________________
૧૫૬
શબ્દાર્થ-પહેલું વજી, ત્રાષભ નારાચ, બીજું ઇષભ નારા, ૩. નારા, ૪. અર્ધનારા, ૫. કીલિકા તેમજ ૬. છેવટું એ ૬ સંઘયણ છે. 26ષભ એટલે પાટે, વા એટલે ખીલી, બંને બાજુએ મર્કટબંધ તે નારાચ છે એમ જાણવું.
વિવેચન–શરીરના હાડકાને દઢ દઢતર બંધ તે સંઘયણ, બે પાસા મર્કટબંધ તે ઉપર પાટે અને તે ત્રણે હાડકાને ભેદે તેવી હાડકાની ખીલી હોય તે હાડકાને દઢબંધ તે વ્રજ ત્રાષભ નારાચ, મર્કટબંધ અને પાટે હોય તે aષભનારા, બે પાસા મર્કટબંધ તે નારાચ, એક પાસે મર્કટબંધ અને બીજે પાસે ખીલી હોય તે અર્ધનારા, બે હાડકાની વચ્ચે ખીલીને બંધ તે કલિકા અને મહામહે હાડકાં અડીને રહેલાં હોય તે છે, તેનું બીજું નામ સેવાર્ય સંઘયણ છે, કારણકે તે સંઘયણ સ્નેહ મર્દનાદિ સેવાની અપેક્ષા રાખે છે. કયા ક્યા જીવોને કેટલાં સંઘયણ હોય? તે કહે છે. છ ગમ્મતિરિનરાણું, સમુચ્છિમ પર્ણાિદિ વિગલ છેવ૬ સુર નેરઇયા એચિંદિયા ય સર્વે અસંઘયણા. ૧૫૯. છ-છ સંઘયણ.
છેવ-છેવટે ગભ–ગર્ભજ.
સુર નેરઠયા–દેવતા નારકી. તિરિ નારાણું-તિર્યંચ અને |
એબિંદિયા –અને એકે' મનુષ્યને. સમુચ્છિમ પણિદિ
યિ. સમૂછિમ પંચેંદ્રિય.
સરવે-સર્વે. વિગલ-વિકલેંદ્રિયને. અસંઘયણુ-સંઘયણ રહિત.