________________
૨૫૯
શબ્દાથ-સાતમી પૃથ્વીના નારકી, તેઉકાય, વાઉકાય, અસંખ્યાતા આયુષ્યવાળા મનુષ્ય અનેતિયા(યુગલિયાઓ) ને મૂકીને બાકીના છ મનુષ્ય ભવમાં ઉપજે છે. - વિવેચન-છ પૃથ્વીના નારકી, તેઉકાય અને વાઉકાય વિનાના એકેદ્રિય, વિકલેંદ્રિય, સમૂરિછમ અને ગર્ભજ સંખ્યાતા આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચ તથા દેવો મનુષ્યમાં ઉપજે છે.
મનુષ્યનાં ૮ દ્વારનું યંત્ર.
ઉપપાત અને આયુષ્ય અવગાહના
ચ્યવન વિરહ મનુષ્યનું
( ઉ કૃષ્ટ જધન્ય ઉત્કૃષ્ટ જધન્ય ઉત્કૃષ્ટ ? જધન્ય
ગર્ભજ મનુષ્ય પલ્યોપમાં
૩ ગાઉ
૧૨ મુહૂર્ત ૧ સમય{
અંતર્મુહૂર્ત
અંગુલનો અસંખ્યાતમે ભાગ.
સમૃમિ
અંતર્મુહૂર્ત
અંગુલનો અસં.ભાગ 2
ર૪ મુહૂર્ત ૧ સમય
ઉપપાત અને વ્યવન સંખ્યા
આગતિ
ગતિ
મનુષ્યની
ઉત્કૃષ્ટ | જધન્ય
ગર્ભજ મનુષ્ય સંખ્યાતા એક | ચારે ગતિમાંથી ચાર ગતિમાં જાય સમૃમિ , અ- ] અસંખ્ય .
મનુષ્ય મનુષ્ય અને . , Jસંખ્યાતા
'I અને તિર્યંચમાંથી | તિર્યંચમાં
: ' ૧'