ ભવનપતિ) અને વ્યંતરમાંથી દરેક નિકાયના આવેલા ૧૦, તે [ભવનપતિ અને વ્યંતરના દરેક નિકાયની દેવીઓ થકી આવેલા પાંચ, જ્યોતિષી દેવ થકી આવેલા ૧૦, - તિષી દેવી થકી આવેલા ૨૦, વૈમાનિક દેવ થકી આવેલા ૧૦૮ અને વૈમાનિક દેવી થકી આવેલા ૨૦ એક સમયમાં મોક્ષે જાય છે.
વિવેચન-નરકગતિમાંથી નીકળીને મનુષ્યગતિમાં આવેલા ૧ સમયે ઉત્કૃષ્ટથી ૧૦ મેક્ષે જાય. એ પ્રમાણે સર્વત્ર સમજવું, કારણ કે મનુષ્ય ગતિમાંથી જ જીવ મેક્ષે જઈ શકે, પણ બીજી ગતિમાંથી મેલે જઈ શકાય નહિ.
૧ કયા જીવો ૧ સમયમાં ૪–૨૦ ને ૧૦૮ મેક્ષે જાય?
૨. ચક્રવતિ અને વાસુદેવનાં સ્તનોના નામ પ્રમાણ કયાંથી આવેલાં હોય અને તે શા કામમાં આવે તથા જધન્ય અને "ઉત્કૃષ્ટથી અઢી દ્વીપમાં ચક્રવર્તિ તીર્થકર વાસુદેવ અને તે બંનેનાં રનો કેટલાં હોય તે સમજા.
Page #300
--------------------------------------------------------------------------
________________
વેદ આશ્રયીને ૯ ભાંગામાંથી કયા ભાંગે કેટલા મેાક્ષે જાય તથા સિદ્ધિ ગતિને વિષે જધન્ય અને ઉત્કૃષ્ટ ઉપપાત વિરહકાલ, તહુ પુવેએહિંતા, પુરિસા હાઊણુ અĚસય: ૨૫૪, સેસĚ ભંગએસ, દસ દસ સિબ્ઝન્તિ એગ સમઅણ', વિરહે છમાસ ગુરૂ, લહુ સમ
ચવણ-મિહ
નલ્થિ. ૨૫૫.
પુરિસેા-પુરૂષ. હાઊણ-થઇને.
તહ-તથા.
કુંવેએહિ તા-પુરૂષ વેદ થકી. વિરહા-વિરહકાલ
છ માસ-૬ માસ.
ગુરૂ-ઉત્કૃષ્ટથી. લહુ-જઘન્યથી. સમએ-૧ સમય. ચવણું-ચવવાનું.
ઇહ અહીંથો.
અસય–એકસો ને આ. સેસ-બાકીના.
અર્જુ ભગએસુ-આઠ
૨૭૨
ભાંગાને વિષે.
દસ દસ-દશ દેશ.
સિન્ડ્ઝન્તિ-મેાક્ષે જાય છે.
એગ સમએણુ-૧ સમયે
નત્થિ-નથી.
શબ્દાર્થ-તથા પુરૂષ વેદ થકી પુરૂષ થઈને (માક્ષે જાય, તેા ) એક સમયે ૧૦૮ મેાક્ષે જાય છે, બાકીના ૮ ભાંગાને વિષે ૧ સમયે દશ દશ મેક્ષે જાય છે, (માક્ષે જવાને ) ઉત્કૃષ્ટથી વિરહકાલ છ માસ અને જઘન્યથી વિરહકાલ ૧ સમય છે, અહીંથી ( મેક્ષમાંથી ) વ્યવવાનું (મરવાનું) નથી.
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૭૩
વિવેચન-પુરૂષવેદી દેવ મનુષ્ય અને તિર્યંચ એ ત્રણ ગતિમાંથી નીકળી, મનુષ્યમાં આવી, કોઈ પુરૂષ થાય, કોઈ સ્ત્રી થાય, કેઈ નપુંસક થાય; એવી રીતે સ્ત્રીવેદી દેવી વિગેરે ત્રણ ગતિમાંથી નીકળી કોઈ સ્ત્રી થાય, કેાઈ પુરૂષ થાય, અને કોઈ નપુંસક થાય; એવી રીતે નપુંસક વેદી નારકી તિર્યંચ અને મનુષ્યમાંથી નીકળી મનુષ્યમાં કોઈ નપુંસક થાય, કેઈ સ્ત્રી થાય અને કેઈ પુરૂષ થાય; એમ નવ ભાંગા થાય. તેમાં જે પુરૂષ વેદ થકી આવી મનુષ્યમાં પુરૂષ થઈને મોક્ષે જાય, તો ઉત્કૃષ્ટથી ૧ સમયે ૧૦૮ મેક્ષે જાય અને બાકીના ૮ ભાંગામાંથી દરેક ભાંગે ૧ સમયમાં ૧૦ મોક્ષે જાય. હું ભાંગા આ પ્રમાણે. ૧. પુરૂષ વેદી વૈમાનિક દેવોમાંથી આવીને મનુધ્યમાં પુરૂષ થઈને મોક્ષે જાય, તો તે સમયે ૧૦૮ મેક્ષે જાય. ૨. પુરૂષ વેદ થકી આવીને મનુષ્યમાં સ્ત્રી થઈને મોક્ષે જાય, તે એક સમયે ૧૦ મોક્ષે જાય. ૩. પુરૂષ વેદ થકી આવીને મનુષ્યમાં કૃત્રિમ નપુંસક થઈને મેક્ષે જાય, તો ૧ સમયે ૧૦ મોક્ષે જાય. ૪. સ્ત્રી વેદ થકી આવીને મનુષ્યમાં પુરૂષ થઈને મોક્ષે જાય, તે ૧ સમયે ૧૦ મોક્ષે જાય. ૫. સ્ત્રી વેદ થકી આવીને મનુષ્યમાં સ્ત્રી થઈને મોક્ષે જાય, તો ૧ સમયે ૧૦ મોક્ષે જાય. ૬. સ્ત્રી વેદ થકી આવીને મનુષ્યમાં કૃત્રિમ નપુંસક થઈને મોક્ષે જાય, તો ૧ સમયે ૧૦ મેશે જાય. ૭. નપુંસક વેદ થકી આવીને મનુષ્યમાં પુરૂષ થઈને મોક્ષે જાય, તો ૧ સમયે ૧૦ મોક્ષે જાય. ૮. નપુંસક વેદ થકી આવીને મનુષ્યમાં સ્ત્રી થઈને મોક્ષે જાય, તે ૧ સમયે ૧૦ મોક્ષે
Page #302
--------------------------------------------------------------------------
________________
જાય. ૯. નપુંસક વેદ થકી આવીને મનુષ્યમાં કૃત્રિમ નપુંસક થઈને મોક્ષે જાય, તે એક સમયે ૧૦ મેક્ષે જાય.
વૈમાનિક દેવી, તિષી દેવી અને નારી થકી આવેલા ૨૦ મોક્ષે જાય એમ કહ્યું છે, તેમાં સમજવાનું એ છે કે સ્ત્રી વેદ થકી આવીને મનુષ્યમાં કેઈક પુરૂષ થાય, કેઈક સ્ત્રી થાય અને કોઈક નપુંસક થાય, એમ સર્વે મળીને ૨૦ મોક્ષે જાય.
ભદ્રશાલ નંદન અને સૌમનસ વનમાંથી તથા સ્વયંબુદ્ધ ૧ સમયે ૪ મેક્ષે જાય, પાંડુક વનમાંથી ૧ સાથે બે મોક્ષે જાય, એકેકી મહાવિદેહની વિજયમાંથી ૨૦ મોક્ષે જાય, એકેકી અકર્મભૂમિમાં સંહરણથી ૧૦, તથા કર્મભૂમિમાં સંહરણથી ૧૦,ઉત્સપિણીના ૧-૨૪-૫-૬ઠ્ઠા આરે અને અવસર્પિણીના ૧-૨-૩-૪ આરે સંહરણથી ૧૦; અતીર્થસિદ્ધ અને પ્રત્યેકબુદ્ધ સિદ્ધ ૧ સમયે ૧૦ મેસે જાય. દરેક કર્મભૂમિમાંથી એક સમયે ૧૦૮ મલે જાય. ઉત્સર્પિણના ત્રીજા આરે અને અવસર્પિણીના ચોથા આરે ૧ સમયે ઉત્કૃષ્ટથી ૧૦૮ મેક્ષે જાય, અવસર્પિણીના પાંચમા આરે દરેક ભારત અને ઐરવતમાંથી ૧ સમયે ૨૦ મોક્ષે જાય, ઉત્સર્પિણીના પાંચમા છઠ્ઠા આરે અને અવસર્પિણીના પહેલા બીજા આરે યુગલિયાં હોય, તે માટે સિદ્ધિ ન હોય. કેટલા સમય સુધી કેટલા વો નિરંતર મોક્ષમાં
ન જાય અને પછી અંતર પડે. અડ સગ છપંચ ચઉતિક્તિ, દુન્નિ ઈ યે સિન્કમાણેસ, બત્તીસાસુ સમયા, નિરંતર અંતરે ઉવરિ. ર૫૬,
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૭૫
મનુષ્યમાંથી ૧ સમયે ઉત્કૃષ્ટથી કેટલા સિદ્ધ થાય તેનું યંત્ર, એક સિદ્ધ
વાલુકા પ્રભામાંથી આવેલા ૧૦ ગુરૂ અવગાહના વાળા રે
તિચ ગતિમાંથી , ૧૦
, પુરૂષમાંથી ,, પાંડુક વનમાંથી
૧૦
,, સ્ત્રીમાંથી , સમુદ્રમાંથી
મનુષ્ય પુરૂષમાંથી શેષ જલમાંથી
અસુરાદિ દેવમાંથી ગૃહસ્થ લિંગે
બંતર , જઘન્ય અવગાહનાવાળા
જ્યોતિષી ,, ઉર્ધ્વલ કમાંથી
પુરૂષમાંથી સ્ત્રી થઈને પંકપ્રભાથી આવેલા પૃથ્વીકાયમાંથી ,,
, નપુંસક ,, અપકાયમાંથી ,
સ્ત્રીમાંથી પુરૂષ , ૧૦ ભદ્રશાલ વનમાંથી
,, સ્ત્રી , સૌમનસ
, નપુંસક છે, ૧૦ નંદન
નપુંસકમાંથી પુરૂષ ,, સ્વયં બુદ્ધ
છે સ્ત્રી - ૧ અસુરની દેવીથી આવેલા ૫
, નપુંસક , ૧૦ વ્યંતરની , ૫
અકર્મભૂમિમાં સંહરણથી ૧૦ વનસ્પતિ કાયમાંથી , ૬
કર્મભૂમિમાં સંહરણથી ૧૦ નપુંસક વેદે
અવસર્પિણીના ૧-૨-૩-૬ આરે ૧૦ અન્યલિંગે
ઉત્સર્પિણીના ૧-૨-૪-૫-૬ આરે ૧૦ નરકગતિમાંથી આવેલા
| તીર્થ પ્રવર્યા પહેલાં રત્નપ્રભામાંથી , ૧૦ પ્રત્યેક બુદ્ધ શકરા પ્રભામાંથી ૧૦ સ્ત્રીવેદે
૧ ૦
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૭૬
૧૦૮
૧૦૮
૧ ૦૮
મનુષ્ય ગતિમાંથી આવેલા ૨ મધ્યમ અવગાહનાવાળા ૧૦૮ મનુષ્યની બારીમાંથી ,, ૨૦] તિછ લોકમાંથી ૧૦૮
જ્યોતિષી દેવીમાંથી , ૨૦ દેવગતિમાંથી આવેલા ૧૦૮ વૈમાનિક દેવીમાંથી ,, ૨૦ વૈમાનિક દેવમાંથી ,, ૧૦૮ એકેકી મહાવિદેહની વિજયમાંથી ૨૦ પુરૂષમાંથી પુરૂષ થઇને ૧૦૮ અવસર્પિણીના પાંચમે આરે
દરેક કર્મભૂમિમાંથી ૧૦૮
ઉત્સર્પિણીના ત્રીજા આરે ૧૦૮ ૫ ભારત અને ૫ અરવતમાંથી ૨૦
અવસર્પિણીના ચોથા ,, ૧૦૮ જિન (તીર્થકર) સિદ્ધ ૨૦
તીર્થ પ્રવર્યા પછી ૧૦૮ અધેલો કે અધોગ્રામમાંથી ૨૨ અતીર્થકર
૧૦૮ પુરૂષવેદે
૧૦૮| બુદ્ધબે ધિત સ્વસિંગે
અનેક સિદ્ધ બત્તીસા અડ્યાલા, સી બાવત્તરી ય બોધબ્બા, ચુલસીઈ છHવઈ, દુરહિય-મઠત્તર સયં ચ. રપ૭ અડ-આઠ.
અ તૂર–અંતર. સગ-સાત.
ઉવરિ–ઉપર. છ-છ.
બત્તીસા–બત્રીશ સુધી. પંચ-પાંચ.
અડયાલા-અડતાલીશ સુધી. ચ-ચાર.
સહી–સાએઠ સુધી. તિક્સિ-ત્રણ.
બાવત્તરી–બહેતર સુધી. દુનિ –બે.
બોધવ્યા–જાણવા. -એક.
ચુલસીઈચોરાસી સુધી. સિજજમાણે સુ-સિદ્ધ થયે છન્નઈછનુ સુધી.
છતે. દુરહિયં–એકસો બે સુધી. બત્તીસાસુ-બગીશાદિ. | અત્તર–આઠ અધિક. સમય-સમય સુધી. સય–સે. નિરંતરં-નિરંતર. ચ–અને.
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૭૭
શબ્દાર્થ –આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે અને એક સમય સુધી અનુક્રમે બીશાદિ સિધ્ધ થયે છતે ઉપર નિરંતર અંતર પડે. જેમકે -આઠ સમય સુધી સિદ્ધ થાય તે ૧ થી માંડીને ૩૨ સુધી, ૭ સમય સુધી ૩૩ થી ૪૮ સુધી, છ સમય સુધી ૪૯ થી ૬૦ સુધી, ૫ સમય સુધી ૬૧ થી ૭૨ સુધી, ચાર સમય સુધી ૭૩ થી માંડીને ૮૪ સુધી, ૩ સમય સુધી ૮૫ થી માંડીને ૯૬ સુધી, બે સમય સુધી ૯૭ થી માંડીને ૧૦૨ સુધી, અને ૧ સમય સુધી ૧૦૩ થી માંડીને ૧૦૮ મોક્ષે જાય, એમ જાણવા.
વિવેચન–૧ થી માંડીને ૩૨ સુધી નિરંતર મેલે જાય, તે ઉત્કૃષ્ટથી ૮ સમય સુધી, એટલે પહેલે સમયે ૧ થી માંડીને ૩૨ સુધીની સંખ્યામાંથી મેલે જાય, બીજે સમયે પણ તેટલી જ સંખ્યામાંથી મોક્ષે જાય, એમ ઉત્કૃષ્ટથી ૮ સમય સુધી જ મેલે જાય, પછી અવશ્ય અંતર પડે. ૭ સમય સુધી સિદ્ધ થાય, તે ૩૩ થી માંડીને ૪૮ સુધીની સંખ્યામાંથીજ, પછી અવશ્ય અંતર પડે. જે ૬ સમય સુધી સિદ્ધ થાય, તે ૪૯ થી માંડીને ૬૦ સુધીની સંખ્યામાંથી જ, પછી અવશ્ય અંતર પડે જે ૫ સમય સુધી સિદધ થાય, તો ૬૧ થી માંડીને ૭૨ સુધીની સંખ્યામાંથી જ, પછી અવશ્ય અંતર પડે. જે ૪ સમય સુધી સિધ્ધ થાય તે ૭૩ થી માંડીને ૮૪ સુધીની સંખ્યામાંથી જ, પછી અવશ્ય અંતર પડે. જે ૩ સમય સુધી સિદ્ધ થાય, તે ૮૫ થી માંડીને ૯૬ સુધીની સંખ્યામાંથી જ, પછી અવશ્ય અંતર પડે. જે ૨ સમય સુધી
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૭૮
સિધ્ધ થાય, તે ૯૭ થી માંડીને ૧૦૨ સુધીની સંખ્યામાંથીજ, પછી અવશ્ય અંતર પડે. જે ૧ સમય સુધી સિધ્ધ થાય, તો ૧૦૩ થી માંડીને ૧૦૮ સુધીની સંખ્યામાંથી જ, પછી અવશ્ય અંતર પડે.
નિરંતર સિદ્ધ થાય તેનું યંત્ર.
કેટલા સમય સુધી કેટલા | કેટલા સૂમય સુધી કેટલા સિદ્ધ થાય
સિદ્ધ થાય.
૮ સમય સુધી | ૧ થી ૩૦ સુધી ૪ સમય સુધી ૭૩ થી ૮૪ સુધી છ સમય સુધી ૩૩ થી ૪૮ સુધી ૩ સમય સુધી ૮૫ થી ૯૬ સુધી ૬ સભ્ય સુધી | ૯ થી ૬૦ સુધી ૨ રામય સુધી ૮૭ થી ૧૨ સુધી ૫ સમય સુધી ૬૧ થી ૭ર સુધી ૧ સમય સુધી ૧૦૩થી ૧૦૮ સુધી
સિદ્ધનું ક્ષેત્ર પણયાલલખયણ વિખંભા સિદ્ધસિલફિલિહવિમલા, તદુરિગ જોયણું તે, લગતે તત્ય સિદ્ધઠિઈ ર૫૮, પણુયાલ લકખ-૪૫ લાખ. તદુવરિ–તેની ઉપર. જેયણ–ાજનના. ઈગ જોયણ–એકજનના. વિકખંભા-વિસ્તારવાળી. અંતે-અંતે, છેટે. સિદ્ધિસિલ-સિદ્ધશલા લગત-કાન્ત. વિહ-સ્ફટિકના જેવી. તત્થ-તેને વિષે, ત્યાં. નર -નિર્મળ. . ! સિદ્ધ ઠિઈ-સિદ્ધની સ્થિતિ."
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૭૯
,
શબ્દાર્થ –૪૫ લાખ એજનના વિસ્તારવાળી સિદ્ધ શિલા સ્ફટિકની જેવી નિર્મળ (ધળા સોનાની) છે, તેની ઉપર ૧ જનના છેડે લોકાન્ત છે, ત્યાં સિદ્ધ જીવની સ્થિતિ (રહેવું) છે.
વિવેચન–સર્વાર્થ સિદ્ધ વિમાનની ધ્વજાથી ઉપર ૧૨ યોજન છેટે સિદ્ધશિલા છે. તે ઉત્તાન છત્રને આકારે ૪૫ લાખ જન પ્રમાણ લાંબી પહોળી સ્ફટિકની જેવી નિર્મળ ધેળા સુવર્ણની છે. તેનું બીજું નામ ઈષદ્ પ્રામ્ભારા છે. તે સિદ્ધશિલા મધ્ય ભાગે ૮ જન જાડી છે. તે પછી દિશા અને વિદિશામાં ઘટતી ઘટતી છેડે માખીની પાંખ જેવી પાતળી છે, તેની ઉપર ઉત્સધાંગુલવડે
જન દૂર લોકાન્ત છે. ત્યાં સિદ્ધાની સ્થિતિ એટલે રહેવાનું સ્થાન જાણવું. પોતાની અવગાહનાને ત્રીજો ભાગ પિલાણને પૂરવાથી સિદ્ધની અવગાહના આવે. જેમકે – ઉત્કૃષ્ટ શરીર ૫૦૦ ધનુષ પ્રમાણને ત્રીજો ભાગ બાદ કરવાથી ૩૩૩૧ ધનુષ્ય પ્રમાણુ ઉત્કૃષ્ટ સિદ્ધની અવગાહના અને જઘન્ય ૨ હાથ પ્રમાણ શરીરને ત્રીજો ભાગ બાદ કરવાથી ૧ હાથને ૮ આંગળ જઘન્ય અવગાહના સિદ્ધની હેય. સર્વાર્થ સિદ્ધ વિમાનની દવજાથી ઉપર ૧૨ જન છેડે લોકાન્ત છે. એ બીજે મત જાણ.
૧. કેટલા સમય સુધી અંતર રહિત મેક્ષમાં કેટલા છો જાય?
અને પછી નિયમા અંતર પડે તે જઘન્ય અને ઉત્કૃષ્ટથી કેટલું પડે? અને મોક્ષમાં ગયેલા જીવની જઘન્ય
અને ઉત્કૃષ્ટ અવગાહના કેટલી? ૨. સિદ્ધશિલા અને સિદ્ધનું વર્ણન કરે.
- મનુષ્યાધર સમાપ્ત
Page #308
--------------------------------------------------------------------------
________________
એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને પચે ંદ્રિય તિય ચની ઉત્કૃષ્ટ સ્થિતિ. આવીસ સગતિ દસ વાસ,સહસ ગણિતિદિણ બેઇંદિયાઇસુ, આરસ વાસુ પણ દિણુ, છમ્માસ તિપલિયડિઇ જિĚા.૨૫૯
આવીસ-બાવીશ.
બેઇદિયાઇસુ-એઇંદ્રિયાદિ
સગ-સાત.
તિ-ત્રણ.
દસ-દશ.
વાસ-વર્ષ .
સહસ-હજાર.
૨૮૦
અણુ-અગ્નિકાયનું, તિ દિણ-ત્રણ દિવસ.
કને વિષે.
આરસ વાસ-બાર વર્ષ.
ઉપદિણ-૪૯ દિવસ, માસ-૭ માસ.
તિપલિય–ત્રણ પત્યેાપમ. ફિઇ-સ્થિતિ.
જિન-ઉત્કૃષ્ટથી.
શબ્દા–પૃથ્વીકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ખાવીશ હજાર
વ, અપ્કાયની ૭ હજાર વર્ષ, વાઉકાયની ત્રણ હજાર વર્ષી, વનસ્પતિ કાયની ૧૦ હજાર વર્ષ, અગ્નિકાયની ૩ દિવસ, એઈંદ્રિયાદિકને વિષે અનુક્રમે ૧૨ વર્ષી, ૪૯ દિવસ અને ૬ માસ, મનુષ્ય અને તિય ચની૩ ૫૨ેાપમ છે.
વિવેચન—તિર્યંચગતિમાં એકેદ્રિય ( પૃથ્વી-પાણીઅગ્નિ-વાયુ અને વનસ્પતિકાય ) વિકલેન્દ્રિય (એઈંદ્રેય તેઇદ્રિય ને ચઉરિદ્રિય) અને પંચેન્દ્રિય તિર્યંચ [ગભ જ અને સમૃઘ્ધિ] હોય છે, તેમાંથી ગજ પચેંદ્રિય તિર્યંચ સિવાયના બાકીના જીવા. સમૂમિ જાય છે. ઉપર કહેલ ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાયઃ નિરૂપદ્રવ સ્થાનને વિષે જાણવી અને એ સર્વાંની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂત જાણવી.
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૮૧
પૃથ્વીકાયના ભેદો અને તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય. સહા ય સુદ્ધ વાલુય, મણસિલા સરા ખરપુઢવી, ઇગ બાર ચઉદ સેલસ, દૂરસ બાવીસ સમ સહસા ર૬૦ સણહા-સુંવાળી પૃથ્વી. ઇગ-એક સુદ-શુદ્ધ પૃથ્વી.
બાર-બાર. વાલય-રેતી.
ચઉદ–ચોદ.
એલસ-સેળ. મણેસિલા-મનશિલ.
અફૂરસ-અઢાર. સક્કરા-કાંકરા
બાવીસ-બાવીશ. ખર પુઢવી-કઠીન પૃથ્વી. સમ સહસા-હજાર વર્ષ.
| શબ્દાર્થ–સુંવાળી પૃથ્વી, શુધ્ધ પૃથ્વી, રેતી, મનઃશિલ, કાંકરા અને કઠીન પૃથ્વીનું અનુક્રમે ૧-૧૨૧૪–૧૬-૧૮ અને ૨૨ હજાર વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે.
વિવેચન–મારવાડ દેશની સુંવાળી માટીનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક હજાર વર્ષનું, શુધ (ગેપીચંદન) પૃથ્વીનું ૧૨ હજાર વર્ષનું, નદી પ્રમુખની રેતીનું ૧૪ હજાર વર્ષનું, મનઃશિલનું ૧૬ હજાર વર્ષનું અને શર્કરા (કાંકરા હડતાલ સુરમા વિગેરે)નું ૧૮ હજાર વર્ષનું અને કઠણ પૃથ્વી (પાષાણ રત્નાદિકનું ૨૨ હજાર વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય જાણવું ગર્ભજ પચેંદ્રિય તિર્યંચના ભેદોનું ઉત્કૃષ્ટ આયુષ્ય. ગભભૂય જલય–ભય, ગબ્બરગપુવ કેડિ ઉોસા, ગમ્મચઉષય પખિસુતિપલિય પલિયા અસંખસે.૨૬૧
Page #310
--------------------------------------------------------------------------
________________
૧૮૨
ગભ–ગર્ભજ.
ગભ-ગર્ભજ. ભુય-ભુજ પરિસર્ષ.
ચઉ૫ય-ચતુષ્પદ. જલયર–જલચર
પકિખમુ-પક્ષીઓનું. ઉભય-બંને પ્રકારના. ગાગ-ગર્ભજ ઉરઃ
તિપલિય-૩ પપમ. પરિસર્પનું. | પલય–પલ્યોપમને. પુવકોડિ–પૂર્વક્રોડ વર્ષ અસંખંસા-અસંખ્યાત ઉકકોસા-ઉત્કૃષ્ટથી.
શબ્દાર્થ–ગર્ભજ ભુજ પરિસર્પ, બંને પ્રકારના (સમૂર્ણિમ અને ગર્ભજ) જલચર, ગર્ભજ ઉરઃ પરિસર્ષનું આયુષ્ય ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડ વર્ષનું છે, ગર્ભજ ચતુષ્પદ અને પક્ષિઓનું આયુષ્ય અનુક્રમે ૩ પપમ અને પલ્યોઅમને અસંખ્યાત ભાગ હોય છે.
પૂર્વનું પ્રમાણ પુલ્વેસ્સ ઉ પરિમાણું, સયરિ ખલુ વાસ કેડિ લકૂખાઓ. છપ્પન્ન ચ સહસ્સા, બોધબ્બા વાસ કેડીણું. ૨૬૨, પુરવસ્ય-પૂર્વનું.
લકખાઓ-લાખ. ઉ–વળી
છપ્પનં-છપન્ન. પરિમાણું-પ્રમાણ. સિયરિં–સીત્તેર.
સહસ્સા-હજાર. ખલુ-નિચ્ચે.
બોધવા-જાણવાં. વાસ-વર્ષ.
વાસ-વર્ષ. કેડિ-કોડ.
કેડીણું-કોડ.
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૮૩
શબ્દાર્થ–પૂર્વનું વળી પ્રમાણ નિચ્ચે ૭૦ લાખ ક્રોડ વર્ષ અને ૫૬ હજાર કોડ વર્ષ જાણવાં.
વિવેચન–૮૪ લાખ વર્ષે ૧ પૂર્વગ થાય, તેને ૮૪ લાખે ગુણતાં ૭૦ લાખ પ૬ હજાર કોડવર્ષે ૧ પૂર્વ થાય છે. સમરિષ્ઠમ પંચંદ્રિય તિર્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય. સમુચ્છિ પર્ણિદિ થલ ખયર, ઉરગ ભયગ જિકિંઈકમસે, વાસસહસ્સા ચુલસી, બિસત્તરિ તિપન્ન બાયાલા. ર૬૩. સમુચ્છિ-સમૂચ્છિમ. જિદુઠિઈ–ઉત્કૃષ્ટ સ્થિતિ. પણિદિપચંદ્રિય. કમસે–અનુક્રમે. થલ-સ્થલચર (ચતુષ્પદ.)
વાસ સહસ્સા-હજાર વર્ષનો.
ચુલસી-ચોરાશી. ખયર-ખેચર, પક્ષી.
બિસરિ–બહોંતેર. ઉરગ-ઉરઃ પરિસર્ષ.
