________________
(યક અને અનુત્તર વિમાન)માં અભિયોગિકાદિરે ઉપજતા નથી. તેમાં આદિ શબ્દથી ગાથા ૪૪ માં કહેલ સામાનિકાદિ ૯ પ્રકારના દે સમજવા, કારણ કે હું પ્રેવેયક અને ૫ અનુત્તર વિમાનવાસી દે સર્વે અહમિંદ્ર છે. સિધર્મમાં અપરિગૃહિતા દેવીનાં વિમાન, આયુષ્ય અને તે દેવી કયા દેવોને ઉપભેગા યોગ્ય છે, તે કહે છે. અપરિગ્રુહ દેવીણું, વિમાણ લખા છ હુંતિ સહમ્મ, પલિયાઇ સમયાહિય, કિંઈ જાસિં જાવ દસ પલિયા.૧૭૦ તાઓ સર્ણકુમાર, સેવં વતિ પાલય દસગેહિં, જા ભંભ સુક્ક આણુય, આરણ દેવાણ પન્નાસા. ૧૭૧. અપરિગ્રહ દેવીણું-અ- | સર્ણકુમારાણુ–સનકુમાપરિગ્રહીતા દવાનાં.
૨ દેને. વિમાણ-વિમાન
એવં એ પ્રમાણે, એવી રીતે. છ લાખા-૬ લાખ. વન્તિ –વધે છે, વધારતાં. હન્તિ–છે, હોય છે. પલિય દસગેહિં-૧૦ હમે–સધર્મદેવલેકમાં. પાપમ. પલિયાઈ-પલ્યોપમાદિકથી.
જા-ચાવત્, સુધી. સમયાહય-સમય અધિક.
અંભ-બ્રહ્મ. ઠિઈ-સ્થિતિ.
સુક્ર-મહાશુક્ર.
આણય–આનત. જસિં–જે દેવોઓની.
આરણ દેવાણ-આરણ જાવ દસ પલિયા-૧૦
દેને. પલ્યોપમ સુધી.
૫નાસા-૫૦ પલ્યોપમ તાઓ-તે દેવીએ.
સુધી.