________________
૨૩૦
શબ્દાર્થ-બે હજાર જન ઓછી પૃથ્વી કરાય છે, તેમાંથી ત્રણ હજાર વડે ગુણાએલા પિતાના પ્રતના ઓછા કરવા એક રૂ૫ ઓછા પિતાના પ્રતર વડે ભાગવ થી પ્રતરનું આંતરૂં આવે.
વિવેચન–છ નરક પૃથ્વીના પિંડમાંથી ઉપર અને નીચેથી એકેક હજાર જન ઓછા કરવા અને સાતમી નરક પૃથ્વીના પિંડમાંથી ઉપર અને નીચેથી સાડી બાવન હજાર જન ઓછા કરવા. પછી જે પૃથ્વીએ જેટલા પ્રતર હોય, તેને ત્રણ હજાર ગુણીને તે ( પૃથ્વી પિંડ ) માંથી ઓછા કરવા. તે વાર પછી તે બાકી રહેલ પૃથ્વી પિંડને એક ઓછા પિતાના પ્રતર વડે ભાગવા એટલે એક પ્રતરથી બીજ પ્રતરનું માંહમાંહે આંતરું આવે. જેમકે –
રત્નપ્રભા પૃથ્વીને પિંડ 1 લાખ ૮૦ હજાર જબને છે, તેમાંથી બે હજાર જન ઓછા કરતાં ૧ લાખ ૭૮ હજાર યોજન રહે. રત્નપ્રભાના તેર પ્રતર છે, તે દરેક પ્રતર ૩ હજાર જન ઉંચે છે, તેથી ૧૩ પ્રતરને ૩ હજારે ગુણતાં ૩૯ હજાર જન થાય. તે ૧ લાખ ૭૮ હજારમાંથી ઓછા કરીએ, તે ૧ લાખ ૩૯ હજાર એજન રહે તેને તેર પ્રતરની વચમાં ૧૨ આંતરા હોવાથી બારે ભાગતાં ૧૧૫ ૮૩ જન આવે; તેટલા જનનું અંતર રત્નપ્રભાના દરેક પ્રસરે જાણવું.
શકરા પ્રભા પૃથ્વીને પિંડ 1 લાખ ૩૨ હજાર જનને છે, તેમાંથી બે હજાર યોજન ઓછા કરતાં