તિપન્ન-તેપન. ભુયગ-ભુજ પરિસર્ષની. | બાયાલા-બેંતાલીશ.
| શબ્દાર્થ–સમૂર્છાિમ પંચેદ્રિય ચતુષ્પદ, બેચર, ઉર:પરિસર્ષ અને ભુજ પરિસપરની ઉત્કૃષ્ટ સ્થિતિ અનુક્રમે ૮૪ હજાર વર્ષ, ૭૨ હજાર વર્ષ, ૫૩ હજાર વર્ષ અને ૪૨ હજાર વર્ષની છે.
' વિવેચન-સમૂર્ણિમ પંચંદ્રિય ચતુષ્પદ ગાય વગેરે નું ૮૪ હજાર વર્ષનું, સામૂર્ણિમ ખેચર બગલા વિગેરેનું ૭૨ હજાર વર્ષનું સમૂર્ણિમ ઉર પરિસ અજગર વિગેરેનું પ૩ હજાર વર્ષનું અને સમૂરિષ્ટમ ભુજ પરિસર્પ નોળિયા વિગેરેનું ૪૨ હજાર વર્ષનું ઉત્કૃષ્ટ ઓયુષ્ય હોય છે.
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૮૪
પૃથ્વીકાયાદિ ચારની કાયસ્થિતિ. એસા પુઢવાણું, ભવઠિઈ સંપર્ય તુ કાયઠિઈ, ચઉ એનિંદિસણયા, ઉસ્સપિણિઓ અસંખિજા.ર૬૪, એસા-એ.
કાઠિઈ-કાય સ્થિતિ. પુઠવાઈણું-પૃથ્વીકાયાદિકની. | ચઉ એગિદિમુ-ચારે. ભવકિઈ–ભવ (આયુષ્ય)ની
એકેદ્રિયને વિષે. સ્થિતિ. ! Bયા-જાણવી. સંપર્યા-સાંપ્રત, હવે. ઉસ્સપિણિઓ-ઉત્સર્પિણી તુ–વળી.
અસંખિનિજા-અસંખ્યાતી - શબ્દાથ– એ પૃથ્વીકાયાદિકની ભવ (આયુષ્ય)ની સ્થિતિ કહી. હવે વળી કાયસ્થિતિ કહીશું. ચારે એકેંદ્રિય (પૃથ્વીકાય, અપકાય, તેઉકાય અને વાયુકાય)ને વિષે કાય સ્થિતિ અસંખ્યાતી ઉત્સર્પિણી જાણવી.
વિવેચન-કાયસ્થિતિ એટલે મરીને તેજ કાયમાં ઉપજે. જેમકે –પૃથ્વીકાયને જીવ મરણ પામીને વારંવાર પૃથ્વીકાયમાં ઉપજે, તે ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સર્પિણ અવસર્પિણું સુધી ઉપજે. ૧૦ કડાકોડી સાગરોપમે ૧ ઉત્સપિણી અને ૧૦ કે ડાકોડી સાગરોપમે ૧ અવસપિણી તથાવીશ કેડા કેડી સાગરેપમે ૧કાલચક થાય. આ કાલમાન ભરત અને એરવત ક્ષેત્રની અપેક્ષાએ જાણવું. ક્ષેત્રથી અસંખ્યાતા કાકાશના પ્રદેશ પ્રમાણ તે ચારેની કાયસ્થિતિ જાણવી.
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૮૫
વનસ્પતિ, વિકલૈંદ્રિય, પંચેંદ્રિય તિર્યંચ અને
મનુષ્યની કાયસ્થિતિ. તાઓ વમિ અણુતા, સંખિજિજા વાસ સહસવિગલેસ, પંચિદિ તિરિ નરેસ, સત્ત૬ ભવા ઉ ઉોસા ૨૬૫. તાઓ-તે ઉત્સપિણી). | પચિંદિ-પંચૅક્રિય. વર્ણમિ-વનસ્પતિને વિષે. | તિરિ–તિર્યચ. અણુતા-અનંતી.
નરે સુ-મનુષ્યને વિષે. સંખજજા-સંખ્યાતા. વાસ સહસ-હજાર વર્ષ | સકુભવા-૭ કે ૮ ભવ. વિગલે સુ-વિકલૈંદ્રિયને વિષે. | ઉક્કોસા-ઉત્કૃષ્ટથી.
શબ્દાથ–વનસ્પતિને વિષે ઉત્કૃષ્ટથી કાયસ્થિતિ તે અનંતી ઉત્સર્પિણી, વિકસેંદ્રિયને વિષે સંખ્યાતા હજાર વર્ષ, પંચંદ્રિય તિર્યંચ અને મનુષ્યને વિષે ૭ કે આઠ ભવ હોય છે.
વિવેચન-આ કાયસ્થિતિ વ્યવહાર રાશિ જીવને સંભવે, કારણકે વ્યવહાર રાશિવાળ જીવ મરણ પામીને નિગોદમાં જાય, તે અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી સુધી રહીને પછીથી તે જીવ વ્યવહાર રાશિમાં આવે. મરૂદેવા માતા સાથે વ્યભિચાર નહિ, કેમકે મરૂદેવા અનાદિ કાળથી નિગદમાં રહેલાં હતાં. ગર્ભજ પંચૅક્રિય તિર્યંચ અને મનુષ્યની ઉત્કૃષ્ટથી કાયસ્થિતિ ૭ ભાવ પૂર્વ કડી વર્ષના અને આઠમો ભવ ત્રણ પાપમની સ્થિતિવાળા યુગલિયાને, સમૂચ્છિમ તિયચની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ પૂર્વ કોડી પૃથકત્વ વર્ષની અને સમૂર્ણિમ મનુષ્યની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ મુહૂર્ત પૃથકત્વની જાણવી.
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૮૬
સર્વની જઘન્ય ભવસ્થિતિ અને કાયસ્થિતિ તથા તિર્યંચ
ગતિવાળા જીવોના ઉત્કૃષ્ટ શરીરનું પ્રમાણુ. સસિંપિ જહન્ના, અંતમુહરં ભ ય કાયે ય, જેયણ સહસ્સ-મહિયં, એગિદિય દેહ–મુક્કાસં. ૨૬૬ બિતિ ચઉરિદિસરીર, બારસાયણ તિકેસ ચઉકાસ, જેયણ સહ પણિદિય, હે વુછું વિસંતુ. ૨૬૭. સસિપિ-સવની પણ તિતેઈદ્રિય. જહન્ના-જઘન્યથી. | ચઉરિંદિ–ચઉરિંદ્રિયનું. અંતમુહુત-અંતમુહૂર્ત. સરીર-શરીર. ભવે ય–ભવસ્થિતિ અને. બારસ જોયણ–૧૨ જન. કાએ-કાય સ્થિતિ.
વિકાસ-૩ ગાઉ. જયણ સહસ્સ-હજાર
ચ કે સં-૪ ગાઉનું. જનથી. જોયણુ સહસ-હજાર -
જનનું, અહિયં–અધિક. એબિંદિય-એકેદ્રિયનું.
પણિદિય-પદ્રિયનું
હે-સામાન્ય વિચારદેહ-શરીર.
ણાને વિષે ઉકેસં–ઉત્કૃષ્ટ.
લુચ્છ-કહીશું. બિ-બેઈદ્રિય.
1 વૈિસે સંતુ-વિશેષ તે. | શબ્દાર્થ–સર્વ (પૃથ્વીકાયાદિક તિર્યંચ ગતિવાળા)ની પણ જઘન્યથી ભવસ્થિતિ અને કાયસ્થિતિ અંતમુહૂર્ત હોય છે. એકેદ્રિય (પ્રત્યેક વનસ્પતિ કાય) નું ઉત્કૃષ્ટ શરીર હજાર જનથી અધિક હોય છે. બેઇદ્રિય, તેઇદ્રિય અને ચઉરિંદ્રિયનું શરીર અનુક્રમે ૧૨ જન ત્રણ ગાઉ અને ૪ ગાઉનું છે. પંચેંદ્રિય (તિર્યંચ) નું શરીર એક હજાર એજનનું છે. (આ સર્વના) શરીરનું પ્રમાણ સામાન્ય વિચારણાને વિષે છે, વિશેષ તે (આગળ) કહીશું.
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૮૭ ”
વિવેચન-દેવ અને નારકી મારીને પોતાની ગતિમાં ઉપજતા નથી, તે માટે તે બંનેની કાયસ્થિતિ હોતી નથી.
એકેદ્રિય જીવોની ઉત્કૃષ્ટ અવગાહના. અંગુલઅસંખભાગે, સુહમ નિગઓ અસંખ ગુણવાઊ, તે અગણિ તઓ આઉ, તો સુહુમા ભવે મુઢવી. ૨૬૮. તે બાયર વાઉ ગણું, આઊ પુઢવી નિગાય અણુમસે, પત્ત અવણ સરીર, અહિય જોયણુ સહસ્સે 1. ૨૬૯ અંગુલ -આંગળ, અંગુ- | તે–તે પછી. - લો .
બાયર–બાદર. અસંખ ભાગ–અસંખ્યા
વાઉ–વાયુકાય. - તમો ભાગ. સુહુમ-સૂમ.
અગણું–અગ્નિકાય. નિઓ-નિગોદ.
આઊ–અપકાય. અસંખ ગુણ-અસંખ્યાત પુઢવી-પૃથ્વીકાય.
ગણું નિગાય-નિગેદ. વાઉ-વાયુકાય.
અણુક્કમસે-અનુક્રમે. તે–તેથી, તે પછી.
પત્તેઅ વણ–પ્રત્યેક વનઅગણિ-અગ્નિકાય.
સ્પતિકાયનું. તઓ–તેથી. આઊ–અપકાય.
સરીર-શરીર. તા–તેથી.
અહિયે અધિક. સુહમા-સૂક્ષ્મ
યણજનથી. ભવે–હોય છે.
સહસ્સ-હજાર. પુઢવી-પૃથ્વીકાય.
તુ-પણ.
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૮૮
શબ્દાર્થ–સૂક્ષ્મ નિગોદનું શરીર અંગુલને અસંખ્યાતમો ભાગ છે. તે પછી અનુક્રમે સૂક્ષમ વાયુકાયનું શરીર અસંખ્યાત ગુણ છે, તેથી સૂક્ષ્મ અગ્નિકાયનું શરીર અસંખ્યાત ગુણ છે, તેથી સૂક્ષ્મ અપકાયનું શરીર અસંખ્ય ગુણ છે, તેથી સૂક્ષ્મ પૃથ્વીકાયનું શરીર અસંખ્ય ગુણ હોય છે, તેથી બાદર વાયુકાયનું શરીર અસંખ્ય ગુણ હોય છે, તેથી બાદર અગ્નિકાયનું શરીર અસંખ્ય ગુણ છે, તેથી બાદર અપકાયનું શરીર અસં
ખ્ય ગુણ છે, તેથી બાદર પૃથ્વીકાયનું શરીર અસંખ્ય ગુણ છે, તેથી બાદર નિગોદનું શરીર અસંખ્ય ગુણ છે. પણ પ્રત્યેક વનસ્પતિ કાયનું શરીર તે ૧ હજાર યેજનથી અધિક છે. વનસ્પતિકાયનું ઉત્કૃષ્ટ દેહમાન ક્યાં હોય? તે કહે છે. ઉસેહંગુલ જોયણ, સહસ્સમાણે જલાસએ નેય,
તે વલ્લિ પમપમુહં, અઓ પર પુઢવીવંતુ. ર૭૦. ઉસેહંગુલ-ઉત્સધાંગુલથી | વહિલ-વેલડી. યણુ સહસ્સ-હજાર પહેમ-પદ્મ.
પમુહં-પ્રમુખ. માણે-પ્રમાણવાળા.
અઓ-એથી. જલાસએ-સફેવરમાં. પરં–આગળ, વધારે. નેચં-જાણવું
પુઢવી સર્વ-પૃથ્વીકાય રૂપ. તં–તે.
તુ-વળી, તા. શબ્દાર્થ—ઉત્સધ આંગુલથી હજાર જન પ્રમાણ વાળા સરોવરને વિષે તે વેલડી તથા કમલ પ્રમુખનું
જન.
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૮૯
પ્રમાણ જાણવું. એથી વધારે તા પ્રમાણુ પૃથ્વીકાય રૂપ (કમળનું) છે. ( શ્રી દેવીનાં કમળ પદ્મદ્રહમાં છે, તે પૃથ્વીકાયનાં છે. )
વિકલેદ્રિય અને સમૂચ્છિમ તિર્યંચાનું દેહમાન. આરસ જોયણુ સ`ખો, તિકાસ ગુમ્મીય જોયણું. ભમરા, મુચ્છિમ ઉપય ભય,ગુરગગાઊ-ધણુ-જોયણુ-પુડુત્ત ૨૦૧ બારસ જોયણ-૧૨ યોજન. ચઉપય-ચતુષ્પદંતુ, સખા-શખ.
તિકાસ-૩ ગાઉ.
ભુયગ-ભુજ પરિસ'નુ. ઉરગ-ઉરઃ પરિસનુ
ગુમ્મી-કાનખજુરા. જોયણું-૧ ચેાજન. ભમરા-ભમરા. સુચ્છિમ-સમૂ િમ.
ગાઊ પુહુર્ત્ત-૨ થી ૯ ગાઉ. ધણુ પુહેત્ત-રથી હું ધનુષ્ય, જોયણ પુહ્ત્ત-ર થી ૯ ચેાજન.
શબ્દાથ—૧૨ ચેાજન પ્રમાણુ શંખ, ત્રણ ગાઉ પ્રમાણ કાનખજુરા અને ૧ ચેાજન પ્રમાણુ (શરીરવાળા) ભમરા હોય છે. સમૂષ્ટિમ ચતુષ્પદ્મનુ શરીર ૨ થો ૯ ગાઉ, સમૂમિ ભુજપરિસનું શરીર ૨ થી ૯ ધનુષ્ય અને સમૂમિ ઉરઃપરિસ૫નું શરીર ૨ થી ૯ ચેાજન છે. ગજતિયાઁચ વેાના શરીરનુ પ્રમાણ. ગë ચડ્ડય છગ્ગાઉચાઇ ભુયગાઉ ગાય પુહુર્ત્ત, જોયણુ સહસ્સ-મુરગા, મચ્છા ઊભયે વિ ય સહસ્સ'. ર૭ર. ઉરગા-ઉરઃ પરિસપનુ.
ગા-ગર્ભ જ.
ચઉપય-ચતુષ્પદ્રુનું, અગાઉયાદ-૬ ગાઉ. ભુયગાઉ-ભુજપરિસનુ’. ગાઉયપુહુર્ત્ત–૨ થી ૯ ગાઉ. જોયણુ સહસ્સ-હુન્નર
યાજન.
મચ્છા-મત્સ્ય.
ઉભયે–મને.
(ગજ અને સમૂમિ). વિ–પણ. સહસ્સ-હજાર ચેાજન,
Page #318
--------------------------------------------------------------------------
________________
શબ્દાથ–ગર્ભજ ચતુષ્પદનું શરીર ૬ ગાઉ પ્રમાણ, ગર્ભજ ભુજ પરિસર્ષનું શરીર ૨ થી ૯ ગાઉ, ગર્ભજ ઉરઃ પરિસર્પનું શરીર હજાર એજન, બંને પણ (સમૂરિઈમ અને ગભજ) મત્સ્ય ૧ હજાર એજનના શરીરવાળા
હોય છે.
બંને પ્રકારના ખેચરનું ઉત્કૃષ્ટ દેહમાન અને સંવ તિર્યંચ
જીવનું જઘન્ય દેહમાન. પકિખદુગધણુ પુહુરં, સવ્વાણું ગુલ અસંખ ભાગ લહુ, પકિખ દુગ–બંને પ્રકારના | અંગુલ–આંગળને.
પક્ષીનું. અસંખ ભાગ--અસંખ્યાધણુપુહ-ધનુષ્ય પૃથકત્વ. | તમે ભાગ સવ્વાણ-સર્વનું.
લહુ-જઘન્ય શરીર. શબ્દાર્થ–બંને (સમૂર્ણિમ અને ગર્ભજ) પક્ષીનું શરીર રથી ૯ ધનુષ્ય હોય છે, સર્વ (એકેદ્રિય બેઈદ્રિય તેઇદ્રિય ચઉરિંદ્રિય અને પ ચેંદ્રિય તિર્યંચ) નું જઘન્ય શરીર અંગુલને અસંખ્યાતમે ભાગ [ ઉપજતાં=શરીર પર્યાપ્તિ વેળાએ ] હોય છે.
વિવેચન-પર્યાપ્તા વાઉકાયનું વૈકિય શરીર જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંગુલના અસંખ્યાતમા ભાગનું હોય છે, પંચંદ્રિય તિર્યંચનું વિકિય શરીર જઘન્યથી અંગુલને સંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી ૯૦૦ એજન હોય છે. વિલેંદ્રિય, અસંજ્ઞી અને ગર્ભજ જીવને ઉત્કૃષ્ટ
અને જઘન્ય વિરહકાળ તથા સંખ્યા વિરહ વિગલાસ%ીણ, જન્મ મરણેસુ અંતમુહૂ. ૨૭૩ ગમ્ભ મુહુર બારસ, ગુરૂઓ લહુ સમય સંખતુર તુલા,
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૯૧
વિરહ-વિરહકાળ. મુહુર બારસ૧૨ મુહૂત, વિગલ-વિકપ્રિય.
ગુરૂઓ-ઉત્કૃષ્ટથી. અસત્રીણ-અસંજ્ઞીને.
લહુ-જઘન્ય. જન્મમરણસુ-જન્મ અને મરણને વિષે. |
સમય- ૧ સમય. અંતમુહ-અંતમુહૂત. સંખ-સંખ્યા. ગણે-ગર્ભજને વિષે. | સુરતુલા-દેવેની તુલ્ય.
| શબ્દાર્થ વિકલેક્રિય અને અસંશી તિર્યંચને જન્મ અને મરણને વિષે વિરહકાલ ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત હોય છે. ગર્ભજ (પંચેંદ્રિય તિર્યંચોને ઉપપાત અને ચ્યવન વિરહકાળ ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત હોય છે. સર્વને જઘન્ય વિરહકાળ ૧ સમય હોય છે. એઓ બેિઇટ્રિયાદિક)ની ઉ૫પાત અને ચ્યવન સંખ્યા દેવોની તુલ્ય (સંખ્યાતા કે અસંખ્યાતા) એક સમયે હોય છે.
વિવેચન––એકેદ્રિય જીવો પ્રતિ સમયે ઉપજે છે અને મરે છે, તે માટે તેઓને ઉપપાત વિરહકાલ અને ચ્યવન વિરહકાલ ન હોય.
૧. પૃથ્વીકાય જેના ભેદનાં નામ તેના આયુષ્ય સાથે કહો. તથા પૂર્વનું સ્વરૂપ કહે.
ર પાંચ પ્રકારના સમૂછિમ અને ગર્ભજ પંચૅકિય તિર્યંચનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય અવગાહના સ્વકાય સ્થિતિ, ઉપપાત અને ચ્યવન વિરહ, ઉપપાત સંખ્યા અને ચ્યવન સંખ્યા, ગતિ આગતિ અને લેસ્યા કહે.
Page #320
--------------------------------------------------------------------------
________________
એકેઢિયાદિ જીવને જઘન્ય અને ઉત્કૃષ્ટ ઉપપાત વિરહ
અને ચ્યવન વિરહકલ.
દરેક જીવોનો | ઉપજાત ચ્યવન વિરહકાલ
ઉત્કૃષ્ટ
દરેક જીવોને
ઉપપાત વન વિરહકાલ
ઉત્કૃષ્ટ | જઘન્ય
જઘન્ય
૧૨ મુદત
| અવિરહ
પૃથ્વીકાય અપકાય તેઉકાય. વાયુકાય વનસ્પતિકાય
નથી .
૨૯૨
નરક તિયા મનુષ્ય દેવ રત્નપ્રભા શકરાભા વાલુકાપ્રભા પંકપ્રભા ધ્રુમપ્રભા ત:પ્રભા તમસ્તમપ્રભા
૭ દિવસ ૧૫ દિવસ ૧ માસ ૨ માસ ૪ માસ ૬ માસ
એ દરેકનો ૧ સમય ઉપપાત અને
ચ્યવન વિરહકાળ.
:
વિકસેંદ્રિય અસંશી તિર્યંચ ગર્ભજ તિર્યંચ અસંસી મનુષ્ય ગર્ભજ મનુષ્ય
અંતર્મુહૂર્ત ૧૨ મુહૂર્ત ૨૪ મુદ્દત ૧૨ મુહૂર્ત
I
૧ સમથ
Page #321
--------------------------------------------------------------------------
________________
એકેદ્રિય જીવોની ઉપપાત અને ચ્યવન સંખ્યા, અણસમયમસંખિજા,એનિંદિયહુતિ ય અવંતિ. ર૭૪, વણકાઈ અણુતા, ઈકિકકકાઓ વિ જ નિયાઓ, નિચ્ચ મસખે ભાગે, અણુત છ ચયઈએઈ ર૭૫,
આણુસમય-દરેક સમયે. | વિપણ. અસખિજજ-અસંખ્યાતા. | જ-જે કારણથી. એગિદિય-એકેદ્રિય. નિગેયાઓ-નિગઇથી (ને) હુતિ–ઉપજે છે. નિર્ચા-નિત્ય, નિરંતર. ય–અને
અસંખે ભાગો-અસંખ્યાઅવંતિ-ચવે છે, મરે છે.
તમો ભાગ, વણુકાઈઓ-વનસ્પતિકાય. | અણુત જી-અનંત જીવ. અણુતા-અનંતા.
ચયઈ-વે છે, મરે છે. ઇકિકક્કાઓ-એકેકી. એઈ-આવે છે, ઉપજે છે.
શબ્દાથ–-દરેક સમયે એકેદ્રિય (પૃથ્વી આદિ ૪) અસંખ્યાતા ઉપજે છે અને મારે છે. સાધારણ વનસ્પતિ કાય અનંતા ઉપજે છે અને મારે છે. જે કારણથી એકેકી નિગદને અસંખ્યાતમો ભાગ અનંત જીવ રૂપ નિરંતર મરે છે અને ઉપજે છે.
વિવેચન-દરેક સમયે પૃથ્વી અપ તેલ અને વાઉ સ્વસ્થાનથી કે પરસ્થાનથી આવીને અસંખ્યાતા ઉપજે અને મરે છે. વનસ્પતિકાયમાં સ્વસ્થાનકથી આવીને અનંતા જીવે અને પરસ્થાનથી આવીને અસંખ્યાતા જી ઉપજે છે
Page #322
--------------------------------------------------------------------------
________________
૨૯૪
અને મારે છે. એકેકી સૂક્ષ્મ અથવા બાદર નિગોદને એક અસંખ્યાત ભાગ અનંત જીવરૂપ દરેક સમયે દરેક નિગોદમાંથી નીકળે છે (મરે છે) અને ઉપજે છે. અનંતા જનું એક સાધારણ સ્તિબુકાકારે (પાણીના પરપોટાના આકારે) દારિક શરીર તેને મિશેદ કહીએ. તે અનંતા જીવો સાથે શ્વાસોશ્વાસ લે છે અને સાથે આહાર લે છે, તે માટે તેનું બીજું નામ સાધારણ વનસ્પતિકાય કહેવાય છે.
નિગોદનું સ્વરૂપ. ગેલા ય અસંખિજા, અસંખનિય હવઈ ગેલે, ઇર્કિમિ નિગએ, અણુત જીવા મુર્ણપવા. ૨૭૬, ગેલા-ગળા.
ગેલે–ગોળે. અખિજા-અસંખ્યાતા. | ઈદ્ધિકકમિ-એકેક. અસંખ-અસંખ્યાત. | નિગેએ-નિગોદને વિષે. નિગાયઓ-નિગોદથી, | અણુત-અનંતા.
નિગોદે.. જીવા-જીવો. હવઈ-થાય છે
| મુખેયવા-જાણવા. શબ્દાર્થ-અસંખ્યાતા ગોળા છે. અસંખ્યાત નિગોદે એક ગાળે થાય છે. એકેક નિગોદને વિષે અનંતા જીવે જાણવા.
. " વિવેચન-નિગોદના છના બે ભેદ છે. સાંવ્યવહારિક અને અસાંવ્યવહારિક અનાદિ સૂક્ષમ નિદથી નીકળીને પૃથ્વી આદિ શેષ જીવને વિષે ઉપજે, તે સાંવ્યવહારિક. કદાચ તે સાંવ્યવહારિક જીવ ફરીથી સૂમ નિગદ
Page #323
--------------------------------------------------------------------------
________________
માં ઉપજે, પણ તે એકવાર વ્યવહારમાં આવેલ હોવાથી સાંયવહારિક જ કહેવાય છે. તેની સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત ઉત્સર્પિણું અવસર્પિણી સુધીની હોય છે, તેથી જે જ અનાદિ કાળથી સૂક્ષ્મ નિગદમાં જ હોય છે, તેઓ અસાંવ્યવહારિક કહેવાય છે. જેટલા જ મોક્ષે જાય, તેટલાજ જીવે સૂક્ષ્મ નિગદમાંથી નીકળીને સાંવ્યવહારિક (પૃથ્વી આદિ) માં ઉપજે છે. અસ્થિ અણુતા જીવા, જેહિં ન પત્તો તણાઈ પરિણામે, ઉ૫તિ ચયતિ ય, પુણે વિ તથૈવ તત્થવ.૨૭૭, અંOિછે.
પરિણમે-પરિણામ. અણુતા-અનંતા.
ઉપજજતિ–ઉપજે છે." જીવા-જી.
ચયતિ–વે છે, મરે છે.. જેહિં–જેઓ વડે.
પુણે વિ-ફરીથી પણ. ન પતા-પમાયો નથી. તથૈવ-ત્યાંને. તસાઈ–વસાદિ.
| તત્થવ–ત્યાંજ. A શબ્દાર્થ-અનંત જીવો છે કે જેઓ વડે ત્રસાદિ પરિણામ (રૂપપણું) ૫મા નથી; તેવા જ ફરીથી પણ
ત્યાંને ત્યાંજે (નિંદમાંજ ) ઉપજે છે અને મારે છે. સોવિકિસલખલુ,ઉગામમાણે અસંતભણિઓ સો ચેવ વિવન, હાઈ પરિત્ત અણ વા. ૨૭૮.
સ વિ-સર્વે પણ. | ચેવ અને નિચે. કિસલ–કિસલય. વિવન્ત–વૃદ્ધિ પામતો. ખલુ-નિચે.
ઇ–છે. ઉગમમાણે-ઉગતો. | પરિતા–પ્રત્યેક. અણુઓ-અનંતકાય. અણતાઅનંત કાય, ભણિ -કહ્યો છે.
સાધારણ. સો-તે.
વા-અથવા.
Page #324
--------------------------------------------------------------------------
________________
૨૯૬
રાદાથ–સ પણ (સાધારણ અથવા પ્રત્યેક વનસ્પતિકાયનો ) ઉગતો કિસલય (પ્રથમ પાંદડાની અવસ્થાને પ્રાપ્ત થયેલો) નિચે અનંતકાય કહો છે અને તે નિશે વધતે (અંતમુહૂર્ત પછીથી) પ્રત્યેક અથવા સાધારણ વનસ્પતિકાય થાય છે.
વિવેચન—ઉગતે કિસલય અંતમુહૂર્ત પછી જે પ્રત્યેક થવાને હેય, તે તેમાંથી બીજા છ ચ્યવી જાય છે.
કયા કમથી છવ એકેદ્રિયપણું પામે? જયા મેહદ તિ, અન્નાણું ખુ મહમ્ભયં, પર્વ વેણુ તુ, તયા એગિઠિયત્તણું. ૨૯ જયા-જ્યારે.
