________________
દર નિષધ પર્વતની વ્યાઘાતે તારાના વિમાનનું
જઘન્ય અંતર. તારાનાં કર તારાનાં કર તારાનાં તારાનાં વિમાને ફૂટ વિમાન ફૂટ વિમાન ફૂટ વિમાન
છે ૦. વિમાન ૮ શું?
જન છેટું
૦ વિમાન ૮ યોજન છેટું
૦ વિમાન ૮ 82 યોજન છેટું ,
૦ વિમાન ૮ 922
જન છેટું છે
*વાજની જ યોજન
* યિાજના જ
આવી રીતે નિષધ પર્વત ઉપર ૯ શિખરે છે ત્યાં બે તારાના વિમાનની વચ્ચે ફૂટ આવવાથી ૮-૨૫૧૦=૨૯૬
જન વ્યાઘાતે જઘન્ય અંતર થાય એમ સમજવું. સ્થિર જ્યોતિષીમાં (ચંદ્ર અને સૂર્ય)ના વિમાનનું
પરસ્પર અંતર, માણસ–નગાઓ બાહિં, ચંદા સૂરસ્સ સૂર ચંદરસ, જેયણ સહસ્સ પત્રાસ, પૂણગા અંતરે દિ૬. ૬૪. માણસ નગાઓ-માનુષ | ચંદસ્ય-ચંદ્રને.
સ્તર પર્વતની. જોયણુ-યોજનનું. બાહ–બહાર.
સહસ્સ પન્નાસ-૫૦ હજાર. ચંદા–ચંદ્રથી.
અપૂણગા-અન્યૂન, સંપૂર્ણ. સૂરસ્સ-સૂર્યને.
અંતર–અંતર, દૂર. સૂર-સૂર્યથી.
દિજેયું છે. શબ્દાર્થ–માનુષ્યોત્તર પર્વતની બહાર ચંદ્રથી સૂર્યને અને સૂર્યથી ચંદ્રને સંપૂર્ણ પચાસ હજાર યોજનાનું અંતર ( તીર્થકર અને ગણધરો વિગેરે એ ) જોયું છે.