________________
૧૫૫ વિવેચન—ચદપૂવ પ્રમાદથી નિગાદમાં પણું જાય, તે ભણેલું ભૂલી જનારા જાણવા. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે. કે તાપસે જઘન્યથી ભવનપતિમાં ઉપજે, કારણકે તે દેશની પણ જઘન્ય સ્થિતિ વ્યંતરની માફક ૧૦ હજાર વર્ષની છે.
૧. કયા છો મરીને ઉત્કૃષ્ટ અને જાન્યથી ક્યા દેવલોક સુધી ઉપજે. ૨. મિથ્યાદષ્ટિનું લક્ષણ કહે અને કાનું રચેલું સૂત્ર કહેવાય.
૬ સંધયણનું સ્વરૂપ. વજરિસહ નારાયં, પઢમં બીયં ચ રિસહ નારાયું નારાય–નારાય, કીલિયા તહ ય છે. ૧૫૭. એએ છ સંઘયણું, રિસહો પટ્ટો ય કીલિયા વજજ ઉભઓ મડ બંધ, નારાઓ હાઈ વિને. ૧૫૮ વજરિસહ નારાયં–વજ | છ સંઘયણ-૬ સંઘયણ. ઋષભનારાચ.
રિસહ પટ્ટો–રાષભ એટલે પહમ–પહેલું.
પાટો. આય–બીજું. રિસહનારાયં–ષભનારાચ
કીલિયા વજ-વજએટલે નારાય–નારાચ,
ખીલી. અદ્ધનારાય-અર્ધનારાચ. ઉભએ–બંને બાજુએ. કીલિયા–કીલિકા.
મક્કડબંધ-મર્કટ બંધ તે. તહ-તેમજ.
નારાઓ-નારાચ. છેવÉ-છેવ.
હાઈ–છે. એએ-એ.
વિનેએ-જાણવા ચોગ્ય.