પેલવ-અસાર. મહેદએ-મોહને ઉદય. વેણચં-વેદનીય. તિ –તીવ્ર,
સુવળી. અન્નાણું-અજ્ઞાન. તયા ત્યારે ખુનિક
એચિંદિયત્તણું-એકેદિયમહમ્ભયં–મહાન ભયરૂપ
પણું. શબ્દાર્થ–૧. જ્યારે મહિને ઉદય તીવ્ર હેય (મૈથુનાભિલાષ અત્યંત થાય.) ૨. મહાન્ ભયરૂપ નિચ્ચે અજ્ઞાન થાય (જેણે કરી સચેતન જીવ પણ અચેતન જે થઈ જાય.) ૩. અસાર એવા અસાતા વેદનીયને ઉદય થાય, ત્યારે જીવ એકેદ્રિયપણાનું આયુષ્ય બાંધે.
દેવતા અને નારકીની ગતિ. તિરિએસ જતિ સંખાઉ, તિરિ નરા જા દુક૫ દેવાઓ, પન્મત્ત સંખ ગમ્ભય, બાયર ભૂ દગ પરિૉસુ. ૨૮૦ તે સહસાવંત સુરા, નિરયા પત્ત સંખ ગભેસ,
Page #325
--------------------------------------------------------------------------
________________
તિરિએ સુ-તિયાને વિષે. બાયર–બાદર. જતિ-ઉપજે છે. ! ભૂ–પૃથ્વીકાય.
દગ—અપકાય. સંખાઉ સંખ્યાતાં આયુ
પરિતે સુ-પ્રત્યેક વનસ્પતિ - વ્યવાળા.
કાયમાં. તિરિ-તિયચ.
તો-તે પછી. નર-મનુષ્ય.
સહસાવંત-સહસ્ત્રાર જાદુકપ-બે દેવલોક સુધીના.
સુધીના. દેવા -દે.
સુરા–દે. ૫જા-પર્યાપ્તા.
નિરયાનારકીએ.
પાર–પર્યાપ્તા. સંખ-સંખ્યાતા આયુ
સમ–સંખ્યાના આયુષ્યથવાળા.
વાળા. ગબ્બ-ગજ (તિય“ચ ગભેસુ-ગર્ભજ [તિયચ
અને મનુષ્ય) . અને મનુષ્યો માં. સા--સંખ્યાતા આયુષ્યવાળા તિશે અને મનુષ્ય, તિય (એકેદ્રિય વિકપ્રિય અને પક્રિય તિયા )માં ઉપજે છે. એ દેવલેજ સુધીના (ભવનપતિ ચંતર વિષ ધર્મ અને ઈશાનવાસી) દે, પર્યાપ્ત સંખ્યાના આયુષ્યવાળા ગર્ભેજ (તિર્યંચ અને મનુષ્ય) તથા પર્યાપ્તા બાદર પૃથ્વીકાય અકાય અને પ્રત્યેક વનસ્પતિકાયમાં ઉપજે છે તે પછી સહસાર સુધીના દે અને નારકીઓ પર્યાપ્તા સંખ્યાના આયુષ્યવાળા ચર્મજ (તિર્યંચ અને મનુષ્ય) માં ઉપજે છે.
Page #326
--------------------------------------------------------------------------
________________
તિર્યંચ ગતિમાંથી મરણ પામીને કયાં ઉપજે અને ત્યાં તેમને શી પ્રાપ્તિ થઇ શકે ? સંખ પાણક્રિય તિરિયા,મરિ ચઉસવિ ગઈસુજન્તિ,૨૮૧, થાવર વિગલા નિયમા,સ’ખાઉ યતિરિ નરેસુ ગચ્છન્તિ, વિગલાલબ્લિજ્જ વિરઈ,સમ્મ પિનતેઉવાઉ ચુયા.૨૮૨.
સખ–સંખ્યાતા આયુષ્ય
વાળા.
પણિ દિય-પચે દ્રિય. તિરિયા-તિર્યંચા.
૨૯૮
રિ-મરીને. ચસુવિ–ચારેપણુ. ગઈસુ-ગતિને વિષે. જતિ–જાય છે, ઉપજે છે.
થાવર સ્થાવર. વિગલા-વિકલે'દ્રિય. નિયમા-નિશ્ચે.
સ`ખાઉ–સખ્યાતા આયુ
યવાળા.
તિરિ-તિર્યંચ.
નરેસુ-મનુષ્યને વિષે. ગચ્છન્તિ-જાય છે, ઉપજે છે. વિગલા-વિકલે દ્રિય. લબ્લિજ-પામે.
વિરઈસ વિરતિને સમપિ-સમ્યકત્વ પણ,
ન-ન પામે.
તેઉ-તેઉકાય વાઉ-વાઉકાયથી.
ચુયા-ચવેલા
શબ્દાસ ખ્યાતા
આયુષ્યવાળા
પંચદ્રિય
તિર્યંચેા મરીને ચારે પણ ગતિને વિષે ઉપજે છે, સ્થાવર અને વિકલેન્દ્રિય નિશ્ચે સખ્યાતા આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્યને વિષે ઉપજે છે. (આગામી ભવમાં) વિકલેંદ્રિય સર્વવિરતિ પણાને પામે. (પણ) તેઉકાય અને વાયુકાયથી ચ્યવેલા જીવા ( આગામી ભવમાં ) સમ્યકત્વ પણ ન પામે.
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૯ :
વિવેચનસંખ્યાના આયુષ્યવાળા પંચંદ્રિય તિNચે મરણ પામીને મોક્ષ વિના નરક તિર્યંચ મનુષ્ય અને દેવ રૂપ ચાર ગતિમાં ઉપજે છે. સ્થાવર (એકેદ્રિય) અને વિકેલેંદ્રિય મરીને નિચે સંખ્યાના આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્યને વિષે ઉપજે છે, પરંતુ દેવતા, નારકી, અસંખ્યાતા આયુષ્યવાળા યુગલિયા (તિર્યંચ અને મનુષ્ય) માં એકેંદ્રિય અને વિકસેંદ્રિય ન ઉપજે.
વિકલેંદ્રિય મરીને મનુ૫ ગતિમાં સર્વ વિરતિ ચારિત્ર પામી શકે, પણ મોક્ષે ન જાય. તેઉકાય અને વાઉકાય મરીને મનુષ્ય તો ન થાય, પણ કદાચિત્ પંચેન્દ્રિય તિર્યંચ થાય, તો પણ ભવ સ્વભાવથી સમ્યકત્વ ન પામે. બાકીના તિર્યંચ ગતિમાં સમૂછિમ અને ગર્ભજ પંચૅક્રિય તિર્યંચો તથા પૃથ્વી અપૂ અને વનસ્પતિકાય છે મરણ પામીને મનુષ્ય ગતિમાં ચારિત્ર પાળી તેજ ભવે મરૂદેવાની જેમ મોક્ષે પણ જાય.
તિર્યંચગતિ અને મનુષ્યગતિને વિષે લેશ્યા. પુઢવી દગ પરિત્તવણ, બાયર પન્જન હન્તિ ચઉલેસા, ગભય તિરિય નાણું, છહલેસા તિત્તિ સેસાણું. ર૮૩. પુઢવી-પૃથ્વીકાય.
ચઉલેસા-ચાર વેશ્યાવાળા. રંગ-અપકાય.
ગભય-ગર્ભજ. પરિવણુ–પ્રત્યેક વનસ્પ- તિરિચ-તિર્યંચ
તિકાય. નરાણું-મનુષ્યને. બાયર-બાદર.
છલેસા-છ લેહ્યા. પજજન-પર્યાપ્તા,
તિનિ-ત્રણ. હનિ-હોય છે.
સેસાણું–બાકીનાઓને.
Page #328
--------------------------------------------------------------------------
________________
૩૦૦
શબ્દાર્થ–બદર પર્યાપ્તા પૃથ્વીકાય અપૂકાય અને પ્રત્યેક વનસ્પતિકાય ૪ લેફ્સાવાળા હોય છે. ગર્ભજ તિયચ અને મનુષ્યોને ૬ લેસ્યા હોય છે અને બાકીના છોને ત્રણ લેશ્યા હોય છે.
વિવેચન–ભવનપતિ વ્યંતર જોતિષી સાધર્મ અને ઈશાન સુધીના તેજે લેશ્યાવંત દે મરીને બાદર પર્યાપ્તા પૃથ્વીકાય અપૂકાય અને પ્રત્યેક વનસ્પતિકાયમાં ઉપજે; તે જીવને અંતમુહૂર્ત સુધી તેને લેણ્યા હોય, કારણ કે જે લેસ્યાએ જીવ મરે તેજ લેશ્યાએ ઉપજે, એટલે તેઓને ૪ લેડ્યા હોય છે. ગર્ભજ તિર્યંચ અને મનુષ્યને છએ લેડ્યા હોય, કેમકે તે બંનેને અસ્થિર લેશ્યા હોય છે, બાકીન (પૃથ્વી આદિ ૫ સૂમ, સર્વ અપર્યાપ્ત , બાદર તેઉકાય, વાઉકાય, વિકલેંદ્રિય તથા સમૂચ્છિમ તિર્યંચ અને સમૂચ્છિમ મનુષ્યને પ્રથમની ત્રણ લેશ્યા હોય છે.
કયા ભવની લેણ્યા વડે જીવ મરણ પામે. અંતમુહમિ ગએ, અંતમુહર્તામિ સેસએ ચેવ, લેસાહિ પરિણયાહ, જીવાવઐતિ પરલયં ૨૮૪. અંતમુહુત્તમિ-અંતમુહૂર્ત. | ભેસાહિ-લેશ્યા વડે. ગએ-ગયે છતે.
પારિયાલિં-પરિણામપામેલી, અંતમુહર્તામિ-અંતમુહૂર્ત. | જીવા-જી. એસએ–બાકી રહે છતે. ! વચ્ચન્તિ–જાય છે. ચેવ-નિચે.
પરલય-પરલેક, | શબ્દાથ તિર્યંચ અને મનુષ્યને) આગામી ભવની લેશ્યાનું અંતમુહુત ગયે છતે અને દેિવતા અને નારકીને
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૦૧.
પોતાના ભવની વેશ્યા અંતમુહૂર્ત બાકી રહે છતે નિશ્ચ પરિણામ પામેલી લેક્યા વડે જ પરલોક જાય છે. (મરે છે.)
વિવેચન-તિર્યંચ અને મનુષ્યને આવતા ભવની લેશ્યા આવ્યા પછી અંતમુહૂર્ત ગયે છતે મરણ પામે, તથા દેવ અને નારકીને પોતાના ભવની વેશ્યાનું અંત- -
મુહૂત બાકી રહે, તે વારે મરણ પામીને પરભવમાં ઉપજે. તિરિ નર આગામિ ભવ, લેસ્સાએ એઈગયે સુરારિયા, પુવ ભવ લેન્સ સેસે, અંતમુહુરે મરમિંતિ. ૨૮૫. તિરિ-તિર્યંચ.
પુરવભવ-પૂર્વભવની. નર-મનુષ્ય.
લેસ્ટ-લેશ્યાનું. આગામ ભવ–આગામી
ભવની.
સેસે બાકી રહે છતે. લેસ્સાએ-લેસ્થાનું. અંતમુહ–અંતમુહૂર્ત. અગચે–ગયે છતે.
મરણું-મરણ. સુરા નિરયા-દેવતા અને
નારકી | ઈતિ-પામે છે.
શબ્દાર્થ_તિર્યંચ અને મનુષ્ય આગામી ભવની લેશ્યાનું અંતમુહૂત ગયે છતે મરણ પામે છે તથા દેવ અને નારકી પૂર્વભવની વેશ્યાનું અંતમુહૂર્ત બાકી રહે છતે મરણ પામે છે.
વિવેચન—તિય"ચ અને મનુષ્યને પરભવની વેશ્યા લેવા આવે અને દેવ નારકીને પિતાના ભવની વેશ્યા મૂકવા જાય.
Page #330
--------------------------------------------------------------------------
________________
અંતર્મુહૂર્ત
છુ અસંખ્યાત
ઉત્સVણી.
અનત ઉ૦
એકેયિ. | સૂક્ષ્મ એકિય.
અને સૂક્ષ્મ એકેડિયનું અંતર્મુહૂર્ત
૩૦૨
અને વન વિરહકાળ નથી.
તિર્યંચગતિ અને મનુષ્યગતિને વિષે ૭ દ્વારે. તિર્યંચગતિ વાળા| આયુષ્ય | કાયસ્થિતિ | અવગાહના, ઉપ૦ વિ૦ઉપપાત |
વિર ૫ અને I જીવનું છે
વન ૭ તિર્યંચગતિના ભેદી ઉત્કૃષ્ટ પણ ઉ૦ gિ ઉત્કૃષ્ટ જ ઉ૦ શું પૃથ્વીકાય
અસંખ્યગુણ. ૫
અસંખ્યાત.૭ - અપૂકાય 3] તેઉકાય રાં વાયુકાય સાધારણ વન
અંગુલ. સં.
અને તા. સંહાલી પૃથ્વી ૧૦૦
૧૨૦૦૪
૧૪૦૦૦ - મનઃ શિલ
૧૬૦૦૦ શર્કરા
૧૮ ૦ ૦ ૦. કઠણ
અસંખ્યગુણ. ૮
અસંખ્યાતા અકાય તેઉકાય વાઉકાય પ્રત્યેક વનસ્પતિ T ૧૦૦
૧ ૦ ૦ ૦ .અ. | | અંતર્મુહૂર્ત.F= અનંત ઉ૦ | અસંખ્યગુણ.૧૧
અનંતા
iacken Herre
- • & Kદ
- એકેંદ્રિયનો ઉપપાત અને વન વિરહકાળ નથી.
૧
અસ ગ્યાતમો ભાગ,
ભવ હોવાથી બે અંતર્મદૂત.
અસ ખ્યાતા
અસંખ્યાત ઉત્સપિણી.
૨૨૦૦૦
| ૭૦૦૦
એકેંદ્રિયને ઉપપાત
આદર
Jર ૩૦૦૦ વર્ષ
સાધારણ ?
Page #331
--------------------------------------------------------------------------
________________
બેઈદ્રિય
છ
તેઈક્રિય ચઉરિંદ્રિય
| બાર વર્ષ
= ૪૯ દિવસ | ૪િ ૬ માસ
"ચ વિકસેંદ્રિય,
૧૨ જન|
૩ ગાઉ ૧ જન
૧ સમય
જ
અંતર્મુહૂર્ત
સિંખ્યાતા કે અસંખ્યાતા
ઝ |
-
-
જલચર રપૂર્વ કોડ વર્ષ ચતુષ્પદ _cક પલ્યોપમ | ખેચર | પસં. ઉરઃ પરિસર્પ | પૂર્વ કેડ વર્ષ કે) ભુજ પરિસર્ષે || * * *
સમય
ગતિના સર્વ જીવ ને અંગુલનો
તિર્યંચ ગતિના દરેક જીવના ઓછામાં ઓછા
| સમૂર્ણિમ પંચૅકિય | ગર્ભજ પંચૅકિય | વિકલૅકિય.
હજાર વર્ષ ૭ ભાવ પૂર્વકોડ વર્ષના અને આઠમ | સંખ્યાતા ભવ યુગલિયાનો ૩ પલ્યોપમને
૧૦૦ ોજન
૬ ગાઉ ] થી ધનુષ્ય | જૈ ૧૦૦૦જના રથીe ગાઉ |
-
૧૨ મુહૂર્ત
સંખ્યાતા કે * અસંખ્યાતા
-
-
|
૩૦૩
જલચર
છ
ચતુષ્પદ
૮૪૦
જ
७२०००
૧૦૦ જન પર થી ૮ ગાઉ ૨ ૨ થી૯ ધનુષ્ય
રથી જન રથી ધનુષ્ય
૧ સમય
અંતર્મુહૂર્ત
| સમૂર્ણિમ અને
સંખ્યાતા કે અસંખ્યાતા.
=
ઉરઃ પરિસર્પ ક ભુજ પરિસર્પ જર૦
૦
Ollc &
-
ગર્ભજ મનુષ્ય ૪ ૩ પલ્યોપમ સમૂર્ણિમ મનુષ્ય પર અંત
બે અંતમુહૂર્ત
છે કે ૮ ભવ સુધી.
અંગુઠ અસંખ્યા
અંગુલને અસંખ્યાત Rા ભાગ
૩ ૧૨ મુસંખ્યાતા | | - ૨૪, અસંખ્યાતા,
R
Page #332
--------------------------------------------------------------------------
________________
૩૦૪
તિર્યંચ અને મનુષ્યને વિષે લેયાની સ્થિતિ. અંતમુહત્ત કિંઈઓ, તિરિય નાણું હવાિલેસાઓ, ચરિમા નરાણ પુણ નવ, વાસૂણા પુવકેડી વિ. ૨૮૬ અંતમુહુર-અંતમુહૂતની. | ચરિમા-છેલ્લી શુકલ લેશ્યા. કિંઈઓ-સ્થિતિવાળી. નાણું-મનુષ્યને. તિરિય-તિયચ.
પુણ-વળી.
નવ વાસ-નવ વર્ષ. નરાણું-મનુષ્યને.
ઉણા-ઓછાં. હવનિ છે.
પુāકેડીવિ-પૂર્વ કોડ વર્ષ લેસ્સાઓ-લેશ્યાઓ.
પણ. શબ્દાર્થ–તિર્યંચ (પૃથ્વીકાયાદિ ગતિવાળા અને મનુષ્યને અંતમુહૂતની સ્થિતિવાળી લેશ્યાઓ છે. મનુ
ને વળી છેલ્લી શુકલ લેશ્યા (ની ઉત્કૃષ્ટ સ્થિતિ) ૯ વર્ષ ઓછાં પૂર્વ કોડ વર્ષ પણ હોય છે.
વિવેચન–શુકલ લેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ કેવળીને તેરમા ગુણઠાણે હોય છે, કારણકે ૮ વર્ષે ચારિત્ર પામે અને તે પછી જ કેવળ જ્ઞાન પામે, એટલે પૂર્વકોડ આયુષ્યવાળા મનુષ્યને શુકલ લેસ્થાની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વકોડ વર્ષમાંથી કાંઈક ઓછાં ૯ વર્ષની જાણવી. યુગલિકને લેસ્થાની સ્થિતિ અંતમુહૂતની હોય છે.
૧ નિગોદ એટલે શું? નિગદ અને ગળામાં શી વિશેષતા ? તેમાં છ કેટલા હેય ? તેના શરીરનું પ્રમાણ કેટલું? નિગેદમાંથી નીકળી જીવ અનંતરભવ પામી સિદ્ધ થાય કે નહિ ? થાય તે દષ્ટાંત આપી સમજાવે.
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૦૫
૨. પરભવમાં જતાં જીÀાને કયા ભવની લેસ્યા હોય ? તથા તે લેસ્સાને કાળ કેટલેા ?
તિરિયાણ વિ ઈિ ધમુહ',ભણિય-મસેસ' પિસ પઈ વુચ્છ', અભિહિય દાર-બ્લહિય', ચઉગઇ જીવાણુ સામત્રં, ૨૮૭ તિરિયાણ વિ–તિય "ચોની અભિહિય-કહેલાં.
પણ.
ઇિ પસુહ–સ્થિતિ વિગેરે. ભણિય' કહ્યું, કહ્યાં. અસેસ'પિ–સમસ્ત પશુ. સપઈ-હવે.
વુચ્છ’-કહીશું.
દાર-દ્વારાથી.
અમ્ભહિય –અધિક.
ચગઇ–ચારે ગતિના.
જીવાણ-જીવાને.
સામન્ત-સામાન્ય.
શબ્દા—તિય ચાની પણ સ્થિતિ વિગેરે સમસ્ત (૮ દ્વાર) પણ કહ્યાં. હવે કહેલાં દ્વારાથી અધિક ચારે ગતિના જીવાને સામાન્ય કહીશું.
ગત્યાદિકમાં રહેલા વેાને વેદ કેટલા ? તે કહે છે. દેવા અસખ નર તિરિ, ઈત્થી પુ વેય ગખ્શ નર તિરિયા, સંખાયા તિ વેયા, નપુંસગા નારયાઈઆ. ૨૮૮. દેવા-દેવા.
તિરિયા–તિય ચો.
અસખ–અસખ્યાત વના
આયુષ્યવાળા.
નર તિર્િ-મનુષ્ય ને તિર્યંચો. ઈન્થી-સ્ત્રીવેદ.
કુંવેય–પુરૂષ વેદવાળા. ગબ્ભ-ગ જ.
નર-મનુષ્યા.
સ`ખાયા–સ`ખ્યાતા વષ ના
આયુષ્યવાળા. તિ વૈયા–ત્રણ વેદવાળા,
નપુંસગા—નપુંસક.
નાટ્ય-નારકી.
આઇયા-વિગેરે.
Page #334
--------------------------------------------------------------------------
________________
૩૦૬
શબ્દાથ–દે, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્થ (યુગલિયા) સ્ત્રી અને પુરૂષ વેદવાળા હોય છે. ગર્ભજ મનુષ્ય અને તિર્ય સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા ત્રણ વેદવાળા હોય છે. નારકી વિગેરે (એકેદ્રિય, વિકલૈંદ્રિય, સમૂચ્છિમ તિર્યંચ અને સમૂચ્છિમ
મનુષ્ય) નપુંસક (દવાળા) હોય છે. ત્રણ પ્રકારના અંગુલે કરીને શું માપી શકાય? તે કહે છે. આયંગુલેણ વહ્યું, સરીર–મુસેહ–અંગુલેણ તહા, નગ–પુઢવિ-વિભાણાઇ, મિણસુ પમાણું–ગુલેણુંતુ.૨૮૯ આયંગુલેણુ-આત્માંગુલ નગ-પર્વત.
વડે. | પૃઢવિ-પૃથ્વી. વહ્યું-ઘર, હાટને. વિમાણા–વિમાનાદિને સરીરં–શરીરને. મિણુસુ-માપ. ઉસેહ-ઉલ્લેધ.
પમાણુંગુલેણું-પ્રમાણઅંગુલેણુ-અંગુલ વડે.
ગુલ વડે. તહા–તેમજ, તથા.
તુ-વળી. શબ્દાર્થ–આત્માગુલ વડે હાટને તથા ઉત્સધાંગુલ વડે શરીરને અને પ્રમાણુગુલ વડે વળી પર્વત પૃથ્વી વિમાનાદિને તું માપ.
વિવેચન-આંગુલ ત્રણ પ્રકારે છે. આત્માંગુલ, ઉત્સધાંગુલ, અને પ્રમાણાંગુલ. આત્માગુલ એટલે જે કાળે જેટલું શરીર હોય, તેને અનુસારે પિતપોતાના અંગુલથી ધવલ ગૃહ, ભૂમિગૃહ ભિયરૂ] કુવા તલાવ પ્રમુખ માપીએ. જેમકે -ભરત ચક્રવતિન વખતે તેમના આંગળના પ્રમાણે અને મહાવીર સ્વામીના વખતે મહાવીર સ્વામીના આગ
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૦૭.
ળને પ્રમાણથી લોકો ઘર હાટ કરતા હતા. અત્યારે ચાલતું માપ ૨૪ આંગળને ૧ હાથ. તે ઉત્સધાંગુલના માપથીજ દેવાદિકનાં શરીર મપાય; અને પ્રમાણગુલ [ભરત ચક્રવતિના આંગુલ)થી પર્વત, સાત નરક પૃથ્વી, સૌધર્માદિક દેવકનાં વિમાને, ભવનપતિનાં ભવને, નરકાવાસા, દ્વીપ અને સમુદ્ર મપાય.
સૂક્ષ્મ પરમાણુનું સ્વરૂપ. સત્યેણ સુતિકુખે વિ.છિ ભિરૂચ જ કિર ન સક્કા, તે પરમાણું સિદ્ધા, વયંતિ આઈ પમાણાણું. ર૯૦ સત્યેણુ-શસ્ત્ર વડે. | ન સક્કા-ન શક્તિમાન થાય સુતિકખેણુ-અત્યંત તીક્ષણ તં-તે. વિ-પણ.
પરમાણુ-પરમાણુને. છિ-છેદવાને.
સિધ્ધા-સિદ્ધ કેવળીઓ] ભિg-ભેદવાને.
વયંતિ-કહે છે. જ-જેને.
આઈ-આદિ, મૂલકારણ કિર-નિશે.
પમાણુણું પ્રમાણેનું. | શબ્દાર્થ-અત્યંત તીણ એવા શસ્ત્ર વડે પણ જેને છેદવાને (બે ભાગ કરવાને) અને ભેદવા (છિદ્ર કરવાને) નિચે પુરૂષ શક્તિમાન ન થાય, તે પરમાણુને કેવળી ભગવંતે (અંગુલ આદિ) પ્રમાણેનું મૂળ કારણ કહે છે.
વિવેચન-પરમાણુન્ના બે ભેદ. ૧. સૂક્ષ્મ પરમાણુ અને ૨. બાદર વ્યવહારિક પરમાણુ. અનંતા સૂફમ પરમાણુ વિસસા પરિણામે એકઠા થાય, તે બાદર વ્યવહારિક પરમાણુ કહેવાય છે.
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૦૮ ઉલ્લેધાંગુલાદિકનું સ્વરૂપ. પરમાણુ સરેણુ, રહણ વાલઅષ્ણ લિખાય, જૂય જે અગુણે, કર્મણ ઉગ્નેહ અંગુલય. ર૯૧. અંગુલ છક્ક પાઓ, દુગુણવિહત્યિ સાદુગુણ હત્યા, ચઉહë ધણુ દુસહસ, કેસો તે જોયણું ચઉર. ર૯ર, પરમાણ-પરમાણુ સે–તે. તસણ-ત્રણ દુગુણ–બમણ કરતાં. રહણ-રથરેણુ.
વિહસ્થિ–વેંત. વાલઅગ્ન-વાલાઝ. સાતે. લિખા-લીખ.
દુગુણ-બમણુ કરતાં, બે વેંતે. જાય.
હસ્થો–૧ હાથ. જયે–જવ.
ચઉ હત્યં–ચાર હાથે. અગુણે-આઠ ગુણ કરતાં. | ધણુ-૧ધનુષ્ય. કમેણુ-અનુક્રમે.
દુ સહસ–બે હજાર. ઉસેહ-ઉલ્લેધ.
કેસે–૧ ગાઉ. અંગુલચં-આંગુલ. તે–તે. અંગુલ છÉ-૬ આંગળે. જોયણું– જન. પાઓ-પગને મધ્યભાગ. | ચઉ–ચાર.
શબ્દાર્થ—અનંત સૂક્ષમ પરમાણુઓ ૧ બાદર પરમાણુ થાય. આઠ બાદર પરમાણુઓ ૧ ત્રસરેણુ, આઠ ત્રસરેણુએ ૧રથરેણુ, આઠ રથરેણુએ ૧ વાલાઝ, આઠ વાલાગે એક લીખ, આઠ લીખે ૧ જુ, આઠ જુએ ૧ જવ અને આઠ જ અનુક્રમે ૧ ઉલ્લેધાંગુલ, ૬ આંગળે પગને મધ્યભાગ, તે (પગના બે મધ્યભાગને) બમણું કરતાં ૧ વેંત, તે છે તે એક
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૦૯
હાથ, ૪ હાથે ૧ ધનુષ, બે હજાર ધનુષે ૧ ગાઉ અને તે ૪ ગાઉએ ૧ જન થાય છે.
વિવેચન–છિદ્રમાં પ્રવેશ થયેલા સૂર્યના તડકા વડે દેખાતી અને વાયુ વડે ઉંચે નીચે અને તિછીં ચાલવાના સ્વભાવવાળી ત્રસરેણુ છે. રથના પૈડાથી ઉડાડેલી રજ તે રથરેણુ કહેવાય છે. ૮ જુએ જવને મધ્યભાગ
પ્રમાણગુલ અને આમાંગુલનું સ્વરૂપ. ચઉસયગુણું પમાણે, ગુલ મુસ્સેહં–ગુલાઉ બેધવું, ઉસ્મહં–ગુલ દુગુણું, વીરસ્સાયં–ગુલ ભણિયં ૨૯૩, ચઉસયગુણ-ચારસે ગુણ. | ઉસેહંગુલ-ઉલ્લેધાંગુલથી. પમાગુલં–પ્રમાણાંગુલ. દુગુણ–બમણું. ઉગ્નેહંગુલાઉ–ઉત્સધાં- વીરસ્સ–વીર ભગવાનનું.
