________________
૧૬૪ ઈશાન દેવલોકનાં વિમાનની તકરારને લીધે પરસ્પર શસ્ત્રાદિ વડે લડાઈ થવાથી ઇંદ્રાદિકના શરીરે લાગેલ ઘા વિગેરેની પીડા પણ એ દાઢાના ન્હવણનું જળ છાંટવાથી શાન્ત થાય છે, એટલું જ નહિ પણ તેમને ક્રોધ પણ શાન્ત થાય છે.
• વીતરાગનું સુખ. જં ચ કામસુહં લેએ, જં ચ દિવં મહાસુહું વીયરાય–સુહસ ય, કુંતભાગે પિ નથ્થઈ ૧૬૭.
જ કામમુહં-જે કામસુખ. સુહસ્સ-સુખના. લિએ-લેકને વિષે.
અણુત ભાગપિ–અનંતમાં જે દિવં–જે દેવ સંબંધી ભાગને પણ. મહાસુહ-મહાસુખ. | નઘઈ-( નાતે ) ગ્ય વિયરાય-વીતરાગના. 1 થતું નથી. - શબ્દાર્થ લેકને વિષે જે કામ સુખ છે અને જે દેવ સંબંધી મહાન સુખ છે. તે સુખ વીતરાગના સુખના અનંતમા ભાગને પણ યોગ્ય થતું (પામતું) નથી. દેવીઓની ઉત્પત્તિ તથા દેવી અને દેવોનું
ગમનાગમન. ઉવવા દેવીણું, કપ દુર્ગ જ પરઓ સહસ્સારા, ગમણગમણું નથી, અચુય પરઓ સુરાણુપિ. ૧૬૮ ઉવવાઓ-ઉત્પત્તિ
સહસ્સારા-સહસ્ત્રાર. દેવીણું–દેવીઓની. ગમણુગમણું-ગમનાગમન. કપદગ–બે દેવક. નથી–નથી. જા-યાવત્, સુધી.
અચ્ચય-અયુતથી. પરઓ-પરત:, આગળ. સુરાણુંપ–દેવનું પણ