________________
૨પર કૃષ્ણાદિ ત્રણ લેશ્યાને વર્ણ બંધ રસ અને સ્પર્શ અશુભ જાણ તથા તેજે આદિ ત્રણ લેસ્યાને વદિક શુભ જાણો.
સાતમી નરકને નારકી ઉત્કૃષ્ટ આયુષ્ય ભેળવીને મસ્યજ થાય અને જઘન્ય કે મધ્યમ આયુષ્ય ભોગવીને ગર્ભજ પર્યાપ્તા તિયચમાં અવતરે. જેમકે –કમઠને જીવ સાતમી નરકમાં મધ્યમ આયુષ્ય ભેગવી મરીને સિંહ થયે હતે. નારકીની ગતિ અને આગામી ભવમાં વધુમાં વધુ પ્રાપ્તિ. નિરઉડ્યૂટ્ટા ગબ્બય, પજજત્ત સંખાઉ લદ્ધિ એએસિં, ચક્કિ હરિ જુઅલ અરિહા, જિણ જઇ દિસિ
સભ્ય પુહવિ કમા. ૨૩૯. નિરઉવટ્ટા–નરકમાંથી હરિ જુઅલ-વાસુદેવનું યુગલ
નિકળેલા. અરિહા-અરિહંત. ગમ્ભય–ગર્ભજ.
જિણ–જિન, સામાન્ય
કેવળી, પજજત-- પર્યાપ્તા.
જયતિ, સાધુ. સંપાઉ–સંખ્યાતા
દિસિ–દેશ વિરતિ. આયુષ્યવાળા, લદિલદ્ધિ, લાભ, પ્રાપ્તિ.
સન્મ-સમ્યકત્વી.
પહવ–પૃથ્વીના એએસિં-એઓને. ચક્રિ–ચકવતિ
કમા-અનુકમથી, કમથી. શબ્દાર્થ –નરકમાંથી નિકળેલા [જીવે આગામી ભવમાં ગર્ભજ પર્યાપ્તા સંખ્યાના આયુષ્યવાળા ( મનુષ્ય અને તિર્યંચ) થાય, એઓને [ આગામી મનુષ્યના ભવમાં] ૧. ચકવતિ, ૨. વાસુદેવનું યુગલ