- ગુલથી. આયંગલંઆભાંગુલ. બોધવં-જાણવું.
ભણિયં–કહ્યું છે. | શબ્દાથ–ઉલ્લેધાંગુલથી ચારસેં ગણું પ્રમાણગુલ (મેટું) જાણવું. ઉલ્લેધાંગુલથી બમણું વિર ભગવાનનું આત્માગુલ કહ્યું છે.
વિવેચન-શ્રી રૂષભદેવ અને ભરત ચક્રવર્તિનું શરીર આત્માગુલ વડે ૧૨૦ આંગળ ઉચું હતું. ભરત ચક્રવતિના આભાંગુલની બરાબર પ્રમાણગુલ જાણવું. ૧ પ્રમાણગુલે ૪૦૦ ઉલ્લેધાંગુલ થાય, તો ૧૨૦ પ્રમાણગુલે ૪૮ હજાર ઉત્સધાંગુલ થાય. ૯૬ આંગળને ૧ ધનુષ થાય, માટે ૪૮ હજાર ને એ ભાગતાં ૫૦૦ ધનુષ પ્રમાણ ભરતનું દેહમાન થાય.
Page #338
--------------------------------------------------------------------------
________________
૩૦
મહાવીર સ્વામીનું શરીર આત્માગુલ વડે ૮૪ આંગળનું હતું, તેને બમણું કરતાં ૧૬૮ ઉત્સધાંગુલ થાય. ૨૪ આંગળને ૧ હાથ, માટે ૧૬૮ આંગળને વશ આંગળે ભાંગતાં ૭ ઉત્સધ હાથ મહાવીર સ્વામીનું શરીર જાણવું. ૮૪ લાખ યોનિમાંથી ક્યા જીવની કેટલી યોનિ ? પુઠવાઈસુ પત્તેય, સગ વણ પત્તેય કુંત દસ ચઉદ, વિગલે દુદુ સુર નામ્ય તિરિ ચઉ ચાઉ ચઉદસ રેસ-૨૯૪ પુઠવાઈમુ-પૃથ્વીકાયાદિને | વિગલે-વિકલૈંદ્રિયને વિષે.
દુદુ-બબે લાખ. પત્તયં-દરેકની.
સુર-દેવતા. સગ-સાત લાખ.
નારય-નારકી. વણ–વનસ્પતિકાયની. પૉય-પ્રત્યેક.
તિરિ-તિર્યંચને વિષે. અણુત-સાધારણ.
ચઉ ચઉ-ચાર ચાર લાખ. દસ-દશ લાખ.
ચઉદસ-૧૪ લાખ. ચઉદ-ચૌદ લાખ.
નસુ-મનુષ્યને વિષે. શબ્દાર્થ–પૃથ્વીકાયાદિ (ચાર) ને વિષે દરેકની . સાત લાખ યોનિ, પ્રત્યેક વનસ્પતિકાયની ૧૦ લાખ, સાધારણ વનસ્પતિકાયની ૧૪ લાખ, વિકસેંદ્રિય (બેઇન્દ્રિય તેઈદ્રિય અને ચઉરિંદ્રિય) ને વિષે બબ્બે લાખ, દેવતા નારકી અને તિર્યંચ પંચેંદ્રિય ને વિષે ચાર ચાર લાખ અને મનુષ્યને વિષે ૧૪ લાખ યોનિ હોય છે.
વિવેચન–નિ એટલે ઉત્પત્તિ સ્થાન, જે ઉત્પત્તિ સ્થાનને વર્ણ ગંધ રસ અને સ્પર્શ એક સરખો હોય તે એક યોનિ અને ભિન્ન હોય તે જુદી એનિ. એનેંદ્રિયની ૭+૭+૭+૭+૧૦+૧ = પર લાખ એનિ. વિકલેંદ્રિયની
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૧૧.
૬ લાખ યાનિ અને પંચેન્દ્રિય જીવાની ૪+૪+૪+૧૪-૨૬ લાખ ચેાનિ છે. કુલ સ` મળીને ૮૪ લાખ ચેાનિ થાય છે. યોનિમાં કુલ કાડી.
એિિદએસ પ‘ચક્ષુ, બાર સગ તિ સત્ત અરૃવીસા ચ, વિગલેસ સત્ત અડ નવ,જલ ખચઉપય ઉરગ ભુયગે.૨૯૫ અદ્દ તેરસ આરસ, દસ દસ નવગું નરામરે નિરએ, બારસ છવ્વીસ પણવીસ, હન્તિ કુલ કેાડિ લક્ખાઇ. ૨૯૬, ઈંગ કેડિ સત્ત નવઈ, લક્ષા સી કલાણ કાડીણું, એગિદિએસુ-એકેદ્રિયને
આરસ-માર.
પચક્ષુ-પાંચે.
મા—માર.
સગ-સાત.
તિ–ત્રણ.
સત્ત-સાત.
વિષે. દસ દશ.
અદ્રેવીસા-અઠ્યાવીશ. વિગલેસ-વિકલે દ્રિયને વિષે.
સત્ત-સાત.
અડ-આર્ટ.
નવ નવ.
જલ-જલચર. મહ–ખેચર.
ચપય-ચતુષ્પદ્. ઉગ-ઉરઃ પરિસ'. ભુયગે-ભુજપરિસર્પને વિષે. અદ્વૈતેરસ-સાડામાર.
દસ-દશ.
નવર્ગ–નવ.
નર-મનુષ્ય. અમરે દેવ. નિરએ-નારકીને વિષે.
માસ-માર.
છવ્વીસ–છવ્વીસ.
પણવીસ-પચ્ચીસ. હુન્તિ-હાય છે. કુલ કાર્ડિ-કુલ કાટી.
લકખા”-લાખ. ઇગકાહિ-૧ ક્રોડ.
સત્તનવઇ લકખા-૯૭ લાખ,
સઙ્ગા-અધલાખ સહિત. કુલાણ કાડીણુ –કુલ કેાટી,
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૧૨
શબ્દાર્થ–પાંચે એકેદ્રિયને વિષે અનુક્રમે બારલાખ, સાત લાખ, ત્રણ લાખ, સાત લાખ અને અઠ્યાવીશ લાખ, વિકલેંદ્રિયને વિષે સાત, આઠને નવ લાખ. જલચર, બેચર, ચતુષ્પદ, ઉરઃ પરિસર્પ અને ભુપરિસર્ષને વિષે અનુક્રમે સાડાબાર લાખ, બાર લાખ, દશ લાખ; દશ લાખ અને નવ લાખ છે. મનુષ્ય દેવતા અને નારકને વિષે અનુક્રમે બાર લાખ, છવીસ લાખ અને પચ્ચીશ લાખ કુલ કેટી છે. સર્વ મળીને ૧ કોડ અને ૯ લાખ કુલ કેટી છે.
વિવેચન-એકજ યોનિમાં જુદી જુદી જાતના જ ઉત્પન્ન થાય, તે જુદાં જુદાં કુલ કહેવાય. જેમકે -ગાયના છાણમાં વીંછી કૃમિ કીડા પ્રમુખ જે જુદી જુદી જાતના જીને સમુહ તે જુદાં જુદાં કુલ કહેવાય. કડી કેડ.
પૃથ્વીકાયની ૧૨ લાખ કુલ કેડી, અપકાયની ૭ લાખ કુલ કેડી, તેઉકાયની ૩ લાખ કોડી, વાઉકાયની ૭ લાખ કેડી, વનસ્પતિકાયની ૨૮ લાખ કોડી, બેઈદ્રિયની ૭ લાખ કેડી, તેઈદ્રિયની ૮લાખ કેડી, ચઉરિંદ્રિયની ૯ લાખ કોડી, જલચરની ૧રા લાખ કોડી,ખેચરની ૧૨ લાખ કેઠી, ચતુષ્પદની ૧૦ લાખ કેડી, ઉરઃ પરિસર્પની ૧૦ લાખ કેડી, અને ભુજપરિસર્ષની ૯ લાખ કેડી, મનુષ્યની ૧૨ લાખ કેડી, દેવતાની ૨૬ લાખ કેડી, અને નારકીની ૨૫ લાખ કુલ કેડી છે. સર્વ મળીને ૧ કોડ અને લા લાખ કુલ કેડી છે.
૧. તેઉકાય અને વાઉકાય મરીને કઈ ગતિમાં જાય? અને ત્યાં અવિરતિ દેશવિરતિ સામાયિક અને છેદે પસ્થાપનીય રૂ૫ કયું સામાયિક પ્રાપ્ત કરે ? તે કહે. *
Page #341
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીકાયાદિ જીવોની યોનિ અને કુલ કેટીનું યંત્ર.
નામ.
યોનિ | કુલકેટી લાખ લાખ.
નામ
યોનિ | કુલકેટી લાખ લાખ
પૃથ્વીકાય
૧ર
જિલચર.
૧રા
અપકાય
૯
ચતુષ્પદ.
તેઉકાય
&
બેચર. ઉર પરિસર્પ.
૪ લાખ તિર્યંચ પંચૅક્રિય.
૩૧૩.
વાયુકાય
૮
પ્રત્યેક
ભુજપરિસર્પ
સાધારણ
• ૧ ક૨૮ લાખ
તિર્યંચગતિ. નરક ગતિ.
બેઈદ્રિય
ઇકિય ચઉરિંદ્રિય
મનુષ્ય ગતિ.
જ ? જ
દેવગતિ.
Page #342
--------------------------------------------------------------------------
________________
૩૧૪
ત્રણ રીતે ૩ પ્રકારે યોનિ કહે છે. સંવુડોણિસુરેગિરિ,નારયાવિયડ વિગલ નભુભયા.૨૯૭ અચિત્ત જેણિ સુર નિરય, મીસ ગર્ભે તિભેય સેસાણું, સી ઉસિણુ નિરય સુરગભ,મીતેઉસિસેસતિહા.૨૯૮ સંવુડ જેણિ-સંવૃત નિ., તિભેય-ત્રણ ભેદવાળી. સુર-દેવતા.
સેસાણું–બાકીનાની. એગિદિ-એકેદ્રિય.
સી-શીત. નારયા-નારકીની.
ઉસિણુ-ઉષ્ણ. વિયડ-વિવૃત યોનિ,
નિર-નારકીની. વિગલ-વિકલૈંદ્રિયની.
સુર-દેવતા. ગભ-ગર્ભજની.
ગકભગભંજની, ઉભયા–બંને પ્રકારની
માસ-મિશ્ર. અચિત્ત જેણિ–અચિત્ત
તેઉ–અગ્નિકાયની. સુર-દેવતા. ચિનિ. નિર-નારકીની.
ઉસિણુ-ઉષ્ણ. મીસ-મિશ્ર યુનિ. | સેસ–બાકીનાની. ગબ્લે-ગર્ભજને વિષે. (ની) | તિહા-ત્રણ પ્રકારે.
* શબ્દાર્થ–દેવતા, એકેંદ્રિય અને નારકની યોનિ (ઉત્પત્તિ સ્થાન) સંવૃત (ઢાંકેલી) હોય છે. વિકલૈંદ્રિચની નિ વિવૃત પ્રિગટ) હોય છે. ગર્ભજ પંચંદ્રિય મિનુષ્ય અને તિર્યંચીની નિ બંને પ્રકારની ( ઢાંકેલી અને પ્રગટ) હોય છે. દેવતા અને નારકીની યોનિ અચિત્ત (નિર્જીવ) હોય છે. ગર્ભજ ( મનુષ્ય અને તિર્યંચ)ની નિ મિશ્ર (જીવવાળી અને જીવ વિનાની )
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૧૫
હાય છે. બાકીનાની ચેનિ ત્રણ ભેદવાળી હાય છે. નારકીની ચેનિ શીત અને ઉષ્ણુ હાય છે; દેવતા, ગભજ તિય ચ અને મનુષ્યની ચેાનિ મિશ્ર (શીતેાષ્ણુ) હાય છે. અગ્નિકાયની ચેાનિ ઉષ્ણ હોય છે; અને માકીનાની ત્રણે પ્રકારે [ શીત ઉષ્ણુ અને શીતેાષ્ણ ] ચેાનિ હાય છે. વિવેચન—દેવતાની શય્યા દેવ દુષ્યે ઢાંકેલી હાય, તેની વચમાં દેવા ઉત્પન્ન થાય છે. એકેદ્રિય જીવા પૃથ્વી પાણી વગેરેમાં ઉપજે છે અને નારકી જીવા ઢાંકેલા ગેાખના આકારે આલામાં ઉપજે છે, માટે એ જીવે [ ધ્રુવ એકેન્દ્રિય અને નારકી] ની ચેાનિ દેખાય નહી, તેથી સંવૃત ચેાનિ કહેવાય છે. વિકલેન્દ્રિય સમૂચ્છિમ પચે દ્રિય તિય ચ અને સમૂચ્છિ મ મનુષ્યનુ ઉત્પતિ સ્થાન જલાશય વિગેરેમાં પ્રગટ દેખાય છે, તે માટે તેઓનો વિદ્યુત યાનિ. ગજ પચેન્દ્રિય તિય ચ અને ગજ મનુષ્યની સવૃત વિદ્યુત ચેાનિ, કારણ કે ગર્ભ અંદરના સ્વરૂપથી દેખાય નહી, પણ મહારથી પેટ મેાટું દેખાય છે.
દેવતા અને નારકીની ચેાનિ અચિત્ત
જાણવી. જો
કે સૂક્ષ્મ જીવ સકલ લેાક વ્યાપી છે, તાપણું તે ક્ષેત્રમાં સૂક્ષ્મ એકેદ્રિયના જીવ પ્રદેશેાની સાથે ઉપપાત સ્થાનના પુદ્ગલાને પરસ્પર સબંધ નથી, માટે અચિત્ત (નિર્જીવ) યાનિ જાણવી. ગજ તિર્યંચ અને ગજ મનુષ્યની યોનિ સચિત્તાચિત્ત જાણવી, તેમાં ચેાનિ વડે જે શુક્ર મિશ્રિત રૂધિર પુદ્ગલેા ગ્રહણ કરાયાં, તેટલે ભાગ સચિત્ત અને બાકીના ભાગ અચિત્ત જાણુવા.
Page #344
--------------------------------------------------------------------------
________________
૩૧૬
બાકીના (એકેદ્રિય, વિકલેંદ્રિય, સમૂચ્છિમ ચિંદ્રિય તિર્યંચ અને સમૂચ્છિમ પંચેંદ્રિય મનુષ્ય)ની નિ ત્રણે પ્રકારની જાણવી. તેમાં જે જીવતી ગાય વગેરેના શરીરમાં કૃમી વિગેરે ઉપજે તેઓની સચિત્ત નિ. સુકા લાકડામાં ઘુણ વિગેરે ઉપજે તેઓની અચિત્ત
નિ. ગાયના શરીરના ક્ષતાદિકને વિષે કૃમિ ઉપજે તથા અર્ધ સુકા કાષ્ટ્રમાં ઘુણ ઉપજે, તેઓની મિશ્ર (સચિત્તાચિત્ત) નિ જાણવી.
પ્રથમની ત્રણ પૃથ્વીના નારકાવાસાને વિષે શીત નિ, ચોથીમાં ઉપરના ઘણા નરકાવાસાને વિષે શીત નિ અને નિચેના થોડા નરકાવાસામાં ઉષ્ણુ યોનિ, પાંચમીના ઘણું નરકાવાસામાં ઉષ્ણ ચનિ અને થોડા નરકાવાસામાં શીત નિ. છઠ્ઠી અને સાતમીના નરકાવાસા ઉણ નિવાળા છે. જ્યાં શીત યોનિ હોય, ત્યાંના નારકી અને બાકી (નરકાવાસા વિના) ની ભૂમિમાં ઉષ્ણ વેદના હોય છે અને જ્યાં ઉષ્ણુ યોનિ હોય, ત્યાંના નારકીઓને શીત વેદના હોય છે. દેવતા ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્યની મિશ્ર ( કાંઈક શીત અને કાંઈક ઉષ્ણ રૂપ બંને સ્વભાવવાળી ) યોનિ હોય છે. તેઉકાયને ઉષ્ણ નિ હોય છે. અને બાકીના જીવ ( પૃથ્વી, અપૂ, વાયુ, વનસ્પતિ, સામૂચ્છિમ તિર્યંચ અને સમૂઠ્ઠિમ મનુષ્ય)ને ત્રણ પ્રકારની નિ હોય છે એટલે કેઈને શીત, કેઈને ઉણ અને કેાઈને મિશ્ર (શીષ્ણ) યોનિ હોય છે.
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૧૭,
મનુષ્યણીની ૩ પ્રકારે યોનિ. હયગમ્ભ સંખવત્તા, જેણું કુમુન્નાઈ જાયંતિ, અરિહ હરિ ચષ્ઠિરામા, વંસી પરાઈસેસ ના. ૨૯ હયગમ્મુ-હતગર્ભા. હરિ–વાસુદેવ. સંખવત્તા-સંખાવત. ચક્રિક-ચક્રવતિ. જેણ–નિ.
રામા–બલદેવ. કુસુયાઇ-કુર્મોન્નતા
નિમાં. |
| વંસીપત્તાઈ–વંશીપત્રા જાયન્તિ–ઉપજે છે.
નિમાં. અરિહ-અરિહંત.
સેસ નરા-બાકીના મનુષ્ય. શબ્દાર્થહતગર્ભા (જેમાં રહેલે ગર્ભ હણાઈ જાય) તે શંખાવર્ત ચોનિ. કુર્મોન્નતા ( કાચબાની પીઠની માફક ઉચી) નિમાં અરિહંત વાસુદેવ ચક્રવતિ અને બળદેવ ઉપજે છે; અને બાકીના મનુષ્યો વંશી પત્રા (વાંસના પાંદડાને જેડલાની જેવી) યોનિમાં ઉપજે છે.
વિવેચન-શંખ સરખે જેમાં આવતી હોય તે શંખાવર્ત, જેમાં રહેલ ગર્ભ પ્રબળ કામાગ્નિના તાપે હણાઈ જાય, તે શંખાવત નિ ચકવતિની સ્ત્રી રત્નને હોય છે. પ્રવચન સારદ્વારમાં કહ્યું છે, કે “ઉત્કૃષ્ટથી ગર્ભની ઉત્પત્તિને કાલ ૧૨ મુહૂત સુધીનો હોય છે. તિયામાં ૮ વર્ષ સુધી અને નારીના ઉદરમાં ગર્ભ વધુમાં વધુ ૧૨ વર્ષ સુધી સિદ્ધરાજ જયસિંહની પેઠે રહે છે. સ્ત્રી પપ વર્ષ પછી અને પુરૂષ ૭૫ વર્ષ પછી અબીજ થાય એટલે તે પછી તેઓને સંતતિ ન થાય. વધુ આયુષ્યવાળા પોતાના આયુષ્યના અર્ધ ભાગ પછી અને પૂર્વ કોડી આયુષ્યવાળા પોતાના આયુષ્યને વશ ભાગ બાકી રહે ત્યારે પ્રસવ ન કરે.
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૧૮
આયુષ્ય સંબંધી ૭ દ્વારી. આઉટ્સ બંધ કાલો, અબાહકાલો ય અંત સમય, અપવરણ–ણવત્તણ, ઉવક્રમ—ગુવક્રમા ભણિયા. ૩૦૦ આઉમ્સ-આયુષ્યને. | અણપવત્તણુ-અનાવર્તન. બંધકોલબંધકાલ. ઉવકમ-ઉપકમ. અબાહકોલે-અબાધાકાલ. અણુવકમા-અનુપકમ, અંતસમઓ-અંત સમય.
નિરૂપકમ.
ભણિયા-કહ્યાં છે. - શબ્દાર્થ–૧. આયુષ્યને બંધ કાલ, ૨. અબાધાકાલ, અને ૩. અંતસમય, ૪. અપવતન, ૫. અનાવર્તન, ૬. ઉપક્રમ અને ૭. નિરૂપકમ કહ્યાં છે. - વિવેચન-૧. આયુષ્યને જેટલો ભાગ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે, તે આયુષ્યને બંધકાલ. ૨. પરભવનું આયુષ્ય બાંધ્યા પછી જેટલા કાલ સુધી ઉદયમાં ન આવે તે અબાધાકાલ. ૩. ભગવતા આયુવ્યને છેલ્લે સમય (ભોગવવાનું આયુષ્ય જે સમયે પૂર્ણ થાય ) તે અંત સમય. ૪. લાંબા કાલ સુધી વેદવા ગ્ય આયુષ્યને થોડા કાલમાં ભેગવવું. જેમકે - સે વર્ષના આયુષ્યને અંતમુહૂર્તમાં ભોગવી લેવું તે અપવર્તન. ૫. જેટલી સ્થિતિનું આયુષ્ય પહેલાં બંધાયેલું હોય, તેટલી જ સ્થિતિનું આયુષ્ય ભેગવવું, પરંતુ સ્થિતિ ઓછી ન થાય તે અનપવર્તન. ૬. જેને અપવર્તન કારણને સમૂહ મળ્યાં થકાં આયુષ્ય ઓછું થાય તે સોપકમ. ૭. જેને કારણે મળ્યાં થકાં પણ આયુષ્ય ઘટે નહિ તે નિરૂપકમ..
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૧૯
આયુષ્યને બંધ કાલ. બંધન્તિ દેવનારય, અસંખ નર તિરિ છમાસ સેસાઊ, પરભાવિયાઊ સેસા, નિરૂવમ તિભાગ સેસાઊ. ૩૦૧ સોવમાઉયા પુણ, સેસતિભાગે અવ નવમ ભાગે, સત્તાવીસઈમે વા, અંતમુહુરં–તિમે વા વિ. ૩૦૨, બંધત્તિ-બાંધે છે. | સેવકુકમાઉચા-પક્રમી દેવ નારય-દેવતા નારકી.
| આયુષ્યવાળા. અસંખ-અસંખ્યાત
પુણુ-વળી. આયુષ્યવાળા.
સેસ તિભાગે-શેષ ત્રીજે નર નિરિમનુષ્ય અને તિર્યો.
ભાગે.
અહવ-અથવા. છ માસ-છ માસ. એસાઊ–બાકી આયુષ્ય.
નવમ ભાગે--નવમે ભાગે. પરભવચાઉ-પરભવનું
સત્તાવીસઇમે-સત્યાવીશમે આયુષ્ય.
ભાગે. એસા-બકીના.
વા-અથવા. નિરૂવકમ-નિરૂપકમી. અંતમુહુર્ત-અંતમુહૂર્તો. તિ ભાગ-ત્રીજો ભાગ. અંતિમ-છેલ્લા. સંસા-બાકી આયુ.
શબ્દાર્થ–દેવતા, નારકી, અસંખ્યાત આયુષ્યવાળા મનુષ્ય અને તિય (પેતાના ભવનું) છ માસ બાકી આયુષ્ય હોય, ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. બાકીના નિરૂપકમી ( મનુષ્ય અને તિય"ચ ગતિવાળા )
વિ-પણ.
Page #348
--------------------------------------------------------------------------
________________
૩૨૦
(પિતાના ભવને) ત્રીજો ભાગ બાકી આયુ રહે, ત્યારે આયુષ્ય બાંધે. સોપકમી આયુષ્યવાળા વળી (પિતાના આયુષ્યના) શેષ ત્રીજે ભાગે અથવા નવમે ભાગે અથવા સત્યાવીશમે ભાગે અથવા છેલ્લા અંતમુહૂતે પણ પરભવનું આયુષ્ય બાંધે.
વિવેચન–દેવતા નારકી અને અંસખ્યાતા આયુથવાળા મનુષ્ય અને તિય (યુગલીયા) પિતાના ભવનું આયુષ્ય છમાસ બાકી રહે, ત્યારે પરભવનું આયુષ્ય બાંધે અને તેઓ નિરૂપકમીજ હોય. બાકીના જી (એકેંદ્રિય, વિકલેંદ્રિય, પંચેદ્રિય તિર્યંચ અને મનુષ્ય) નિરૂપકમી અને સેપકમી એમ બે ભેદે છે. તેમાંથી નિરૂપકમી જ પિતાના આયુષ્યને ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે અને સોપકમી જી પોતાના આયુને ત્રીજો ભાગ બાકી રહે છતે અથવા નવમો ભાગ બાકી રહે છતે અથવા સત્યાવીશમે ભાગ બાકી રહે છતે પરભવનું આયુષ્ય બાંધે; અને કેટલાક આચાર્યો તે તે પછીના ભાગને પણ ત્રણે ત્રણે ગુણીએ તેટલામે ભાગે (૮૧ મા ભાગે, ૨૪૩ મા ભાગે) થાવત્ છેલા અંતમુહૂતે પણ પરભવનું આયુષ્ય બાંધે એમ કહે છે.
આયુષ્યને અબાધાકાલ અને અંત સમયે ગતિ. જઈમે ભાગેબંધો, આઉસ્સે ભવે અબાહ કાલ સે, અંતેજિજુગઈઇગ, સમય વચઉપંચસમયંતા. ૩૦૩, જઈમે-જેટલામે.
અંતે--મરણ વખતે. ભાગે-ભાગે.
ઉજજુગઈ-જુગતિ. બંધો-બંધ.
ઈગ સમય-એક સમય. આઉસ-આયુષ્યને. ભવે-હેય.
વક-વકગતિ. અબાહકોલે-અબાધાકાળ. ચઉ પંચ-ચારે કે પાંચ. સો-તે.
સમયંતા-સમય સુધીની.
Page #349
--------------------------------------------------------------------------
________________
શબ્દાથ–જેટલાયે ભાગે આયુષ્યને બંધ હોય (તે બંધથી ઉદયની વચમાં જે કાળ) તે અબાધા કાળ. મરણ વખતે (મરણના છેલ્લા સમયે) રૂજુગતિ એક સમય સુધીની હોય છે અને વક્રગતિ ચાર અથવા પાંચ સમય સુધીની હોય છે.
વિવેચન–જેટલાયે ભાગે એટલે છમાસ બાકી રહે છતે અથવા ત્રીજે, નવમે અને સત્યાવીશમે ભાગે અથવા અંતમુહૂર્ત બાકી રહે છતે પરભવના આયુષ્યને બંધ થાય; ત્યાંથી આરંભીને જ્યાં સુધી પરભવનું આયુખ્ય ઉદયમાં ન આવે, ત્યાં સુધીનો કાળ તે અબાધાકાળ. અંતસમય એટલે આયુષ્યને છેલ્લે સમય. જેના પછી પરભવનું આયુષ્ય ઉદયમાં. આવે છે, તે અંતસમયે પરભવમાં જતા જીવની બે ગતિ હોય છે. ૧. રૂજુગતિ અને ૨. વકગતિ. તેમાં રૂજુગતિ એક સમય પ્રમાણ છે, કારણકે સમશ્રેણિમાં રહ્યો છતો કાળ કરીને એકજ સમયમાં ઉત્પત્તિ સ્થાનકે ઉપજે છે અને વક્રગતિ ઉત્કૃષ્ટથી ચાર સમય સુધી અને કોઈક વખત પાંચ સમય સુધીની પણ હોય છે.
રૂજુગતિમાં આહારને ઉદય કયા સમયે? અને બંને
ગતિમાં પરભવના આયુષ્યને ઉદય કયા સમયે? ઉજજુગઈ પઢમ સમએ, પરભવિયં આઉર્ય તહા-હારે, વકુકાઈબીય સમએ, પરભાવિયાઉં ઉદય-મેઇ. ૩૦૪
Page #350
--------------------------------------------------------------------------
________________
૩રર
ઉજજુગઈ-ઋજુગતિના. | વિકાઈ–વક્રગતિના. પઢમ સમએ-પહેલાસમયે. | બીય સમએ-બીજા સમયે. પરભાવિયં-પરભવનું (સંબંધી પરભાવિયાઉ–પરભવનું આઉય-આયુષ્ય.
આયુષ્ય. તહા-તથા.
ઉદયં-ઉદયમાં. આહાર-આહાર. એઈ આવે છે.
શબ્દાર્થ–રૂજુગતિના પહેલા સમયે પરભવનું આયુષ્ય તથા પરભવ સંબંધી આહાર ઉદયમાં આવે છે અને વકગતિના બીજા સમયે પરભવનું આયુષ્ય ઉદયમાં આવે છે.
વિવેચન–૧ સમયની વકગતિમાં જીવ બીજે સમયે ઉપજે, કારણકે જીવ વકગતિ કરે, તે પહેલાંને સમય રૂજુગતિને હોય છે; એટલે પ્રથમ સમયે રૂજુગતિ અને બીજે સમયે વકગતિ. બે સમયની વકગતિમાં ત્રીજે સમયે ઉપજે. ૩ સમયની વકગતિમાં ચોથે સમયે ઉપજે અને ૪ સમયની વક્રગતિમાં પાંચમે સમયે ઉપજે.
૧ સમયની રૂજુગતિ–વસનાડીમાં મરણ પામીને ઉર્વકમાં સીધો ઉપજે. ૧ સમયની વક્રગતિ–સનાડીમાં સાતમી નરક તલે મરણ પામીને, ઉર્વલોકમાં એક સમયે જાય અને બીજા સમયે ગમે તે દિશામાં ઉપજે. ૨ સમયની વક્રગતિ–અધેલેકની દિશાથી ૧ સમયે ત્રસનાડીમાં આવે, બીજા સમયે ઉદ્ઘલેકમાં જાય અને ત્રીજા સમયે ગમે તે દિશામાં ઉપજે. ૩ સમયની
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૨૩
વક્રગતિ–પહેલે સમયે અધેલોકની વિદિશામાંથી દિશામાં આવે, બીજા સમયે સનાડીમાં આવે, ત્રીજા સમયે ઉર્વલોકમાં જાય અને ચોથા સમયે ગમે તે દિશામાં ઉપજે. ૪ સમયની વકગતિ–પહેલા સમયે અધોલેકની વિદિશામાંથી અપેકની દિશામાં આવે, બીજા સમયે ત્રસનાડીમાં આવે, ત્રીજા સમયે ઉર્વલોકમાં જાય, ચોથા સમયે ગમે તે દિશામાં જાય અને પાંચમા સમયે વિદિશામાં ઉત્પત્તિ સ્થાનકે ઉપજે. વક્રગતિમાં પરભવનો આહાર કયા સમયે હેાય? તથા કેટલા સમય સુધી જીવે અણાહારી હોય ? ઈગદુચિવિક્કાસુ, દુગાઈસમએસુપરભવાહારે, દુગ વિક્કાઈસુ સમયા, ઈગ દો તિત્રિય અણહારા. ૩૦૫ ઈગ દુ-એક બે, 1 ફુગ વાઈસુએ આદિ તિ ચઉ–ત્રણ ચાર સમયની, સમયની વક્રગતિઓમાં. વકાસુ-વક્રગતિઓમાં.
સમય-સમય સુધી. ' દુગાઈ–બીજા આદિ. સમયેસુ-સમયને વિષે.
ઈગ દે–એક બે. પરભવાહા-પરભવને
તિક્સિ-ત્રણ. આહાર. ! અણુહારા–અણહારી. | શબ્દાર્થએક બે ત્રણ અને ચાર સમયની વક્રગતિઓમાં બીજા આદિ સમયને વિષે પરભવને આહાર ઉદથમાં આવે. બે આદિ સમયની વક્રગતિઓમાં એક છે અને ત્રણ સમય સુધી જીવ અણાહારી હોય છે.
-=-.
'
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૪
વિવેચન—મરણ સમયે આયુષ્યના અત્ય સમયે કેટલાક સ’સારી જીવાની પ્રથમ સમયે રૂજુગતિ અને કેટલાક સ'સારી જીવાની પહેલા સમયે રૂજુગતિ અને તે પછીના સમયેામાં વક્રગતિ હોય છે. સંસારી જીવ પેાતાના ભવના અતસમયે તે આહાર કરીને ૧ સમયની રૂત્તુગતિ કરે અને તે પછીના ૧ સમયની વક્રગતિમાં જ્યાં ઉપજે, તે સમયે પરભવના આહાર કરે એટલે ૧ સમયની વક્રગતિમાં બીજા સમયે પરભવના આહાર ઉદ્દયમાં આવે. એ સમયની વક્રગતિમાં ત્રીજા સમયે પરભવના આહાર ઉદયમાં આવે. ૩ સમયની વક્રગતિમાં ચેાથા સમયે પરભવના આહાર ઉદયમાં આવે. ૪ સમયની વક્રગતિમાં પાંચમા સમયે પરભવના આહાર ઉદયમાં આવે. અહીંયાં સર્વાંત્રરૂજીગતિના પ્રથમ સમયે જીવ આહાર કરીને નીકળે, માટે આહારીજ હાય અને તે પછીની વક્રગતિના છેલ્લા સમયે પરભવમાં જ્યાં ઉપજે, ત્યાં આહાર કરે માટે આહારી જાણવા, અને વચલા ૧-૨-૩ સમય સુધી જીવ અણુાહારી જાણવા એટલે એ સમયની વક્રગતિમાં પ્રથમના ૧ સમય સુધી અણાહારી, ત્રણ સમયની વક્રગતિમાં પ્રથમના ર સમય સુધી અણાહારી, ચાર સમયની વક્રગતિમાં પ્રથમના ૩ સમય સુધી જીવ અણુાહારી જાણવા. અપવર્તનીય આયુષ્ય.
અહુકાલ વેચણિજ્જ, કમ્મ' અપેણ જમિન્હ કાલે', વેઈજ્જઈ જીગવ' ચિય, ઉન્નિ સવ–પએસગ્ગ’, ૩૦૬. અપવત્તણિજ્જ–મેય, આ અહવા અસેસ–કમ્મ’પિ, અધસમએ વિદ્ધ, સિઢિલ' ચિય ત જહા ોગ′ ૩૦૭,
Page #353
--------------------------------------------------------------------------
________________
૩રપ .
બહુકલ-ઘણ કાલે. | એયં-એ, આ. વેયણિજજ-દવા ચેગ્ય. આઉ-આયુષ્ય. જ કર્મ-જે કર્મ,
અહવા-અથવા, • અપેણ કાલેણું-થોડા અસેસકર્મપિ-સમસ્ત
કાલ વડે. ઈહ-અહીંયાં.
કર્મ પણ. વેઈજઈ–વેદાય.
બંધ સમયે વિ- બંધ
સમયે પણ. જુગવં–એકી વખતે. ચિય-નિચે.
બદ્ધ-બાંધેલ, બંધાયેલ. ઉન્ન-ઉદીરીને.
સિદ્ધિલ-સિથિલ.
ચિય-નિ. સવપએસ-સર્વ પ્રદેશના. અગ–અગ્રભાગે.
ત–તે (આયુષ્ય અને કર્મ) અપવત્તણિ જજ-અપવ | જહાજોગ-યથાયોગ્ય, ,
નીય. | યેગ્યતા પ્રમાણે જેવાં કારણ) | શબ્દાથ–ઘણા કાલે દવા યોગ્ય એવું જે કમ તે અહીંયાં થડા કાલ વડે (આત્માના) સર્વ પ્રદેશના અગ્રભાગે ઉદીરીને ( ઉદયમાં લાવીને ) એકી વખતે નિચે વેદાય, એ અપવતનીય આયુષ્ય અથવા તો આ આયુષની માફક સમસ્ત કર્મ પણ અપવતનીય હોય. બંધ સમયે પણ તે (અપવતનીય આયુષ્ય અને કર્મ) યથા યોગ્યપણે ( જેવાં અધ્યવસાયાદિ કારણ હોય તે પ્રમાણે) નિચ્ચે શિથિલ બંધાયેલ છે ( તેથી થોડા કાળે વેદે.)
અનપવર્તનીય આયુષ્ય. જે પુણ ગાઢ નિકાયણ, બંધણું પુવમેવ કિલ બદ્ધ, તે હોઈ અપવરણ, જુગૅકમ વેયણિજજ ફલે. ૩૮
Page #354
--------------------------------------------------------------------------
________________
જ–જે (કમ) પુણ-વળી. ગાઢ અત્ય‘ત. નિકાયણ-નિકાચિત. બધેણું-મધ વડે. પુળ્વમેવ-પહેલાંજ કિલ-નિશ્ચે.
અદ્-બાંધેલું હોય.
૩૨૬
સુર-દેવતા.
નેરઈયા-નારકી.
અસ`ખ-અસ ખ્યાત
ત-તે.
હાઇહોય છે.
અણુપવત્તણુ-અનપવતન,
જીગ્ગ-યાગ્ય. કમ-અનુક્રમે. વેર્યાણજજ-વેદવા ચેગ્ય ફલ-લવાળુ.
શબ્દાજે કમ વળી અત્યંત નિકાચિત (અવસ્ય ભાગવવાપણું સ્થાપન કરેલું એવા) અંધ વડે કરીને પહેલાંજ નિશ્ચે બાંધેલું હાય, તે અનપવન ચેાગ્ય હાય છે. ( એથી) અનુક્રમે વેદવા ચેાગ્ય ફળવાળુ હાય છે. કયાજ્ગ્યા નિરૂપકમી અને કયા જીવા સાપક્રમી. ઉત્તમ ચરમ સરીરા, સુર નેરયા અસ`ખનર તિરિયા, હન્તિ નિરુવમાએ, દુહાવિ સેસા મુણેયવા. ૩૦૯ ઉત્તમ-ઉત્તમ પુરૂષા. નર તિરિયા–મનુષ્ય અને ચરમ સરીરા-તે જ ભવે
તિર્થંચા
માક્ષે જનારા.
હન્તિ-હાય છે નિરૂવમાએ-નિરૂપક્રમ, દુહાવિ-બંને પ્રકારે પણ. સેસા–બાકીના.
આર્યુવાળા.
સુજ્ઞેયવા-જાણવા. ઉત્તમ પુરૂષ (૨૪ તીર્થંકર, ૧૨ ચક્રવર્તિ, હે વાસુદેવ, હું પ્રતિવાસુદેવ અને હુ બલદેવ), ચરમ
શબ્દા
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૨૭
શરીરી (તેજ ભવે મોક્ષે જનાર), દેવતા (ચારે નિકાયના), નારકી, અસંખ્યાત આયુષ્યવાળા મનુષ્ય અને તિઈંચ (યુગલિયા) નિરૂપક્રમ આયુષ્યવાળા છે. અને બાકીના [9] બંને પ્રકારે [સોપકમી અને નિરૂપકમી ] પણ જાણવા.
વિવેચન–દેવકુરૂ વિગેરે ક્ષેત્રમાં યુગલિક મનુષ્ય છે પ્રકારના હોય છે. ૧. પદ્મ જેવી ગંધવાળા, ૨. કસ્તુરી જેવી ગંધવાળા, ૩. મમત્વ વિનાના, ૪. તેજસ્વી અને રૂપાળા, ૫. સહનશીલ, અને ૬. શનૈશ્ચારી.
સેપક્રમ અને નિરૂપક્રમનાં કારણ, જેણઉમુવમિજઈ અગ્ય સમુÈણ ઇયગણાવિ, સો અઝવસાણુઈ, ઉવક્રમ–મુવમો ઇયરો. ૩૧૦ જેણુ-જે વડે.
સો-તે. આઉ-આયુષ્ય.
અજઝવસાણા-અધ્યઉવકૃમિજાજ ઈ-ઉપક્રમે, ઘટે
વસાયાદિ. અપ સમુઘેણુ-આત્માથી | વિકમ-ઉપક્રમ.
ઉત્પન્ન થયેલ. | અણુવકમે-અનુપક્રમ. ઈચરણાવિ-બીજા કારણે | ઇ -ઈતર, તેથી વિપરીત,
શબ્દાર્થ આત્માથી ઉત્પન્ન થયેલ જે (અધ્ય વસાય) વડે અથવા બીજા કારણે આયુષ્ય ઘટે, તે અધ્યવસાયાદિ ઉપક્રમ જાણુ અને તેથી વિપરીત તે અનુપક્રમ જાણ.
વિવેચન–આત્માથી ઉત્પન્ન થયેલ જે અધ્યવસાય વડે અથવા વિષ, અગ્નિ શસ્ત્રાદિ બીજા કારણે આયુષ્ય
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૨૮
ઘટે. એટલે ઘણું કાલ સુધી દવા યોગ્ય જે આયુષ્ય હોય, તેને અપકાલમાં ભેળવીએ, તે અપવર્તનના કારણ રૂપ અધ્યવસાયાદિ ઉપકમ જાણવો અને તેથી વિપરીત તે અનુપક્રમ જાણ. સેપક્રમી જીવોનાં આયુષ્ય૩ પ્રકારે ઘટે, તે કહે છે. અક્ઝવસાણ નિમિત્તે. આ ડારે વેયણ પરાઘાએ, ફાસે આણપા, સત્તવિહં ઝિન્જએ આઉં. ૩૧૧. અગ્નવસાણ-અધ્યવસાય. | ફાસે-સ્પર્શ નિમિત્તે નિમિત્ત.. આણપાળુ-શ્વાસોશ્વાસ. આહારે-આહાર. સત્તવહં–સાત પ્રકારે. વેયણા-વેદના. ઝિજએ-ઓછું થાય છે. પરાઘાએ-પરાઘાત. | | આઉં-આયુષ્ય | શબ્દાર્થ–૧. અધ્યવસાય, ૨. નિમિત્ત, ૩. આહાર, ૪. વેદના, ૫. પરાઘાત, ૬. સ્પર્શ, અને ૭ શ્વાસોશ્વાસ એ સાત પ્રકારે આયુષ્ય ક્ષય પામે છે. (ઓછું થાય છે.)
વિવેચન-અધ્યવસાય ૩ પ્રકારે છે. રાગ, સ્નેહ અને ભય. રાગથી આયુષ્યને ક્ષય આ પ્રમાણે -જેમ કોઈ પરબને વિષે પાણી પાનારી સ્ત્રી તરૂણ પુરૂષને અનુરાગથી જેતી છતી, તે પુરૂષની પ્રાપ્તિ નહિ થવાથી મરણ પામી. નેહથી આયુષ્યને ક્ષય આ પ્રમાણે જેમ કે ઈ સાથેવાહીને પતિ દેશાંતરથી આવે છતે સાર્થવાહના મિત્રે સ્નેહ પરીક્ષા નિમિત્તે, સાર્થવાહનું મરણ કહે છતે સાર્થવાહી મરણ પામી, સ્ત્રીને મરણે સાર્થવાહ પણ મરણ પામ્યો. ભયથી આયુષ્યને ક્ષય આ પ્રમાણે --
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૨૯
કૃષ્ણને દેખીને ગજસુકુમારનો સસરે સેમિ મરણ પા, ૨. નિમિત્ત તે દંડ ચાબુક શસ્ત્ર દેરડાદિકના પ્રહારથી મરણ પામે, ૩. અત્યંત સરસ આહાર ઘણું કરવાથી મરણ પામે. ૪. શલાદિકની વેદનાથી મરણ પામે. પ. પરાઘાત તે ખાડાદિકમાં પડવાથી મરણ પામે. ૬. અગ્નિ વિષ અને સર્પાદિકના સ્પર્શથી મરણ પામે. ૭. અધિક શ્વાસોશ્વાસ વહેતાં અથવા શ્વાસોશ્વાસ રોકવાથી મરણ પામે. આ સાત ઉપક્રમથી આયુષ્ય ઘટે છે. શ્રી કૃષ્ણ અને સ્કંધકાચાર્યના શિષ્યોનું બાહ્ય ઉપક્રમે આયુષ્ય પુરૂં થયું, પરંતુ અંતરંગ વિચારતાં તેમનું નિરૂપક્રમ આયુષ્ય તેટલું જ હતું, પણ સપક્રમ આયુષ્ય ન હતું. | સર્વ જીવોને પર્યાસિ કહે છે. આહાર સરીર ઇંદિય, પજતી આણ પાણ ભાસ મણે, ચઉપંચ પંચછમ્પિય, ઈગ વિગલા–સન્નિસત્તીર્ણ. ૩૧૨. આહાર-આહાર.
ચઉ પંચ–ચાર, પાંચ. સરીર-શરીર.
પંચ છપિ ય-પાંચ અને છ. ઇંદિય-ઇંદ્રિય.
ઈગ-એકેંદ્રિય. પજત્તી–પર્યાતિ. આણપાણ-શ્વાસોશ્વાસ.
વિગલ-વિકસેંદ્રિય. ભાસ-ભાષા.
અસન્નિ–અસંજ્ઞી. મણે-મન.
1 સણ-સંજ્ઞીને. - શબ્દાર્થ—-૧. આહાર પર્યાપ્તિ, ૨. શરીર પર્યામિ, ૩. ઈદ્રિય પર્યાપ્તિ, ૪. શ્વાસોશ્વાસ પર્યાપ્તિ,
Page #358
--------------------------------------------------------------------------
________________
330
[
૫, ભાષા પર્યાપ્તિ અને ૬. મન પર્યાતિ એમાંથી પ્રથમની ] ૪ પર્યાપ્ત એકેદ્રિયને, ૫ પર્યાપ્તિ વિકલેદ્રિયને, ૫ પર્યાપ્તિ અસંજ્ઞીને અને ૬ પર્યાપ્તિ સન્નીને હાય છે. વિવેચન—લબ્ધિ અપર્યાપ્તા જીવ ઓછામાં ઓછી ત્રણ પર્યાપ્તિ પૂર્ણ કરી, પરભવાયુ બાંધી, અંતમુહૂત અબાધા કાલ ભાગવીને મરણ પામે છે. દરેક જીવા પેાતાને યોગ્ય પર્યાપ્તિએ સાથેજ આરંભે છે, પણ પૂરી અનુક્રમે કરે છે.
પર્યાપ્તિનું લક્ષણુ.
આહાર સરીર ઈંદિય, ઊસાસ વઊ મણેાભિનિવૃત્તી. હાઇ જઆ દલિયાઊ, કરણ' પઇ સાઉ ૫જ્જત્તી, ૩૧૩
દલિયાણ-દલિયાંથી.
વર્ષ-વચન.
મણા-મનની.
અભિનિવ્વત્તી નિષ્પત્તિ, સંપૂર્ણ તા.
જઆજે.
શબ્દા—આહાર, શરીર, ઇંદ્રિય, શ્વાસેાશ્વાસ, વચન અને મનની સપૂતા જે દલિયાંથી થાય, તે આહારાદિકની નિષ્પત્તિ પ્રત્યે જે કરણ [ જીવ સબંધી શકિત વિશેષ ] તે વળી પર્યાપ્તિ કહેવાય,
કરણ’-કરણ [શકિત] પઇ–પ્રત્યે.
સાઉ જજત્તી-તે વળી પર્યાપ્તિ.
એકેન્દ્રિયાર્દિક જીવોને પ્રાણ કેટલા ? તે કહે છે. પણિ’દિય તિમલૂસા-સાઊ દસપાણુ ચઉ છ સમ અ, ઇગવ્રુતિ ચઊરિંદીણ', અસન્નિસન્નીણ નવ દસય. ૩૧૪
Page #359
--------------------------------------------------------------------------
________________
કુકર
પણિદિય-પાંચ ઈદ્રિય, અગ-એકેદ્રિયને. તિબલ-ત્રણબલ.
દુ-બેઈદ્રિયને. ઊસાસ-શ્વાસોશ્વાસ,
તિ–તેઈદ્રિયને. આઉ-આયુષ્ય.
ચઉ–ચઉરિંદ્રિયને,
અસન્નિ-અસંજ્ઞીને. દસ પાણ-દશ પ્રાણ
સનીણ-સંજ્ઞીને. ચઉ-ચાર.
નવ-નવ. છ સગ અ૬-છ, સાત, આઠ | દસ ય-અને દશ.
| શબ્દાર્થ –૫ ઇંદ્રિ, ૩ બળ (ગ), શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ ૧૦ પ્રાણી છે, તેમાંથી એકેદ્રિયને ૪, બેઇંદ્રિયને ૬, તેઈદ્રિયને ૭, ચઉરિકિને ૮, અસંશી ( તિર્યંચ)ને ૯ અને સંજ્ઞી ( નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ)ને ૧૦ પ્રાણે હેાય છે.
આ ગ્રંથ ક્યા ગ્રંથમાંથી ઉદ્ધર્યો, તે કહે છે. સંખિત્તા સંઘયણી, ગુરુતર સંઘયણિ મઝઓ એસા, સિરિસિરિચંદમુણિદેણનિમ્બિયા અપપઢણુદ્દા.૩૧૫. સખિત્તા-સંક્ષેપ. સિરિ-જ્ઞાનાદિ લક્ષમીયુક્ત. સંઘયણી-સંગ્રહણ. સિરિ ચંદ-શ્રીચંદ્ર. ગુરૂતર–અત્યંત મોટી. | મુર્ણિદેણુ-સૂરિએ. સંઘયણિ-સંગ્રહણ. નિશ્કિયા-બનાવી. મઝ–માંથી.
અ૫–પિતાને એસા–આ.
પ૮૬–ભણવાને માટે | શબ્દાર્થ—-આ સંક્ષેપ સંગ્રહણું અત્યંત મોટી (૪૦૦-૫૦૦ ગાથાવાળી) સંગ્રહણી માંથી જ્ઞાનાદિ લક્ષ્મીયુક્ત શ્રી ચંદ્રસૂરિએ પોતાને ભણવાને માટે બનાવી.
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૩ર
વિવેચન–પિતાને ભણવાને માટે બનાવી આ વાક્યમાં આચાર્યશ્રીએ પોતાની લઘુતા અને નિરભિમાનતા દર્શાવી છે.
ચોવીસ દ્વાર, સંખિત્તચરી ઉ ઈમા, સરીર–મોગાહણા ય સંધચણા, સના સંડાણ કસાય, લેસિંધિય દુ સમુગ્ધાયા. ૧૬, દિ દંસણ નાણે, જેગુ-વગે-વવાય ચવણ કિંઈ પક્ઝત્તિ મિાહારે, સન્નેિ ગઈ આગઈ એ. ૩૧૭. સંખિયરી અત્યંત સંક્ષેપ. દસ-દર્શન (). ઉમા-આ (સંગ્રહણી વળી. | નાણે--જ્ઞાન (૫+૩). સરીર-શરીર (૫).
જે.--યોગ (૧૫). ઓગાહણ-અવગાહના, વિગ-ઉપગ (૧૨). સંઘયણ-સંઘયણ (૨). ઉવવાય-ઉપપાત, જન્મસન્ના--સંજ્ઞા (૪-૧૦-૧૬). ચવણ-ચ્યવન, મરણ. સંડાણુ-સંસ્થાન (૬). ઠઇ--સ્થિતિ, આયુષ્ય. કસાય-કષાય (૪). પજજત્તિ-પર્યાપ્તિ. [૬] લેસલેશ્યા (૬).
કિમાહારે-કિમહાર. ઈદિય-ઈદ્રિય (૫). સન્ની-સંજ્ઞા (૩). દુ સમુચ્છાયા--બે ભેદે સમુ- ગઇ–ગતિ.
દુધાત. | આગઈ–આગતિ. દિી –દષ્ટિ (૩). વેએ–વેદ (૩).
શબ્દાર્થ–આ સંગ્રહણ વળી અત્યંત સંક્ષેપ છે. શરીર ૫, અવગાહના, સંઘયણ ૬, સંજ્ઞા ૪, ૧૦ કે ૧૬, સંસ્થાન ૬, કષાય ૪, લેસ્યા ૬, ઇંદ્રિય પ, [જીવ અને અજીવ એ બે ભેદે સમુદ્રઘાત, દષ્ટિ ૩, દર્શન ૪, જ્ઞાન
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૩૩
૫ અને અજ્ઞાન ૩, યોગ ૧૫, ઉપયોગ ૧૨, ઉપપાત સંખ્યા, ચ્યવન સંખ્યા, આયુષ્ય, પર્યામિ ૬, કિમાહાર સંજ્ઞા ૩, ગતિ, આગતિ અને વેદ ૩.
વિવેચન–શરીર પ, દારિક વૈક્રિય આહારક તૈજસ અને કામણ. અવગાહના [ શરીરની ઉંચાઈ કે લબાઈ]. સઘયણ , વજ રૂષભનારાચ, રૂષભનારાચ, નારાચ, અર્ધનારાચ, કાલિકા અને છેવટું. સંજ્ઞા ૪ કે ૧૦, આહાર ભય મૈથુન ને પરિગ્રહ; કેધ માન માયા લોભ ઓઘ અને શેક. સંસ્થાન ૬, સમચતુરસ્ત્ર ન્યગ્રોધ સાદિ કુજ વામન અને હુડક. કષાય ૪, ક્રોધ માન માયા ને લેભ. લેણ્યા દે, કૃષ્ણ નીલ કાપત તેજે પદ્મ ને શુકલ. ઇંદ્રિય ૫, સ્પર્શના રસના પ્રાણ ચક્ષુ ને શ્રોત્ર. જીવ સમુદઘાત ૭, વેદના કષાય મરણ વૈક્રિયા તેજસ આહારક અને કેવલી, તેમાંથી વેદના અને કષાય સમુદ્દઘાત પોતાના શરીર પ્રમાણ કરે, મરણ સમુદ્રઘાત જઘન્યથી અંગુલને અસંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા જન પ્રમાણુ કરે, વૈક્રિય તૈજસ અને આહારક સમુદ્દઘાતમાં સંખ્યાતા યોજન પ્રમાણ દંડ કરે અને કેવળી સમુદ્દઘાતના પ્રથમના જ સમયમાં અનુક્રમે દંડે--કપાટ-મંથાન કરે અને આંતરા પૂરે તથા પછીના ૪ સમયમાં આંતરા મંથાન કપાટ અને દંડ સંહરીને સ્વભાવસ્થ થાય.
દષ્ટિ ૩, સમ્યગ્દષ્ટિ મિશ્રદષ્ટિ ને મિથ્યાષ્ટિ. દર્શન ૪, ચક્ષુ અચક્ષુ અવધિ ને કેવલ. જ્ઞાન ૫, મતિ શ્રુત અવધિ મનઃ પર્યાવને કેવલ જ્ઞાન. અજ્ઞાન ૩, મતિ અજ્ઞાન શ્રત અજ્ઞાન ને વિર્ભાગજ્ઞાન. યોગ ૧૫, ૪ મનના ૪ વચનના દારિકદ્ધિક ક્રિયદ્ધિક આહારદ્ધિક ને કામણ.
Page #362
--------------------------------------------------------------------------
________________
વાઉકાય
તેઉકાય
વનસ્પતિકાય
અપકાય
પૃથ્વીકાય
વૈમાનિક જ્યોતિષી
નારકી
વ્યંતર
ભવનપતિ. ૧૦ |
દંડકનું નામ. દ્વારનું નામ શું ?
તેઈકિય ચઉરિકિય ગર્ભજ તિર્યંચ બેઈદ્રિય ગર્ભજમનુષ્ય || ૩ ગાઉ||
૩૧ જન |
| ૩ ગાઉ|૧| ૩ ૧રયોજના ૧
W
W
|
K
o
o
o
o
o
o
o
o
શરીર ૫
| ૭ હાથ
૭ હાથ
9 હાથ
|૩પ૦૦ધનુષ
અવગાહના
ગુલ હ ત અંગુલ. ઉં ? | અસંખ૦ અસંખ૦ ° ° | | | | | | 1 1
સર્વ દંડકે ૪–૧૦ અને ૧૬ સંજ્ઞા હોય છે.
૭ હાથ |-|
°
1
1
|સંધયણ. ૬ સિંજ્ઞા. ૪-૧૦
Jસંસ્થાન. ૬|
કષાય. ૪
સર્વ દંડકે ક્રોધ, માન, માયા અને લેભ o o o T o o જ ન જ
*
* T
ع
ه ا ع
ه
ع
می [
می
می
می
می
એ કષાય હેય છે.
૦ ૦ દ
દ - ૮ ૨ - w w
૩૫TY
૯
૨
૨૪ દંડકને
|
O
(
6
1
ક ૮ w
હ
છે.
I લેસ્યા. ૬ I ઈદ્રિય. ૫
સમુદ્યાત ૭ !
દર્શન. ૪
Page #363
--------------------------------------------------------------------------
________________
છ
છ |
A
ع ه ام
o હ
ع
ع
o છ
૩૩ IS
o છ
o | જ્ઞાન, ૫.
અજ્ઞાન. ૩
ગ. ૧૫ • Iઉપગ. ૧૨
2
2
હ
છ
છ
છે
e
e
•
•
સંખ્યાતા અથવા
વિષે ૨૪ ધાર.
અસંખ્યાતા.
અસ
lo
સંખ્યાતા કે અસંખ્યાતા. ઉપયત અને
ચ્યવન. |
૫] ૧પ૧ર સંખ્યાતા ૩ પલ્યોપમ || ૬ | ૨ |
૩ પલ્યોપમ|| ૬
૬ માસ || ૪૯ દિવસ || ૧૨ વર્ષ |
૨૦ વર્ષ
|ક અહોરાત્રિ ૧૦૦૦૦ વર્ષ ૭૦૦૦ વર્ષ રર૦૦૦ વર્ષ/૪|
૩૩ સાગરોએ ૬ ૧૫૦ અધિક | ૧ પલ્યોપમ ૬
સાઅધિક ૩ સાગરે ૬
[
સ્થિતિ. (આયુ)
بم
نی
نی
| -
૨ - ૩-૪-૫-૬ દિશાને.
પર્યાપ્તિ ૬. કિમહાર.
* * * * *
, હેતૂપદેશિકી.
૬ ૬
દીર્ઘ કાલિકી
સંજ્ઞા. ૩
બિર ૩૧ ૧ર૧ ૧૩ નથી ૧ર૩/૧/૧૨
થિાડા અ. અ= અધિક. અ.|
1 w અ. અ.
અ.
આ,
અ.
w અ.
અ.
w અ.
? અ.
આગતિ. : વેદ. ૩ અલ્પ બહુતી
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૩૬
ઉપગ ૧૨, ૫ જ્ઞાન ૩ અજ્ઞાન ને જ દર્શન. ઉપપાત જન્મ૧ સમયે સંખ્યાએ ગણતાં કેટલા જ ઉપજે. ચ્યવન [મરણ ૧ સમયે સંખ્યાએ ગણતાં કેટલા જીવો મરે. સ્થિતિ [આયુષ્ય) ઉત્કૃષ્ટ અને જઘન્ય. પર્યાપ્ત ૬, આહાર શરીર ઇંદ્રિય ધાસોશ્વાસ ભાષા ને મન. કિમહાર કિટલી દિશાને આહાર દરેક જીવ લે). સંજ્ઞા ૩ હેતુપદેશિકી દીર્ઘકાલિકી ને દષ્ટિવાદે પદેશિકી. ગતિ ૨૪ દંડકના છ મરીને ક્યાં જાય છે. આગતિ કયા દંડકને છ મરીને ક્યાં આવી ઉપજે, વેદ ૩ પુરૂષદ સ્ત્રીવેદ ને નપુંસકવેદ.
આ ગ્રંથના રચનાર કોણ? તે કહે છે. મલહારિ હેમ સૂરણ, સસ સેણુ વિરઈયં સમ્મ, સંઘણિ રણ-મેય, નંદઉ જા વીરજિણ તિર્થં. ૧૮ મલહારિ-મલધારી ગચ્છના. | સંઘયણ-સંગ્રહણી રૂપહેમસૂરીણ-હેમચંદ્રસૂરિના. રયર્ણ-રત્ન.
એયં–આ. સીસ-શિષ્યમાં.
નંદઉ-સમૃદ્ધિ પામે. લેણ-લેશ સમાન.
જાયાવત્. વિરયં-રચ્યું.
વીરજિણ–વીર સ્વામીનું. સમ્મ-રૂડે પ્રકારે. તિર્થં-તીર્થ.
શબ્દાર્થ–મલધારી ગચ્છના હેમચંદ્રસૂરિના શિષ્યમાં લેશ સમાન એવા (ચંદ્રસૂરિએ) આ સંગ્રહનું રૂપ રત્ન રૂડે પ્રકારે રચ્યું. તે જ્યાં સુધી વીરભગવાનનું તીર્થ છે, ત્યાંસુધી [ચતુર્વિધ સંઘ ભણતાં આનંદ પામે.
- શ્રી વૃક્ષો સાથે સમાપ્ત .
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૩૭ ૧. નપુંસક વેદવાળા છ કયા ? અંગુલના ભેદે કેટલા ? અને
ક્યા અંગુંલથી કઈ વસ્તુ મપાય તથા તે દરેકનું સ્વપર પ્રમાણ કેટલું ? કુલકેટી એટલે શું ? અપકાય વનસ્પતિકાય તેઈદ્રિય અને ભુજપરિસર્પની કુલકેડી કેટલી ?
' ૩. અચિત્ત અને મિશ્ર નિ કોને હોય તથા અચિત્ત નિવાળા
જીવોની કુલકેડી કેટલી ? પરભવનું આયુષ્ય કયારે બંધાય ?
બંધક મુનિના શિષ્યનું આયુષ્ય કેવા પ્રકારનું હતું ? ૪. અપવર્તનીય આયુષ્યનું સ્વરૂપ તેના કારણે સાથે કહે. અનપ
વર્તનીય આયુષ્ય કોને હેય ? વક્રગતિ કોને કહેવી? તે કેટલા સમયની છે? અને તેમાં પરભવના આયુષ્યનો ઉદય કયારે હોય? નિરૂપમ આયુષ્ય કયા કયા ને હોય ? તે વિસ્તારથી કહો.
આયુષ્યને ઉપક્રમ કેટલા પ્રકારે હોય તેના ભેદનું વિવેચન કરે. ૫. બૃહત્સંગ્રહણીના કર્તા કોણ ? તે કયારે થયા ? અને તેમના
ગુરૂનું નામ શું ? ૬. નીચેના શબ્દનો અર્થ વિસ્તારથી સમજા."
સુકેવલી, પુલ્વ, વજી રૂષભ નારાચ, હુંડ, પલગ, સંવત્તા, વિગ્રહગઈ, નિવ્રાધાએ, તિપડેયાયારા, પાજત્તિ, સન્ના, હયગબ્બ,
અભિન્ન દસપુથ્વી, ઉવક્કમ, પાણુ, અબાહકા અને કાવલિઓ. ૭. જંબુદ્વીપમાં બે ચંદ્રોની વચ્ચે ઉત્કૃષ્ટ અને જઘન્ય અંતર કેટલું?
સિહ શિલા ઉપર સિદ્ધના જેવો સિવાય બીજા કયા છો
હોય? તે કહો. ૮. સર્વથી મારું શરીર સ્વાભાવિક કેનું હોય? ૧ સમયે જીવ
કેટલા જન જાય? તે કહે. ૮. બે પ્રકારના અશ્રયી કેટલા સમય સુધી છ અણુહારી
હોય? કયા છો મનુષ્ય ગતિમાં જ ઉપજે રે નારકી જીવે - શ્વાસોશ્વાસ અને આહાર કેટલા કાળે લે છે. તે કહે.. ૧૦. શિક્ષકે કેટલીક ભૂલ ગાથાઓ અને તેના અર્થ પૂછવા.
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૩૮ ઉપયોગી પ્રક્ષેપ ગાથાઓ.
પંચ સયા બાવીસા, તિન્નેવ સયા ઉ હુતિ છપન્ના, તિક્તિ સયા અડયાલા, સર્ણકુમારસ્સ વઢાઈ.
" શબ્દાર્થ–સનકુમારનાં વાટલાં વિગેરે વિમાને અનુક્રમે પર ગોળ, ૩૫૬ ત્રિખૂણાં અને ૩૪૮ ચોખુણ છે. સત્તરિસમણું, તિન્નેવ સયા હવતિ છપ્પના, તિનિ સયા અડ્યાલા, વઢાઈ માહિંદ સગ્નલ્સ.
શબ્દાર્થમાહેદ્ર દેવલનાં વાટલાં વિગેરે વિમાનો અનુક્રમે સંપૂર્ણ ૧૦૦ ગેળ, ૩૫૬ ત્રિખૂણું અને ૩૪૮ ખુણ (વિમાનો) છે. ચેવરિ ચુલસીયા, છસુત્તયાં દુવે દુવે સયાઓ, કપંમિ બંભલોએ, વિટ્ટા તંસા ય ચરિંસા.
શબ્દાર્થ–બહાદેવલોકને વિષે વાટલાં વિમાને ર૭૪, ત્રિખુણાં ૨૮૪ અને ખુણાં ર૭૬ વિમાને છે. . તિ નઉય ચેવ સયં, દો ચેવ સયા સયં ચ બાણુઉર્યા, કપંમિ સંતગંમિ, વા તંસા ય ચઉરસા.
૪ | શબ્દાથી–લાંતક દેવકને વિષે ૧૯૩ નિચે વાટલાં, ૨૦૦ નિચે ત્રિખૂણાં અને ૧૯ર ખુણાં વિમાને છે. તે
અઠ્ઠાવીસં ચ સયં, છત્તીસ--સર્ષ સયં ચ બત્તીસ, કપંમિ મહાસુકે, વટ્ટા તંસા ય ચહેરસ. ' ' A શબ્દાર્થ– મહાશુક્ર દેવકને વિષે ૧૨૮ વાટલાં, ૧૩ ત્રિબુણ અને ૧૩૨ ખુણાં વિમાને છે.
અક્તરસ સલસ-સય પુણ અ કુત્તર સયં પુર્ણ કMમિ સહસ્સારે, વદ્યા તંસા યં ચરિસા.
શબ્દાર્થ–સહસ્ત્રાર દેવલોકને વિષે ૧૦૮ વાટલાં, વળી ૧૧૬ ત્રિખુણ અને સંપૂર્ણ ૧૦૮ ચોખુણા વિમાનો છે.
Page #367
--------------------------------------------------------------------------
________________
અડસી બાણુઉઈ અદાસીઈય હેઇ બેધબ્બા, આણય-પાણય કપે, વટ્ટા તા ય ચઉરેસા. ૭
શબ્દાર્થ–આનત અને પ્રાણુત દેવલોકનાં ( મળીને ) ૮૮ વાટલાં વિમાન, ૯૨ વિખુણ અને ૮૮ ખુણ વિમાનો છે એમ જાણવાં. ચઉસદી ભાવત્તરિ, અડસઠ્ઠી ચેવ હેઈ નાયવા, આરણ અચુય કપે, વ તંસા ય ચઉરસા..
શબ્દાર્થ–આરણ અને અગ્રુત દેવલોકમાં ૬૪ વાટલાં, છર વિખુણાં અને ૬૮ ચોખુણ વિમાન જ છે એમ જાણવાં. પણતીસા ચત્તાલા, છત્તીસા હેદિર્મામિ ગેવિજે, તેવીસા અદ્ભવીસા. ચોવીસ ચેવ મક્ઝિમએ. ૯
શબ્દાર્થ –હેલી ત્રણ પ્રવેયકમાં ૩૫ ગોળ, ૪૦ વિખુણ અને ૩૬ ચેખુણે વિમાન છે. મધ્યની ત્રણ સૈવેયકમાં ૨૩ ગોળ, ૨૮ વિખુણા અને ૨૪ નિચે ખુણાં વિમાને છે. ઈક્કિારસ સેલસ, બારસેવ ગેવિન્થ ઉવરિએ હુંતિ, એક્ક વા તંસા, ચઉરે ય અણુત્તર વિમાણે. ૧૦
શબ્દાર્થ–ઉપરના ત્રણ રૈવેયકમાં ૧૧ ગોળ, ૧૬ વિખુણું અને ૧૨ નિદૈ ખુણું વિમાન છે. અનુત્તર વિમાનમાં ૧ ગળ અને ૪ ત્રિખુણ વિમાને છે. અગ્નિ તહાગ્નિમાલી, વછરાયણ પથંકર ય ચંદાભં, મુરાભ સુક્કાભ, સુપઇટ્ટાભ ચ રિટાભં. સારસ્મય-માઇચા, વહી વરૂણ ય ગયા , તુસિયા અવ્વાબાહ, અગ્નિ તહ ચેવ રિઢાય. ૧૨
શબ્દાર્થ–૧ અર્ચિ, તેમજ ૨. અર્ચિમાલી, ૩. વૈોચન ૪ પ્રભંકર, ૫. ચંદ્રાભ, ૬. સૂર્યાભ, ૭. શુક્રાભ, ૮. સુપ્રતિષ્ઠાભ અને ૯. રિઝાભ ( આ ૯ વિમાને લોકાન્તિક દેવાનાં છે.) | શબ્દાર્થ –૧. સારસ્વત, ૨. આદિત્ય, ૩, વહિ, ૪, વરૂણ, ૫. ગતેય, ૬. તુષિત, ૭. અવ્યાબાધ, ૮. અગ્નિ, તેમજ નિચે ૯. અરિષ્ટ. ( આ ૯ કાતિક દેવનાં નામે છે.)
Page #368
--------------------------------------------------------------------------
________________
૩e નાણસ્સ કેવલીણું ધમાયરિયસ્સ સવ્વસાહૂણું, ભાઈ અવર્ણવાઈ, કિમ્બિસિય ભાવણું કુણઈ. - શબ્દાથ-જ્ઞાનના કેવળીના ધર્માચાર્યના અને સર્વ સાધુના અવર્ણવાદને બેલનારે, તથા માયી જીવ પાપી ભાવનાને કરે છે એટલે કિબિષિક દેવપણે ઉપજે છે. કેઊય ભૂઈકએ, પશિણપસિણે નિમિત્તમાજીવે.
રસ સાય ગરૂઓ, અભિગ ભાવણું કુણઈ. ૧૪ | શબ્દાર્થ કૌતુક કરનાર, ભૂતિકર્મ કરનાર, પ્રશ્નથી કે પ્રશ્ન વિના નિમિત્ત કહેનાર, નિમિત્તથી આજીવિકા કરનાર, રૂઢિ રસ અને શાતા ગારવ કરનારે જીવ અભિયોગિક ભાવનાને કરે છે (નાકર દેવપણે ઉપજે છે. ) તેસીયા પંચસયા, ધક્કારસ ચેવ જયણુ સહસ્સા, રયણાએ પત્થડતર, મેગે ચિય જોયણ વિભાગે. ૧૫
શબ્દાથ–રત્નપ્રભા પૃથ્વીમાં પ્રતરનું અંતર ૧૧૫૮૩યોજન નિ છે. સત્તાણુવઈ સયાઈ, બીયાએ પત્થડંતરે હેઈ, પણહત્તરિ તિત્રિ સયા, બારસ સહસ તઇયાએ. ૧૬
શબ્દાથ–બીજી પૃથ્વીમાં પ્રતરનું અંતર ૯૭ સે જન છે અને ત્રીજી પૃથ્વીમાં ૧૨,૩,૭પ જન છે. છાદિ સયં સેલસ, સહસ્સ એગો ય વિભાગાઇ, અઈજ સયાઈ, પણવીસ સહસ ધૂમાએ. | શબ્દાર્થ –ચેથી નરક પૃથ્વીમાં ૧૬,૧,૬૬૩ એજન છે અને દામપ્રભામાં ૨૫ હજાર અઢીસે જન છે. . બાવન્ન સહસ્સાઈ પંચેવ હવતિ જોયણ સયાઈ, , પત્થડમંતર મેય, છઠ્ઠી પુઢવીએ નેવું.
શબ્દાર્થ– છઠ્ઠી પૃથ્વીમાં બાવન હજાર પાંચસે જન એ પ્રતરનું અંતર છે એમ જાણવું..
- -
Page #369
--------------------------------------------------------------------------
________________
श्री बृहत् संग्रहणी प्रकरण मूळ.
૨.
નમિ" અરિહંતાઇ, ઇિ ભવણા-ગાઢણા ચ પત્તેય, સુર–નારયાણુ વુચ્છ', નર તિરિયાણ વિણા ભવણ. ૧. ઉવવાય-ચવણુ-વિરહ, સ ́ખ· ઇગ-સમઇય... ગમા-ગમણે, દસ વાસ સહસ્સાઈ, ભવણવઋણુ જહન્ન ઇ. ચમર અલિ સાર-મહિઅં, તદ્દેવીણ તુ તિન્નિ ચત્તારિ, પલિયા” સદ્ભાÛ, સેસાણું નવનિકાયાણું, દાહિણ દિવ′ પલિય, ઉત્તરએ હન્તિ દુન્નિ દેણા, તદેવી-મધ્દ પક્ષિય, દેસણ આઉમુસ’.
3.
૪.
૬.
વંતરિયાણુ જહેન્ન, દસ વાસ સહસ્ય પલિય-મુક્કાસ, દૈવીણું પલિય, પલિય· અહિય· સસિ–રવીણ. લખેણુ સહસ્ત્રેણ ય, વાસાણ ગઢાણુ પલિય-મેએસિ, ઈિ અદ્દ દેવીણું, કમેણુ નક્ષત્ત તારાણું, પલિય ચઉભાગા, ચઉ અડે ભાગાહિગાઉ દેવીણ, ચઉ જીઅલે ચઉભાગેગા, જહન્ન-મડ ભાગ પ`ચમએ. ૭. દા સાહિ સત્ત સાહિય,દસ ચઉદસ સત્તર અયર જા સુક્કો, ઇ–િમહિય–મિત્તા, જા ઇંગતીસુવરિ ગેવિજે. ૮. તિત્તીસ-ણુત્તરેસુ, સાહસ્માઇસુ ઇમા ઇિ જિા, સાહસ્મૈ ઇસાણે, જહન્ન ઇિ પલિય-મહિય' ય.
૫.
૯.
Page #370
--------------------------------------------------------------------------
________________
દોસાહિ સત્ત દસ ચઉદસ, સત્તર અયરાઈ જા સહસ્સારે, તપૂરઓ ઇક્કિ, અહિયં જાણુત્તર-ચઉકે. ૧૦૦ ઈગતીસ સાગરાઈ સāદ્દે પુણ જહન્ન કિઈ નર્થીિ, પરિગ્રહિયાણિયરાણિયે, સેહમ્મી-સાણ દેવીણ, ૧૧. પલિયં અહિયં ચ કમા, કિંઈ જહન્ના ઇઓ ય ઉકેસા, પલિયાઈ સત્ત પન્નાસ, તહ ય નવ પંચવન્ના ય. ૧૨. પણ છે ચઉચઉ અ ય, કમેણ પત્તેય-મગ્નમહિસીઓ, અસુર નાગાઈ વેતર, જોઈસ કપ દુનિંદાણું. ૧૩. કુસુ તેરસ કુસુ બારસ, છ પણ ચઉ ચઉ દુગે દુગે ય ચઉ, ગેવિજજ-ઘુત્તરે દસ, બિસપિયરા ઉવરિ લોએ. ૧૪. સેહમક્સ ડિઇ, નિય પયર વિહત ઈછ સંગુણિઓ, યયકાસ ઠિઓ, સવસ્થ જહન્ન પલિયે. ૧૫ સુરકપીડિઇ વિસેરો, સગપયર વિહત ઇચ્છ સંગુણિઓ, હિઠિલ્લે ઠિઈ સહિએ, ઈચ્છિય પયરંમિ ઉમ્ફોસા. ૧૬. કપમ્સ અંતપયરે, નિય કપ-વડિયા વિમાણાઓ, ઇંદ નિવાસા તેસિં, ચઊંદિસિ લેગપાલાણું. ૧૭. સેમ જમાણું સતિભાગ, પલિય વરૂણસ્સ દુન્નિ દેસૂણા, સમણે દો પલિયા, એસ કિંઈ લેગપાલાણું. ૧૮. અસુરા નાગ સુવન્ના, વિજુ અગ્ની યાદીવ ઉદહી અ, દિસિ પવણણિય દસવિહ, ભણવઈ તેનું દુદુ ઈદ ૧૯.
Page #371
--------------------------------------------------------------------------
________________
૨૦.
ચમરે ખલી અ ધરણે, ભૂયાણ દે ય વેણુદેવે ય, તત્તા ય વેણુદાલી, હરિકતે હરિસહે ચેવ. અગ્નિસિહ અગ્નિમાણવ, પુન્ન વિસિષ્ઠે તહેવ જલક તે, જલપહુ તહુ અમિઅગઈ, મિયવાહણ દાહિણુત્તરઆ.૨૧. વેલ બે ય પભ જણ, ધેાસ મહાધેાસ એસિ-મન્નયરા, જબુદ્દોવ છત્ત, મેરુ' દંડ... પહુ કા
૧.
૨૪.
ચતોસા ચચત્તા, અદ્ભુતીસા ય ચત્ત પંચણ્ડ', પન્ના ચત્તા કમસા, લા ભવાણ દાહિણએ. ૨૩. ચ ચઉ લખ વિઠ્ઠા, તાવઇયા ચેવ ઉત્તર દિસાએ, સબ્દેવિ સત્તકાડી, આવત્તરિ હન્તિ લક્ષા ય. રયણાએ હિવર, જોયણુ સહસ્સ' વિમુત્તુ તે ભવણા, જંબુદ્દીવ સમા તહ, સંખ–મસખિજ્જ વિત્થારા. ૨૫. ચુડામણિ ફણિ ગરુડે, વજ્જે તહ કલસ સોહ અસ્સે ય, ગય મયર વમાણે, અસુરાઇણું મુક્ષુ ચિધે.
૨૬.
અસુરા કાલાનાગુ—દહિ, પંડુરા તહસુવન્ન દિસિ થણિયા, કણગાભવિત્તુ સિહિદીવ, અરૂણાવાઊ પિયગુ નિભા.૨૭ અસુરાણ વત્થ રત્તા, નાગેા-દહિ વિજ્જી દોવ સિદ્ધિ નીલા, દિસિ થયિ સુવન્નાણુ, ધવલા વાણુ સ`ઝ-રુઈ. ૨૮. ચઉ-ટ્ટિ સફ઼ે અસુરે, છચ્ચ સહસ્સાઈ ધરણુમાણુ, સામાણિયા ઇમેસિ, ચઉગ્ગુણા આયરક્ષ્ા ય. ૨૯.
Page #372
--------------------------------------------------------------------------
________________
રયણાએ પઢમજોયણ, સહસ્તે હિક્વરિય સય વિહણે, વંતરિયાણું રમ્મા, મા નાયરા અસંખિજા. ૩૦. બાહિં વટ્ટા અંતે, ચરિંસા અહો ય કણિઆયારે, ભણવર્ણ તહવંતરાણઇંદ ભવણઓ નાયબ્રા. ૩૧તહિં દેવા વંતરિયા, વર તરુણ ગીય વાહય રણું, નિર્ચા સહિયા પમુઇયા, ગયં પિ કાલં ન યાતિ. ૩ર. તે જંબુદ્દીવ ભારહ, વિદેહ સમ ગુરૂ જહન્ન મઝિમગા, વંતર પુણ અવિહા, પિસાય ભૂયા કહા જખા. ૩૩. રકખસ કિનર કિપુરિસા, મહારગા અમા ય ગંધવા, દાહિષ્ણુત્તર ભૈયા, સેલસ તેસિં અમે ઈદા. ૩૪. કાલે ય મહાકાલે, સુવ પડિવ પુન્નભય, તહ ચેવ માણિભદે, ભીમે ય તહા મહાભમે. ૩૫. કિનર કિપુરિસે સંપુરિસા, મહાપુરિસ તક્ય અUકાયે, મહાકાય ગીયરઈ, ગયજસે દુન્નિ દુભિ કમા. ૩૬. ચિંધં કલંબ સુલસે, વડ ખર્ફે અસગ ચંપયએ, નાગે તુંબરૂ અ ઝએ, ખડુંગ વિવજિજ્યારૂખા. ૩૭. જફ પિસાય મહારગ, ગંધવા સામ કિનરા નીલા, ૨ફખસ કિપુરિસા વિય, ધવલ ભૂયા પુણે કાલા. ૩૮, અણપત્રી પણપન્ની, ઈસિવાઈ ભૂયવાઈએ ચેવ, કંદીય મહામંદી, કેહડે ચેવ પયંગે ય. ૩૯,
Page #373
--------------------------------------------------------------------------
________________
ઈ પઢમ જેયણ સએ, રમણએ અદૃ વંતરા અવરે, તેસ ઈહ સેલસિંદા, અયગ અહો દાહિyત્તર. ૪૦. સંનિહિએ સામાણે, ધાઈ વિહાએ ઇસીય ઇસીવાલે, ઇસર મહેસરે વિય, હવઇ સુવછે વિસાલે ય. ૪૧, હાસે હાસરઈ વિય, સેએ ય ભવે મહા મહાસે, પયંગે પયંગવઇ વિય, સેલસ ઈદણ નામાઈ કર, સામાણિયાણુ ઉરે, સહસ્સ સલસ ય આયરખાણું, પત્તયં સન્વેસિં, વંતરવઈ સસિ રવીણું ચ. ૪૩. ઇંદ સમ તાતીસા, પરિસતિયા રખ લેગપાલા ય, અણિય પઈન્ના અભિઓગા,
કિખિસં દસ ભવણ માણું ૪૪. ગંધશ્વ નટ્ટ હય ગય, રહ ભડ અણિયાણિ સવ ઈદાણું,
માણિયાણ વસહા, મહિસા ય અહોનિવાસીણું ૪૫. તિત્તીસ તાતીસા, પરિસતિયા લેગપાલ ચત્તારિ, અણિઆણિ સત્ત સત્તય, અણિયાતિવ સવઈદાણું ૪૬. નવરં વંતર જેઇસ, ઈદણ ન હુતિ લેગપાલાઓ, તાયત્તીસ–બિહાણુ,તિયસાવિ ય તેસિં ન હુ હુતિ ૪૭. સમભૂતકાઓ અહિં, દસૂણ જયણ સહિં આરમ્ભ, ઉવરિ દસુત્તર જોયણ, સયંમિ ચિતિ જોઈસિયા. ૪૮, તત્વ રવી દસ જોયણ, અસીઇ તદુરિસસીય રિખેસુ, અહ ભરણિ સાઈ ઉવરિ, અહિં મૂલો ભિંતરે અભિઈ૪૯
Page #374
--------------------------------------------------------------------------
________________
તાર રવી ચંદ રિખા, બુહ સુક્કા જીવ મંગલ સણિયા, સગ સય નય દસ અસિઈ,
ચઉ ચઉ કમોતિયા ચઉસુ. ૫૦. બારસ જેયણ સય, ઇગવીસિક્કાર સહિયા કમસે, મેરુ અલગા-બાહ, જેઈસ ચક્કચરઈ ઠાઈ. પી. અદ્ધ કવિદ્ગારા, ફલિહમયા રમ્મ ઈસ-વિમાણા, વંતર નહિંત, સંખિજ ગુણ અમે હુતિ. પર. તાઈ વિમાણાઈ પુણ, સવ્વાઈ હન્તિ કાલિહ–મયાઈ, દગ-ફાલિ મયા પુણ, લવણે જે જેઈસ વિભાણા. પ૩. જેયણિ-ગસદ્ભાગા, છપન્ન અધ્યાત ગાઉ દુ ઈગ-દ્ધ, ચંદાઈવિમાણ–ચામ, વિOડા અદ્ધ-મુચ્ચત્ત. ૫૪. પણયાલ લખજોયણુ, નર-ખિત્ત તસ્થિમે સયા મિરા, નરખિત્તાઉબહિં પુણ, અદ્ધ-માણાડિઆ નિર્ચે ૫૫. સસિ રવિ ગહનખત્તા, તારાઓ હુતિ જહુત્તરં સિગ્યા, વિવરીયા ઉ મહડિએ, વિમાણ-વહગ કમેણે સિં. પ૬. સલસલસ અડચઉદ સુરસહસ્સા પુરદાહિણ, પશ્લિમ ઉત્તર સીહા, હOી વસહા હયા કમસો. પ૭. ગહ અદ્દાસી નખત્ત, અડવીનં તાર કોડિ-કોડીયું, છાસટિ સહસ્સ નવસય, પણહત્તરિએગ સસિ સિન્ન. ૫૮, કેડા કડી સન્ન-તરે તુ મન્નતિ ખિત્ત-થાવતયા, કેઈ અને ઉસે-હંગુલ-માણેણ તારાણું. ૫૯.
Page #375
--------------------------------------------------------------------------
________________
કિણહં રાહુ વિમાણું, નિચં ચંદેણ હોઈ અવિરહિય, ' ચરિંગુલમપત્ત, હિ૬ ચંદસ્ય તે ચર. ૬૦૦ તારસ્સ ય તારસ્સ ય, જબુદોવમિ અંતરે ગુર્ય, બારસ જોયણુ સહસ્સા, કુત્રિ સયા ચેવ બાયાલા. ૬૧. નિસઢ ય નીલવંતે, ચત્તારિ સય ઉચ્ચ પચ સય કુડા, અદ્દ ઉવરિ રિફખા, ચરંતિ ઉભય-૬ બાહાએ. દેર. છાવ૬ દક્તિ સયા, જહન્ન-મેયં ત હાઈ વાઘાએ, નિવ્રાધાએ ગુરુ બહુ દો ગાઉ ય ધણુ સયા પંચ. ૬૩. માણસ–નગાઓ બાહિં, ચંદા સૂરસ્સ સૂર ચંદમ્સ, જયણસહસ્સ પન્નાસ, ગુણગા અંતરં દિ, ૬૪. સસિ સસિ રવિ રવિસાહિય, જોયણલકણ અંતરે હોઈ, રવિ અંતરિયા સસિ, સસિ અંતરિયા રવિ દિત્તા.૬૫. બહિયા ઉ માણસુર, ચંદા સૂરા અવટ્રિ-ઉજજોયા, ચંદા અભિઈ-જુત્તા, સૂરા પુણ હન્તિ પુસ્સેહિ. ૬૬. ઉદ્ધાર સાગર દુગે, સર્વે સમએહિં તુલ્લ દવુદહિ, હુગુણા દુગુણ પવિત્થર, વલયામારા પઢમ વજે. ૬૭. પઢમે જોયણ લખં, વો તું વેઢિઉં ડિઆ સંસા, પઢ જંબુદ્દી, સયંભૂરમણે દહી ચરમો, ૬૮, જબૂધાયઈ પુખર, વાસણવર ખીર ઘયાયનંદીસરા, અરુણ-રૂyવાય કુંડલ સંખ યગ ભુયગ કુસ કુચા.૬૯,
Page #376
--------------------------------------------------------------------------
________________
પઢમે લવણે જલહી, બીએ કોલેય પુખરાઈસુ, દિવેસુ હન્તિ જલહી, દીવ-સમાણેહિ નામેહિ. ૭૦. આભરણ વન્થ ગધે, ઉપલતિલએ ય પઉમનિહિ રયણે, વાહર દહ નઈઓ, વિજ્યા વખાર કર્ષિદા. ૭૧. કુર મંદર આવાસા, કડા નફખરૂ ચંદ સૂરા ય અનેવિ એવમાઈ, પત્થ-વધૂણ જે નામા. ૭ર. તન્નામાં દીવદહી, તિપડયાયાર હન્તિ અરુણાઈ, જબૂ-લવણાઈયા, પત્તયં તે અસંખિજા. ૭૩. તાણ--તિમ સૂરવરા-વભાસ જલહી પરંતુ ઇક્કિા , દેવે નાગે જખે, ભૂએ ય સયંભૂરમણે ય. ૭૪. વાણીવર ખરવરે, ઘયવર લવણો ય હન્તિ ભિન્નરસા, કાલેય પુખ-દહિ, સયંભૂરમણે ય ઉદગરસા. ૭૫. ઈખુરસ સે જલહી, લવણે કાલેએ ચરિમિ બહુમચ્છા, પણ સગ દસ જેયણ સય, તણુ કમા થેવ સેસેસ. ૭૬. દે સસિ દે રવિ પઢમે, હુગુણા લવણુમિ ધાયઈ સંડે, બારસસિ બારસ રવિ,તપભિઈ નિદિસસિરવિણે ૭૭ તિગુણ પુવિલ જ્યા, અસંતરા-તરંમિખિમિ, કાલેએ બાયલા, બિસત્તરી પુખરમિ. ૭૮ દે સસિ દે રવિપતી, એગંતરિયા છસટિ સંખાયા, મે પાહિણતા, માણસ-ખિન્ને પરિઅડતિ. ૭.
Page #377
--------------------------------------------------------------------------
________________
એવં ગહાઈ વિ , નવરં ધ્રુવ પાસવત્તિણે તારા, તં ચિય પયાહિષ્ણુતા, તળેવ સયા પરિભ્રમન્તિ. ૮૦. પન્નરસ ચુલસી ઈ સયં,
ઈહ સચિ-રવિ મંડલાઈ તકખત્ત જેયણ પણ-સદસહિય, ભાગા અડયાલ ઈ.સ.૮૧૦ તીસિ-ગસ ચઉરો, ઇગે ઇગલ્સ સત્ત ભઈયસ્સ, પણીસં ચ દુજોયણુ, સસિ–રવિણે મંડલં-તરયં.૮૨. મંડલ દસગં લવણે, પણ– નિસઢમિ હેઈ ચંદમ્સ, મંડલ-અંતર-માણે, જાણ પમાણુ પુરા કહિય. ૮૩. પણી નિસäમિય, દુનિ ય બાહા દુયણું–તરિયા, ઇગુણવીસ તુ સયં, સૂરસ્સ ય મંડલા લવણે. ૮૪. સસિ-રવિણેલવણમિયાયણસયતિક્રિતીસ અહિયાઈ અસીમં તુ જેયણ સયં, જબુદ્દીવમિ પવિસતિ. ૮૫. ગહ રિખ તાર સંબં, જલ્થ-છસિ નાઉ મુદહિદો વા, તસ્સસિહિ એગ-સસિણ, ગુણ સંપ્ન હાઈ સવગં.૮૬. બત્તીસ-વીસા, બારસ અડ ચઉ વિમાણ લખાઈ ૫નાસ ચત્ત છ સહસ્સ, કમેણ સહમ્માઇલ્સ. ૮૭. કુસુસયચઉ દુસુ સય-તિગ,મિગારસહિયં સયંતિગેહિ, મઝે સત્તર-સય, મુવરિ તિગે સય-મુવરિપંચ. ૮૮.
Page #378
--------------------------------------------------------------------------
________________
૧૦
૮૯.
ચુલસીઇ લખ્ સત્તાણુવઇ, સહસ્સા વિમાણ તેવીસ, સવગ-મુ, લાગ ́મિ, દયા બિસટ્ટ પયરેસુ, ચઉ દિસિ ચઉ પ ́તીઓ, ખાસટ્રિવિાણિયા પઢમ પચરે, વરિ ઇ±િ હીણા, અણુત્તરે જાવ ઇિ ૯૦. હૃદય વટ્ટા પતીસુ, તેા કમસેા તંસ ચર ́સા વઢ્ઢા, વિવિહા પુવકિન્ના, તયંતરે મુત્તુ પુવ-દિસિ ૯૧ એગ દેવે દીવે, વે ય નાગેાદહીસુ ધબ્બે, ચત્તાર જક્ખ-દીવે, ભૂય-સમુદ્દેસ અહેવ. સાલસ સયંભૂરમણે, દીવેસુ પઇટ્રિયા ય સુરભવણા, ઇગતીસ' ચ વિમાણા, સયભરમણે સમુદ્દે ય. વટ્ટ' વ‰સુવર', ત’સ' ત’સસ્સ ઉવરિમ' હાઇ, ચર'સે ચઉરંસ, ઉં તુ વિમાણ સેઢીએ. સત્ત્વે વઢ્ઢ-વિમાણા, એગ-ફુવારા હવન્તિ નાયળ્યા, તિમ્નિ ય તસ વિમાણે, ચત્તાર ય હન્તિ ચરસે. ૯૫. પાગાર-પરખિત્તા, વટ્ટવિમાણા હવન્તિ સન્થેવિ, ચર’સ વિમાણાણું, ચઉદિસિ વેઇયા હાઇ. જત્તા વટ્ટ વિમાણા, તત્તા તસમ્સ વેચા હાઈ, પાગારા ધન્વા, અવસેસેસુ તુ પાસેસુ. આવલિય-વિમાણાણ', અંતર` નિયમસા અસખિજ્જ, સખિજ્જ-મસ’ખિજ્જ, ભણિય` પુપ્સાવકિન્નાણું, ૯૮,
૯૭.
૯૨.
૯૩.
૪.
૯.
Page #379
--------------------------------------------------------------------------
________________
અચ્ચત-સુરહિ ગંધા, ફાસે નવાણીય-મઉચ સુહફાસા, * નિષ્ણુજોયા રમ્મા, સયં પહા તે વિરાયંતિ. ૯. જે દકિપણેણ ઈદ, દાહિણઓ આવેલી મુPયવા, જે પણ ઉત્તર ઈદ, ઉત્તરમાં આવેલી મુણ તેસિં, ૧૦૦ પુવૅણ પચ્છિમેણુ ય, સામન્ના આવલી મુણેયવા, જે પુણ વટ્ટ વિમાણ, મઝિલા દાહિણલ્લાણું. ૧૧પુવૅણ પરિછમેણ ય, જે વટ્ટા તે વિ દાહિણિલ્લમ્સ, તંસ ચરિંસગા પુણ, સામન્ના હુતિ દુહં પિ. ૧૦૨. પઢમંતિમ પયાવલિ,વિમાણ મુહ ભૂમિટમ્સમાસદ્ધ પયર ગુણ–મિ કપે, સવગૅ પુફિકિનિયર. ૧૦૩. ઇગદિસિ-તિવિમાણા, તિવિભત્તાતંસ ચઉરસા વટ્ટા, તસેસુ સેસમેગં, ખિવ સેસ દુગસ્ટ ઈક્કિ ૧૦૪. તસેસ ચઉ સેસુ ય, તે રાશિ તિગંપિચઉગુણું કાઉ, વસ ઈદયં ખિવ, પયર ધણું મીલિયં કપે. ૧૦૫. સત્ત–સય સત્તાવીસા, ચત્તારિ–સયા યહુતિ ચઉનઉયા, ચત્તારિ ય છાસીયા, સોહમ્મ હન્તિ વડ્રાઇ. ૧૦૬. એમેવ ય ઈસાણે, નવરં વટ્ટાણુ હાઈ નાણાં, દો સંય અતીસા, સેસા જહ ચેવ સેહમ્મ. ૧૦૭ યુવા–વરા છ સંસા, તંસા પુણ દાહિyત્તરા બજઝ, અભિન્તર ચરિંસા, સવા-વિ ય કણહરાઈ. ૧૦૮.
Page #380
--------------------------------------------------------------------------
________________
ચુલસી અસિઈ બાવત્તરિ, સત્તરિ સટ્રીય પન્ન ચત્તાલા, તુલ્લ સુર તીસ વીસા,
દસ સહસ્સ આયરખ ચઉગુણિયા ૧૦૯. કપેસ ય મિય મહિસ, વરાહ સીહા ય છગલ સાલ્લુરા, હય ગય ભુયંગ ખમ્મી, વસહા વિડિમાઈ ચિંધાઈ ૧૧૦. કુસુ તિસુ તિસુ કપેલ્સ,
ઘણુદહિ ઘણવાય તદુભયં ચ કમા, સુર-ભવણ-પUાણે, આગાસ પાટિયા ઉવરિ. ૧૧૧, સત્તાવીસ સયાઈ પુઢવિ-પિંડ વિમાસ-ઉચ્ચત્ત, પંચ સયા કપ દુગે, પઢમે તત્તા ય ઇક્કિ , ૧૧૨, હાયઈ પુઢવીસુ સયં, વઈભવણેસુ દુ દુ દુ કન્વેસુ, ચઉગે નવગે પણગે, તહેવ જાગુત્તરેસ ભવે. ૧૧૩. ઇગવીસ સયા પુઢવી, વિમાણ-મિસ્કારસેવ ય સયાઈ, બત્તીસ જોયણ સયા, મિલિયા સવO નાયવા. ૧૧૪. પણ ચઉતિ વન વિમાણ,
સધય દુસુ દુસુય જા સહસ્સાર, ઉવરિ સિયભણવંતર, જેઇસિયાણું વિવિહ વન્ના.૧૧૫. રવિણે ઉદય-વ્યંતર,ચઉનવઈ સહસ્સ પણ સત્ય છવીસા, બાયાલ સદ્િ ભાગા, કક્ક-સંકતિ દિયહમિ. ૧૧૬. એયમિ પુણે ગુણિએ,તિ પંચસગનવય હાઈ કમામાણે, તિગુણુમિ ય દે લખા, તેસાઈ સહસ્સ પંચ સયા.૧૧૭.
Page #381
--------------------------------------------------------------------------
________________
અસીઈ છ સદ્િ ભાગા, જયણ ચલિખ બિસરૂરિ
સહસ્સા, છચ્ચ સયા તેત્તીસા, તીસ કલા પંચ ગુણિયમિ. ૧૧૮. સત્ત ગુણ છ લખા, ઈગસદ્િ સહસ્સ છે સંય છાસીયા, ચઉપન્ન કલા તહનવ, ગુણંમિ અડલખ સટ્ટાઓ.૧૧૯. સત્તસયા ચત્તાલા, અરસ કલા ય ઈય કમા રાઉ, ચંડા ચવલા જયણા, વેગા ય તહા ગઈ ચઉ. ૧૨૦. ઈન્થ ય ગઈ ચઉત્યિં, જયણયરિ નામ કઈ મન્નતિ,
એહિ કમેહિ-મિમાહિં, ગઈહિં ચઉરાસુરા કમસે.૧૨૧. વિખંભ આયામ, પરિહિં અભિંતરં ચ બાહિરિયે, જુગવં મિતિ છમ્માસ, જાવ ન તહાવિ તે પારં. ૧રર. પાવતિ વિમાણાણું, કેસિં પિહુ અહવ તિગુણયાઈએ, કમ ચઉગે પત્તયં, ચંડાઈ ગઈઉ જેઇજજા. ૧૨૩. તિગણેણ ક૫ ચઉગે, પંચ ગુણેણં તુ અસુ મુણિજજા, ગવિજજે સત્ત ગુણેણં, નવ ગુણે-મુત્તર ચઉ ૧૨૪. પઢમ પયરમિ પઢમે, કપે ઉડુ નામ ઈદય વિમાણું, પણુયાલ લકખ જોયણ, લકખં સરઘુવરિ સવ૬ ૧૨૫. ઉડ ચંદ રાયય વષ્ણુ, વરિય વરુણે તહેવ આણંદ, અંભે કંચણ સુધરે, ચંદ અરુણે ય વરુણે ય. ૧૨૬ વેરૂલિય યગ સઇરે, અંકે ફલિહે તહેવ તવણિજજે, મેહે અશ્વ હલિદે, નલિણે તહ લોહિયએ ય. ૧૨૭
Page #382
--------------------------------------------------------------------------
________________
૧૪
૧૨૯.
૧૩૧.
૧૩૨.
વઇરે અંજણ વરમાલ, રિર્દૂ દેવે ય સામ મ’ગલએ, અલભદ્રે ચક્ક ગયા, સાવસ્થિય ણદિયાવત્ત આલકરે ય ગિદ્દો, કેઊ ગરુલે ય હાઇ ઓધવે, અભે 'ભહિએ પુણ, અભુત્તર લતએ ચેવ. મહસુ≠ સહસ્સારે, આણય તહુ પાણએ ય ધબ્બે, પુલ્ફે લંકાર આરણુ, તહા વિય અચ્ચુએ ચેવ. ૧૩૦, સુદ‘સણ સુપડિક્કે, મણેારમે ચેવ હાઇ પઢમ તિગે, તત્તા ચ સવ્વભર્દૂ, વિસાલએ સુમણે ચેવ. સામણસે પીઇકરે, આઇચ્ચે ચેવ હાઈ તાય તિગે, સવłસિદ્ધિ નામે, ઇદયા એવ ખાસટ્રી. પયાલીસં લા, સીમંતય માણુર્સ ઉડુ સિવ' ચ, અપયાણા સવ‰, જબૂદીવા ઇમ' લક્ષ્મ, અહુ ભાગા સગ પુઢવીસુ, રજી ઇમ્પ્રિશ્ન તહેવ સાહુમ્મે, માહિદ લંત સહસ્સાર, અચ્ચુઅ ગેવિન્જ લેગ તે. ૧૩૪ સમ્મત્ત ચરણ સહિયા, સવ્વ લાગ પુસે નિરવસેસ, સત્ત ય ચઉદસ ભાએ, પચ ય સુય દેસ વિરઇએ. ૧૩૫. ભવણ વણ જોઇ સાહમ્મી–સાથે સત્ત હત્થ તણુ—માણુ, હું હું દુ ચઉક્કે ગેવિજ-ઘુત્તરે હાણિ ઇસ્ક્રિ≠ ૧૩૬, કલ્પ દુગ હું છુ હુ ચઉગે, નવગે પગે ય જિ¥−ઈ
૧૩૩.
૧૨૮.
અયરા,
દા સત્ત ચઉદ-ફ઼ારસ, માવીસિગતીસ તિત્તીસા. ૧૩૭,
Page #383
--------------------------------------------------------------------------
________________
૧૫
વિવરે તાણિ કુકણે, ઈક્કારસગા ઉ પાડિએ સેસા, હત્યિરસ ભાગા, અયરે અયરે સમહિયમિ. ૧૩૮. ચય પુર્વ સરીરાઓ, કમેણ ઈગુત્તરાઈ વુડી એવં કિઈ વિસસા. સર્ણકુમારાઇ તણુ-માણે ૧૩૯. ભવ ધારણિજ એસા, ઉત્તર ઉવિ જોયણુ લકખં, ગેવિજ-મુત્તરે, ઉત્તર ઉરિવયા નલ્થિ. ૧૪૦, સાહાવિય વેઉરિવય, તણું જહન્ના કમેણ પારંભે, અંગુલ અસંખ ભાગે, અંગુલ સંખિજજ ભાગોય.૧૪૧. સામનેણું ચઉવિહ, સુસુ બારસ મુહુર ઉકસા, ઉવવાય વિરહકાલે, અહ ભવાઈસ પત્તયે. ૧૪૨. ભત્રણ વણ જોઈ સહમ્મી,-સાસુ મહત્ત ચઉવીસ, તે નવદિણ વીસ મુહુ, બારસદિણ દસ મહત્તાય. ૧૪૩. બાવીસ સ દિયહા, પણયાલ અસીઇ દિણ સયં તત્તે, સંખિજા દુસુ માસા, દુસુવાસા તિસુતિગેસુ કમા.૧૪૪. વાસાણ સયા સહસ્સા, લખુ તહ ચઉસુ વિજયભાઈ, પલિયા અસંખ ભાગે, સગવદ્ સંખભા ય. ૧૪૫. સવૅસિંપિ જહને, સમઓ એમેવ ચવણ વિરહ વિ, ઇગ દુતિ સંખ–મસખા, ઈગ સમએહુત્તિ યવંતિ. ૧૪૬. નર પંચિંદિય તિરિયા-ગુખ્યત્તી સુરભ પજત્તાણું, અઝવસાયે વિશેસા, તેસિં ગઈ તારતમ્મ તુ. ૧૪૭. નર તિરિ અસંખ જીવી, સલ્વે નિયમેણુજતિ દેવેસુ, નિય આઉય સમ હીણા-ઉએસુ ઇસાણ અંતેસુ. ૧૪૮.
Page #384
--------------------------------------------------------------------------
________________
૧૬
જતિ સમુચ્છિમ તિરિયા, ભવણ–વણેસુ ન જોઈમાઇસુ, જ તેસિ. ઉવવા, પલિયા–સખસ આઉસુ. ૧૪૯, આલતને પડિઅટ્ઠા, ઉડેરોસા તવેણ ગારવિયા, વેરેણુ ય પડિયા, મરિä અસુરે જાયંતિ. રજજીગઢ-વિસ ભક્ષ્મણ-જલ-જલણ-પરેસ-તણ્ડ
૧૫૦.
૧૫૩.
છુઃ–દુહુઆ, ગિરિસિર પડણાઉ મુઆ, સુદ્ધભાવાહુતિવ તરિયા ૧૫૧. તાવસ જા જોઇસિયા, ચરગ પરિવાય અભલાગા જા, જા સહસ્સાર પ`ચિ'દિ, તિરિય જા અચ્ચુએ સડ્ડા.૧પર. જઇ લિંગ મિચ્છ દિટ્રી, ગેવિા જાવ જતિ ાસ', પયમવિ અસહૃતા, સુત્તસ્થ મિચ્છાદટીએ સુત્ત' ગણહર–રઇય, તહેવ યજ્ઞેય બુદ્ધ —રઇયં ચ, સુચ-કેવલિણા રય, અભિન્ન-દસ-પુવિણારચ.૧૫૪છઉમર્ત્ય સજયાણ, ઉવવા ઉાસએ અ સવ્વટ્ટે, તેસિં સદ્ભાણું પિ ય, જહન્નએ હેાઇ સહમ્મુ ૧૫૫. લ'ત'મિ ચઉદ પુર્નિંસ, તાવસાણ વતરેસુ તહા, એસિ` વવાય વિહિ, નિય કિરિય યિાણ સવ્વાવિ. ૧૫૬. વજ્જરિસહ નારાય, પઢમ શ્રીયં ચ રિસહ નારાય, નારાય—માઁ નારાય, કીલિયા તહુ ય છેવ. એએ છ સધયણા, રિસહા પટ્ટા ચ કીલિયા વજ્જ, ઉભએ મડ બધા, નારાએ હાઈ વિન્નેએ
૧૫૭.
૧૫૮.
Page #385
--------------------------------------------------------------------------
________________
૧૭
૧૫૯.
છ ગખ્શતિરિ નરાણું, સમુચ્છિમ પણિ દિ વિગલ છેવ, સુર નેરયા એગિ’દિયા ય સત્ત્વે અસંઘયણા. છેવòણ' ઉ ગમ્મઇ, ચઉરા જા કપ્પ કીલિયાઈસુ, ચઉસું દુ દુ કપ્પ વુડ્ડી, પઢમેણું જાવ સિદ્ધી વિ. ૧૬૦. સમગ્રઉરસે નગ્ગાહ, સાઇ વામણુ ય ખુજ્જ હુડેય, જીવાણુ છ સદાણા, સવ્વત્થ સુલક્ ખણુ પઢમ’. ૧૬૧. નાહીએ વિર બીય, તઇચ–મહા પિટ્ટિ ઉયર ઉર વજ્જ, સિર ગીવ પાણિ પાએ, સુલક્ખણ ત` ચત્થં તુ. ૧૬૨. વિવરીય' પાંચમગ', સવ્વસ્થ અલક્ષ્મણ ભવે છઠ્ઠું, ગબ્ભય નર તિરિય છહા, સુરા સમા હુંડયા સેસા.૧૬૩. જતિ સુરા સંખાઉં ય, ગભ્ય પન્જત્ત મળુય તિરિએસ, પજ્જત્તસુ ય માયર, ભૂ-દગ-પત્તયગ–વણેસુ. ૧૬૪. તત્વવિ સણુંકુમાર', પભિષ્ઠ એગિદિએસ ના જતિ, આય પમુહા ચવિ, મણુએસ ચેવ ગચ્છન્તિ. ૧૬૫, દા કપ્સ કાયસેવી, દે। દે। દે। રિસ વ સÈહિ, ચરા મણેણુ–વરિમા, અપ્પનિયારા અણુત સુહા.૧૬૬, જ ચ કામસુહ' લાએ, જ' ચ દિવ મહાસુહ, વીયરાય–સુહસ્સ ય, હુંતભાગ પિ નગ્ધઇ. ઉવવા દેવીષ્ણુ, કપ્પ દુર્ગ જા પર ગમણાગમણું નથી, અચ્ય પર
૧૬૭.
સહસ્સારા, સુરાણ'મિ. ૧૬૮.
Page #386
--------------------------------------------------------------------------
________________
તિ પલિય તિ સાર તેરસ, સારા કપ દગ તઈય સંત અહે, કિબિસિયન હુતિઉવરિં, અસ્પૃય પરઓ-ભિઓગાઈ. અપરિગ્રહ દેવાણું, વિમાણ લખા છ હુંતિ સેહમ્મ, પલિયાઈ સમયાહિય, ડિઈ જાસિં જાવ દસ પલિયા.૧૭૦. તાઓ સર્ણકુમાર, વરૃતિ પલિય દસગેહિ, જા બંભ સુક્ક આણય, આરણ દેવાણ પન્નાસા. ૧૭૧. ઈસાણે ચઉ લખા, સાહિત્ય પલિયાઈ સમય અહિય ઠિઈ, જા પન્નર પલિય જસિં, તાઓ માહિંદ દેવાણું. ૧૭ એએણ કમેણ ભવે, સમયાહિત્ય પલિય દસગ લંત સહસ્સાર પાણય, અમ્યુયદેવાણ પણપન્ના. ૧૭૩. કિરહા નીલા કાઊ, તેઊ પા ય સુ લેસ્સાઓ, ભવણ વણ પઢમ ચ9 લેસ, જોઈસ કપ દુગે તેઊ.૧૭૪. કપ તિય પહલેસા, કંતાઈસ સુલેસ હન્તિ સુરા, કણગાભ ૫મિ કેસર, વન્ના દુસુ તિસુ ઉવરિધવલા.૧૭૫. દસવાસ સહસ્સાઇ, જહન્ન-માઉ ધતિ જે દેવા, તેસિં ચઉત્થાહારે, સત્તહિં થેવેહિં ઊસાસો. ૧૭૬. આહિ વાહિ વિમુક્સ, નીસાસૂસ્સાસ એગગે, પાણુ સત્ત ઇમો થે, સોવિ સત્ત ગુણે લ. ૧૭૭. લવ સત્તહરૂરીએ, હૈઈ મહત્તા મંમિ ઊસાસા, સગતીસ સય તિહુન્નર, તીસ ગુણ તે અહાર, ૧૭૮,
Page #387
--------------------------------------------------------------------------
________________
૧૯
૧૭૯.
૧૮૦.
૧૮૧.
લક્ષ્મ તેરસ સહસા, નયસયં અયર સંખયા દેવે, પહિ... ઊસામે, વાસ સહસ્તેહિ. આહારા. દસવાસ સહસ્તુવર, સમયાઇ જાવ સાગર ઊણું, દિવસ મુર્હુત્ત પુર્હુત્તા, આહારુસાસ સેસાણું. સરીરેણ આયાહારા, તયાઇ ફાસેણ લામ આહારા, યખેવાદારા પુણ, કાવલિએ હાઇ નાયબ્દો. આયાહારા સબ્વે, અપજ્જત્ત ૫જ્જત્ત લેામ આહાર, સુર નિરય ઇગિદિ વિણા, સેસા ભવત્થા સપખેવા ૧૮૨. સચિત્તા–ચિત્તા–ભય, રૂવા આહાર સવ્વ તિરિયાણુ, સ-નણં ચ તહા, સુર–નેરઇયાણ અચ્ચિત્તા. ૧૮૩. આભાગા-ણાભાગા, સન્વેસિ` હાઇ લામ આહાર, નિરયાણ' અમણુન્ના, પરિણમઈ સુરાણ સમણુન્ના ૧૮૪. તહુ વિગલ નારયાણુ, અંતમુહુત્તા સ હાઇ ઉદ્દેાસા, પંચદિ તિરિ નરાણું, સાહાવિએ છઠ્ઠું અમએ.૧૮૫. વિગ્ગહ ગઇ–માવન્ના, કેવલિણા સમુહયા અજોગો ય, સિદ્દા ય અણુાહારા, સેસા આહારગા જીવા. કેસટ્રૂ મ’સ નહે રામ, હિર વસ ચમ્મ મુત્ત પુરિસેહિ, રહિયા નિમ્મલ દેહા, સુગંધ નીસાસ ગય લેવા. ૧૮૭. અંતમુહુત્તેણુ' ચિય, પત્તા તરુણ પુરિસ સંકાસા, સવ્વગ ભૂસધરા, અજરા નિયા સમા દેવા. ૧૮૮.
૧૮૬.
Page #388
--------------------------------------------------------------------------
________________
અણિમિસ નયણ મણ, કજ સાહણ પુફ દામ
અમિલાણા, ચરિંગુલેણ ભૂમિં, ન છિવન્તિ સુરાજિણા બિંતિ. ૧૮૯૦ પંચસ જિણક લાણેસુ, ચેવ મહરિસિ તવાણુભાવાઓ, જમ્મતર નેહણય, આગચ્છતિ સુરા ઈહયું. ૧૯૦૦ સંમંતિ દિવ્ય–પમા, વિસય-પસત્તા-સમત્ત-કત્તવા, અણહીણમણુય કજજા, નરભવ-મસુહન ઇતિ સુરા. ૧૯૧ ચત્તાર પંચ જેયણ, સયાઈ ગંધે ય મણય લેગસ્ટ, ઉ વચ્ચઈ જેણું, ન હુ દેવા તેણ આવન્તિ. ૧૨. દોકપ્પ ૫ઢમ પુઢવિંદોદો દો બીય તઇયર્ગ ચઉત્યિં, ચઉ વિરમ આહીએ, પાસતિ પંચમં પુઢવિં. ૧૯૩ છછિ ગેવિજજા, સરમીયરે અણુત્તર સુરા ઉ, કિંચણ લેગનાલિં, અસંખ દીવુદહિ તિરિયં તુ. ૧૯૪. બહુઅરગં ઉવરમગા, ઉર્દૂ સરિમાણ ચૂલિયધયાઈ, ઊણદ્ધ સાગરે સંખ, જોયણ તપૂર–મસંખા. ૧૫. પણવીસ જોયણ લહ, નારય ભવણ વણ જોઈ કપાયું, ગેવિજ-મુત્તરાણ ય, જહસંખે ઓહિ આગારા. ૧૯૬ તપ્રાગારે પલગ, પડહગ જલ્સરિ મુહંગ પુફ જવે, તિરિયામણુએસઓહિ, નાણુવિહ સંઠિઓ ભણિઓ. ૧૯૭ ઉર્દુ ભવણ વણાણું, બહુગો વેમાણિયાણ હે એહી, નારય જેઈસ તિરિયં, નર તિરિયાણું અણગવિ. ૧૮
Page #389
--------------------------------------------------------------------------
________________
૨૧
ઈ દેવાણું ભણિયે, ઠિઈ પમુહં નારયાણ ગુચ્છામિ, ઇગ તિક્તિ સત્ત દસ સત્તર, અયર બાવીસ તિરોસા.
૧૯, સત્ત ય પુઠવીસુ કિંઇ, જિ-વરિમાઈ હિંદુ પુઢવોએ, હાઈ કમેણ કણિદ્દા, દસવાસ સહસ્સ પઢમાએ. ૨૦૦. નવ સમ સહસ લકખા, પુવાણું કડી અયર દસ ભાગ, ઇક્વિઝ ભાગ વુડી, જા અયારે તેરસે પયરે. ૨૦૧. ઇઅ જિ૯ જહન્ના પુણ, દસ વાસ સહસ્સ લખ પયર દુગે, સેસે ઉવરિ જિા, અડો કણિઉ પઈ પુઢવિં. ૨૦૨. ઉવરિ ખિઈ ડિઇ વિસે,
સગ પયર વિહg ઇચ્છ સંગુણિઓ, ઉવરિમ ખિઈ કિંઈ સહિ,
- ઈછિય પયરંમિ ઉકેસા. ૨૦૩. બંધણ ગઈસંડાણ, ભેયા વન્ના ય ગંધ રેસ ફાસા, અગુરુલહુસદ્દસહા, અસુહા વિય પુગ્ગલા નિરએ ૨૦૪૦ નરયા દસવિલ વેયણ, સી ઊસિણ ખુહ પિવાસ કંપ્નહિં, પરવર્ક્સ જર દાહં, ભય સેગ ચેવ વેયંતિ ૨૦૫. સત્તસુ ખિત્તજ વિયણ, અન્નન્ન કયાવિ પહરણેહિ વિણા, પહરણ કયા વિ પંચસુ, તિસુ પરમાહમિય કયાવિ ૨૦૬ - રયણuહ સરહ, વાલુયપહ પંકપહ ચ ધૂમપહા, તમપહા તમતમપહા, કમેણ પુઢવીણ ગત્તાઈ. ૨૦૭. ઘમ્મા વંસા સેલા, અંજણ રિફલ મઘા ય માધવઈ, નામેહિં પુઢવીઓ, છત્તાઇ છત્ત સંઠાણા. ૨૦૮.
Page #390
--------------------------------------------------------------------------
________________
૨૨
અસીય ખત્તીસ અડવીસ, વીસા અાર સેલ અડસહસા, લક્ઝુવિર પુઢિવ પ`ડા, ઘણુદહિ ધણવાય તણુવાયા. ૨૦૯, ગયણં ચ પટ્ટાણુ, વીસ સહસ્સાઈ ધણુદહી પિડા, ધણતણુ વાયાગાસા, અસંખ જોયણ જીયા પિંડે ૨૧૦ ન પુસ`તિ અલાગ, ચઉદિસપિ પુઢવી ય વલય સ`ગઢિયા, રચણાએ વલયાણું', છઠ્ઠુ પાંચમ જોય સદ્ધ ૨૧૧ વિક્ખભા ધણઉદહી, ધણુ તણુવાયાણ હાઇ જહુસ’ખ, સતિભાગ ગાળય, ગાઊયંચ તહુ ગાઉય તિભાગા.૨૧૨પઢમ મહીવલએસ', ખિવિજ્જ એય કમેણુ ખીયાએ, દુતિચ પાંચ છ ગુણ', તઇયાઇસુ તપિ ખિવ કમસેા.૨૧૩, મઝેચિય પુઢવી અહે, ધણુદદ્ધિ પમુઢાણ પિંડ પરિમાણ, ભણિય` ત કમેણું, હાયઇ જા વલય પરિમાણ’. ૨૧૪, તીસ પણવીસ પન્નરસ, દસ તિન્નિ પણ એગ લખાઈ, પચય નરયા કમસા, ચુલસો લખ્ખાઈ સત્તસુ વિ. ૨૧૫ તેરિ±ારસ નવ સગ, પણ તિન્નિગ પયર સગ્વિગુણવા, સીમંતાઇ અપ્પઇ-હાણતા દયા મઝે.
૨૧૬.
તેહિ તા દિસિ વિદિસિ, વિણિગ્ગયા અનિરય આવલીયા, પઢમે પયરે દિસિ ગુણ–વન્ન વિદિસાસુ અડયાલા. ૨૧૭. યાસુ પયરેસુ, ઇંગ ઇગ હીણા ઉ હુન્તિ પતીઓ, જા સત્તમી મહી પય,દિસિ ઇક્રિક્રેા વિદિસિ નથિ.૨૧૮.
Page #391
--------------------------------------------------------------------------
________________
ઇ પરેગ દિસિ,સંખ અડગુણા ચઉવિણા સઈગસંખા, જહ સીમંત પરે, એગુણનફયા સયા તિક્સિ. ૨૧૯. અપાણે પંચ ઉ, પઢો મુહ-મંતિમે હવઇ ભૂમી, મુહભૂમી સભાસદ્ધ, પચરગુણે હાઈ સવધણું ર૨૦. છન્નઈ સય તિન્ના, સત્તસુ પુઢવીસુ આવલી નિરયા, સેસતિયાસીલખા,તિસય સિયાલા નવઇ સહસા.૨૨૧ તિ સહસ્સચ્ચા સવૅ, સંખ-મસંખિજજ વિત્થડાયામા, પણયાલ લખ સીમંત ય લખું અપઈ. રરર. છસ હિશ્વરિ જયણ, સહસ બાવન સર્ણ ચરિમાએ, પુઢવીએ નરય રહિયં, નરયા સેસંમિ સવાસુ. ૨૨૩. બિસહસ્રણ પુઢવી. તિસહસ ગુણિએહિં નિયય પરેહિં, ઊણ વૃણ નિય પયર, ભાઈયા પત્થડંતરયં. ર૨૪. પઉણ ધણુ છ અંગુલ, રાયણુએ દેહમાણ-મુક્કાસં, સેસાસુ દુગુણ ગુણે, પણ ધણુ સય જાવ ચરમાએરર૫. રયણાએ પઢમ પયરે, હત્યતિય દેહમાણુ–મણુપયરું, છપ્પન્નગુલસ, વુડ્ડી જા તેરસે પુ. રર૬. જ દેહ પમાણુ ઉવરિમાએ, પુઢવીઈ અંતિમે પરે, તે ચિય હિટ્રિમ પુઢવી, પઢમ પયરંમિબોધવું. ૨૨૭. તે ગુણગ સગ પયર, ભઇયં બીયાઈ પયર વુ ભવે, તિકર તિ અંગુલ કરસત્ત, અંગુલા સ િગુણવીસંરર૮.
Page #392
--------------------------------------------------------------------------
________________
રક
પણ ધણુ અંગુલ વસં, પનરસ ધણુ દુન્નિહિત્ય સ ય, બાસ િધણુહ સટ્ટ, પણ પુઢવી પયર વુડિ ઇમા. રર૯. ઇઅ સાહાવિય દેહ, ઉત્તર વેકવિઓ યે તદ્ગુણો, દુવિહાવિ જહન્ન કમા, અંગુલ અસંખ સંખ. ૨૩૦. સત્તસુ ચકવીસ મુહૂ, સગ પન્નર દિગ દુચઉછમ્માસા, ઉવવાય ચવણ વિરહો, હે બારસ મુહુર ગુરુ. ૨૩૧, લહુ દુહાવિ સમાઓ, સંખા પુણ સુર સમા મુણેયવા, સંખાઉ પmત પણિંદિ, તિરિના જંતિ નરએ સુર૩ર. મિચ્છિિર મહારંભ, પરિગ્રહો તિવ્રકોહ નિસ્સીલે, નરયાઉઆં નિબંધઈ પાવમાં રૂદુ પરિણામે. ૨૩૩. અસનિ સરિસિવ પખી, સીહ ઉરગિજિનિ જા છે કમસે ઉકેસેણં, સત્તમ પુઢવિ મણુય મછા. ૨૩૪. વાલા દાઢી પકખી, જલયર નરયા–ગયા ઉ અાંકરા, જતિ પુણે નરસુ, બાહુલ્લેણુંન ઉણનિયમ. ૨૩૫. દો પઢમ પુઢવિ ગમણું, છેવટું કોલિયાઈ સંઘયણે, ઇકિડક પુઢવિ વર્ટી, આઇ તિલેસ્સાઉ નરસું. ૨૩૬. દુસુ કાઊ તઈયાએ, કાઊ નીલાય નીલપંકોએ, ધૂમાએ નીલ કિહા, દુસુ કિહા હુતિ લેસ્સાઓ. ૨૩૭. સુર-નારયાણ તાઓ, દવલેસા અવટિઆ ભણિયા, ભાવ પરાવ7ીએ, પુણ એસિં હુતિ છèસા. ર૩૮.
Page #393
--------------------------------------------------------------------------
________________
૨૫ નિરવા ગમય, પજત સંખાઉ લક્તિ એએસિં, ચક્કિ હરિ જુઅલ અરિહા.
જિણ જઇ દિસિ સમ્મ પુહવિકમા. ૨૩૯. રયણુએ એહિ ગાઉઆ, ચારિ અદ્ભઃ ગુરૂ લહુકમણ, પઈ પુઢવિ ગાઉયઠું, હાયઈ જા સત્તમિ ઈગદ્ધ. ૨૪૦, ગભ નર તિ પલિયાઊ, તિ ગાઉ ઉકાસ તે જહન્નણું, મુછિમ દુહાવિ અંતમુહુ અંગુલ અસંખ ભાગત૨૪૧. બારસ મુહુd ગબ્બે, ઈયરે ચઉવીસ વિરહ ઉસે, જન્મ-મરણેનું સમએ, જહન્ન સંખાસુર સમાણા ર૪ર. સત્તમિ મહિ નેરાએ, તેઊ વાઊ અસંખ નર તિરિએ, મુણ સેસ જીવા, ઉપનંતિ નરભવંમિ. ૨૪૩. સુર નેરઈહિં ચિય, હવંતિ હરિ અરિ ચ િબલદેવા, ચઊવિહ સુર ચ િબલા, માણિય હુતિ હરિ અરિહા. હરિણે મણુસ્સ રયણાઈ હુતિ નાણુરેહિ દેહિ, જહ સંભવ-મુવવાઓ,હય ગય એનિંદિ રયણાણું. ૨૪૫. નામ પમાણું ચક્ક, છત્ત દંડ દુહસ્થયં ચમ્મ, બત્તીસંગલ ખ, સુવન્નકાગિણિ ચઉરંગુલિયા. ૨૪૬. ચરિંગુલે દુ અંગુલ-પિહુલે યમણિ પુરેહિ ગય તુરયા, સેણાવઈ ગાહાવઈ, વ ઇOી ચ િરયણાઈ ૨૪૭. ચક્ક ધણુટું પગે, મણ ગયા તવ ચ હેઈવણમાલા, સંખે સત્ત ઈમાઈ રયાઈ વાસુદેવસ્સ. ર૪૮૮
Page #394
--------------------------------------------------------------------------
________________
સંખ નરા ચઉસુગઈસુ, જતિ પંચસુવિ પઢમ સંઘયણે, ઇગ દુ તિ જા અસયં, ઇગસમાએ જંતિ તે સિદ્ધિ ર૪૯. વીસિસ્થિ દસ નપુસંગ, પુરિસ–સયં તુ એગસમાં , સિઝઈ ગહિઅન્ન સલિંગ ચઉ દસ અહિય સયંચ.૨૫૦ ગુરૂલહુ મઝિમ દો ચઉ, અસય ઉર્ફહો તિરિયલેએ, ચઉ બાવીસ-કૂસયં, દુ સમુદે તિક્તિ સેસ જલે. ૨૫૧. નરય તિરિયા–ગયા દસ, નરદેવ ગઇફ વીસ અલ્સયં, દસ રયણા સક્કર વાલુયાઉ, ચઉ પંક ભ દગ. ર૫ર. છચ્ચ વણસ્સઈ દસ તિરિ,
તિરિથી દસ મણુય વીસ નારીઓ, અસુરાઈ વંતરા દસ, પણ તદેવિલે પત્તેય. ૨૫૩જોઈ દસ દેવિ વીસંવેમાણિય–દૂસય વીસ દેવીઓ, તહ પુએહિંતે, પુરિસો હાઊણ અસમં. ૨૫૪. સેસ૬ ભંગએસ, દસ દસ સિક્ઝતિ એગ સમણું, વિરહા છમાસ ગુરૂઓ, લહુ સમ ચવણસિહ નOિ. અડ સગ છ પંચ ચઉ તિગ્નિ,દક્તિ છ ય સિજજમાણેસ, બત્તીસાસુ સમયા, નિરંતર અંતર ઉવરિ. ૨૫ બત્તીસા અધ્યાલા, સી બાવત્તરી ય બેધવા, ચુલસીઈ છન્નવઈ, દુરહિય-મર્દુત્તર સયં ચ. ૨૫૭. પણુયાલ લખજોયણ, વિખંભા સિદ્ધસિલલિહવિમલા તદુવરિગ જયતે, લેગંતે તત્થ સિદ્ધ-ઠિઇ. ૨૫૮.
Page #395
--------------------------------------------------------------------------
________________
२७
૨૬૨.
આવીસ સર્ગ તિ દસ વાસ,સહસ ગણિતિદિણ એ દિયાસુ, બારસ વાસુણ પણ દિણ,છમ્માસ તિપલિય ઇિ જિરૃા.૨૫૯. સહા ય સુધ્દ વાલુય, મણેાસિલા સરાય ખર પુઢવી, ઇંગ ખાર ચઉદ સાલસ, ફ઼્રારસ ખાવીસ સમ સહસા ૨૬૦ ગભ ભુય જલયરે -ભય,ગ-ભારગ પુળ્વ કાર્ડિ ઉ ાસા, મખ્શ ચઉપય પખિસુ,તિપલિય પલિયા અસંખંસા.૨૬૧ પુન્નસ પરિમાણ,સર' ખલુ વાસ કેડ લક્ષાએ, છપ્પન્ન ચ સહસ્સા, બાધવા વાસ કાડીણું. સમુચ્છિ પણિ દિ થલ ખયર,ઉરગ ભુયંગ જિ? કિંઇ કમસા, વાસ સહસ્સા ચુલસી, ખ્રિસત્તરિ તિપન્ન માયાલા. ૨૬૩. એસા પુઢવાઇણ, ભવઇ સપય' તુ કાયઇિ, ચઉ એગિ’દિક્ષુ ણેયા, ઉત્સપિણિએ અસ’ખિજ્જા,૨૬૪ તાએ વણુમિ અણુંતા, સંખિન્ના વાસ સહસ વિગલેસુ ૫'ચિ'દિ તિરિ નરેસુ, સત્તઓૢ ભવા ઉ ઉડ્ડાસા, ૨૬૫. સન્થેસિપિ જહન્ના, અંતમુહુત્ત' ભવે ય કાયે ય, જોયણુ સહરસ–મહિયં, એગિદિય દેહ-મુક્કાસ. ૨૬૬૦ મિતિ ચરિ દિ સરીર,બારસ જોયણ તિકાસ ચઉકાસ, જોયણુ સહસ પણિદિય, આહે વુચ્છ વિસેસ તુ. ૨૬૭. અંશુલ અસ ́ખ ભાગા, સુહુમનિગાએ અસંખ ગુણુવાઊ, તા અગણિ તમ આઉ, તત્તા સહુમા ભવે પુઢવી. ૨૬૮
Page #396
--------------------------------------------------------------------------
________________
તે બાયર વાઉ ગણી, આઊ પુઢવોનિગય અણુમસો, પત્તેિઅવણ સરીરં, અહિયં જોયણુ સહસં તુ. ર૬૯. ઉસેહંગુલ જોયણ, સહસ્રમાણે જલાસએ નેર્યા, તં વલ્લિ પઉમ પમુહં, અઓ પરં પુઢવીવે તુ. ર૭૦. બારસ જોયણ સંખ, તિકેસ ગુમ્મીય જોયણું ભમરે, મુછિમ ચઉપય ભુય,ગુરગગાઊઘણુ-જોયણ-પુહુનં.૨૭૧ ગબભ ચઉપય છગ્ગાઉયાઈ ભયગાઉ ગાઉય પત્ત, જયણ સહસ્સ-મુરગા, મચ્છા ઊભયે વિ યસહસ્સે.ર૭રપકિખ દુગધણુ પુહુર્ત,સરવાણું-ગુલ અસંખ ભાગ લહુ, વિરહો વિગલાસગ્રીણ, જન્મ મરણેનુ અંતમુહૂ. ૨૭૩. ગર્ભે બારસ, ગુરૂઓ લહુ સમય સંખ સુર તુલ્લા,
અણુસમય-મસખિજા,એનિંદિય હૃતિ ય અવંતિ. ૨૭૪. વણકાઈઓ અહંતા, ઇાિઓ વિ જ નિયાઓ, નિચ્ચ-મસખા ભાગો, અસંત ચયઈ એઈ. ર૭૫. ગોલા ય અસંખિજા, અસંખ નિગય હવઈ ગેલે, ઇઝિંમિ નિગેએ, અણંત જીવા ખુણેયવા. ર૭૬. અસ્થિ અસંતજીવા, જેહિં ન પત્તા તરસાઈ પરિણામે, ઉપજંતિ ચયંતિ ય, પુણે વિ તથૈવ તત્યેવ. ર૭૭. સવિકિસલ ખલુ,ઉચ્ચમમાણો અતઓ ભણિઓ, સે ચેવ વિવન્ત, હાઈ પરિત્તિ અણુ તે વા. ર૭૮.
Page #397
--------------------------------------------------------------------------
________________
જયા મહદ તિ, અન્નાણું ખુ મહાભયં, પેલવં વેચણીયં તુ, તયા એગિદિયત્તણું. ૨૭૯. તિરિએસ જંતિ સંખાઉ, તિરિ નરા જા દુકપ દેવાઓ, પજત્ત સંખ ગમ્ભય, બાયર ભૂ દગ પરિસં. ૨૮૦. તે સહસારત સુરા, નિરયા પજજત્ત સંખ ગભેસુ, સંખ પણિદિય તિરિયા,મરિઉં ચઉસુવિગઈસુ જન્તિ.૨૮૧ થાવર વિગલા નિયમા, સંખાઉ ય તિરિ નરેસ ગચ્છતિ, વિગલાલબ્લિજજ વિરઈ, સમ્મપિનતેઉવાઉચુયા.ર૮૨. પુઢવી દગ પરિત્તવણા, બાયર પજા હન્તિ ચઉલેસા, ગમ્ભય તિયિ નાણું, હલેસા તિનિ સેસાણં. ૨૮૩. અંતમુહુર્તામિ ગએ, અંતમુહુર્તામિ સેસએ ચેવ, લેસાહિ પરિણયહિં, જીવા વચ્ચતિ પરલોયં ૨૮૪. તિરિ નર આગામિ ભવ, લેસ્સાએ અગયે સુરા નિયા, પુત્વ ભવ લેસ્સ સેસે, અંતમુહુત્તિ મરણ મિંતિ. ૨૮૫. અંતમુહત્ત ડિઇએ, તિરિય નાણું હવન્તિ લેસ્સાઓ, ચરિમા નરાણ પુણ નવ, વાસૂણ પુવાડી વિ. ૨૮૬. તિરિયાણવિ પિમુહં, ભણિય-મસેસંપિ સંપઈ લુચ્છ, અભિહિય દાર-બ્લહિયે, ચઉગઇ જીવાણુ સામન્ન. ૨૮૭૮ દેવા અસંખનર તિરિ, ઈથી પુવેય ગર્ભે નર તિરિયા, સંખાઉયા તિ વેયા, નપુંસગા નાયાઈઆ. ૨૮૮
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૦
૨૯૦.
આય’ગુલેણ વહ્યુ', સરીર–મુસ્સેહ-અંગુલેણ તઢા, નગ-યુદ્ધવિ—વિમાણા, મિણસુ પમાણુ –ગુલેણ તુ. ૨૮૯, સત્થેણ સુતિક્ણ વિ, છિન્તુ ભિત્તું ચ જ કર નસક્કા, તં પરમાણું સિદ્ધા, વયતિ આઈ પમાણાણું, પરમાણુ તસરેણં, રહરેણુ વાલઅગ્ગ લિા ય, જાય જયા અગુણા, કમેણુ ઉસ્નેહ-અંગુલય:. ૨૯૧. અંગુલ છ≠· પાએ, સા દુર્ગુણ વિહત્યિ સા દુર્ગુણ હત્યા, ચહત્ય ધણુ દુસહસ, કાસા તે જોયણું ચર. ૨૯૨. ચઉસયગુણું પમાણ, ગુલ મુસ્નેહ-ગુલાઉ બાધવ, ઉસ્કેડ –ગુલ દુગુણ”, વીરસાય –ગુલ ભણિય. ૨૯૩. પુઢવાઈસુ પત્તેય, સગ વણુ પત્તય છુંત દસ ચઉદ, વિગલે ૬૬ સુર નારય,તિર ચૐ ચઉ ચઉદસ નરેસુ • ૨૪. એગિદિએસ પંચસુ, બાર સગ તિ સત્ત અદ્ભુવીસા ય, વિગલેસુ સત્ત અડ નવ,જલ ખડુચઉપય ઉરગ ભુયગે.ર૫ અહ્ તેરસ ખારસ, દસ દસ નવર્ગ નરામરે નિરએ, આરસ છવ્વીસ પણવીસ, હુન્તિ કુલ કેાડિ લખાઈ ૨૯૬ઇંગ કાર્ડિ સત્ત નવઇ, લક્ક્ખા સા લાણ કાડોણ, સંઘુડોણિ સુરેગિ દિ,નારયા વિયડ વિગલ ગજ્જુભયાર અચિત્ત જોણિ મુર નિરય, મીસ ગબ્ને તિભેય સેસાણ, સી ઉસિણુ નિરય સુર ગબ્બ,મીસ તેઽસિણ સેસ તિહાર
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૧
૩૦૨.
હયગમ્બ્લ સંખવત્તા, જોણી કુમુન્નયાઈ જાય′તિ, અરિહ ર ય રામા, વસી પત્તાઇ સેસ નરા. ૨૯૯. આઉસ્સ બધ કાલા, અબાહકાલા ય અંતસમએ ય, અપવત્તણુ–પવત્તણુ,ઉવ-જીવમા ભણિયા. ૩૦૦. અધન્તિ દેવ નારય, અસ`ખ નર તિરિ છમાસ સેસાઊ, પરભવિયાઊ સેસા, નિરૂવમ તિભગ સેસાઊઁ. ૩૦૧. સાવ±માયા પુણ્, સેસ તિભાગે અહવ નવમ ભાગે, સત્તાવીસઇમે વા, અંતમુહુર્ત્ત–તિમે વા વિ. જઇમે ભાગે મધા, આઉસ્સ ભવે અમાહ કાલે સા, અ ંતે ઉજ્જુગઇ ઈંગ,સમય વક્ર ચઉ પચ સમય તા.૩૦૩. ઉજ્જુગઇ પઢમ સમએ, પરભવિય આઉયં તહા–હારા, વાઇ મીય સમએ, પરભવિયાએઁ ઉદય-મેઇ. ૩૪. ઇંગ દુ તિ ચઉ વ±ાસુ, દુગાઇસમએસ પરભવાહારા, દુગ વક્રાઇસુ સમયા, ઇગ દે। તિત્રિય અણુાહારા. ૩૦૫. અહુકાલ વેયણિજ્જ, કમ્મ અપેણ જમિહ કાલે, વેઇઇ જીગવં ચિય, ઉઇન્ન સવ–પએસગ્ગ ૩૦૬. અપવત્તણિજજમેય, આઉં અહવા અસેસ-કમ્મપિ, અધ સમએ વિ અર્ધ,સિઢિલં ચિય તજહા જોગ. ૩૦૭. જ પુણુ ગાઢ નિકાયણ, અધેણં પુખ્વમેવ કિલ અદ, તં હાઇ અણુપવત્તણુ,જીગ્ગ' કમ વેયણિજ લ. ૩૦૮,
Page #400
--------------------------------------------------------------------------
________________ ઉત્તમ ચરમ સરીરા, સુર નેઈયા અસંખ નર તિરિયા, હતિ નિસવમાઓ, દુહાવિ સેસા મુPયવ્યા. 309. જેણુઉ–મુવચ્છમિજઈ અપ સમુત્થણ ઈયરગેણાવિ, સો અઝવસાણાઈ, ઉવક્કમ-મુવમે ઈયરે 310 અઝવસાણ નિમિત્ત, આહારે વેયણ પરાઘાએ, ફાસે આણાપાણ સત્તવિહં જિજએ આઉં. 311, આહાર સરીર દિય, પજત્તી આણપાણભાસ મણે, ચઉપચ પંચ છપિય, ઇગ વિગલા-સાત્રિ સન્નીણું 312, આહાર સરીર ઈદિય, ઊસાસ વઊ મણે–ભિનિવૃત્તી, હાઈ જઓ દલિયાઊ, કરણું પઈ સાઉ પજતી. 313. પસિંદિય તિબલસા-સાઊં દસંપાણ ચઉ છ સગ અઠ, ઇગદુતિ ચઊરિંદીણું, અસન્નિસન્નીણુ નવ દસય. 314, સંખિત્તા સંઘયણી, ગુરૂતર સંધયણિ મક્ઝઓ એસા, સિરિ સિરિચંદમુણિદેણ,નિમ્બિયા અ૫ પઢણ. 315. સંખિત્તયરી ઉ ઈમ, સરીર-મેગાહણ ય સંઘયણ, સન્ના મંડાણ કસાય, લેસિંદિય દુ સમુગ્ધાયા. 316. દિદ્રી દંસણ નાણે, જેગુ-વઓગો–વવાય ચવણ ડિઇ, પજજત્તિ કિસાહારે, સનિ ગઈ આગઈએ. 317. મલહારિ હેમ સૂરણ, સસલેસેણ વિરઇયં સમ્મ, સંઘયણિરયણ-મેયં, નંદઉ જા વીરજિણ તિર્થં. 318.