________________
શબ્દાર્થ-નિમેષ રહિત નેત્રવાળા (આંખ ઉઘાડે અને મીંચે નહિ તેવા ), મને કરી કાર્યને સાધનારા, (લાંબી) કુલની માળ ન કરમાય એવા દેવે ભૂમિને ચાર આંગળ વડે અડકતી નથી (ભૂમિથી ૪ આંગળે ઉપર ચાલે છે.) એમ જિનેશ્વર કહે છે.
કયા કારણથી દેવતા મનુષ્યલોકમાં આવે. વસુ જિકલ્યાણેસ, ચેવ મહરિસિ તવાણુભાવાએ, જમ્મતર નેહેણ થ, આગચ્છતિ સુરા ઈહર્યા. ૧૯ પંચમુ-પાંચ.
જમ્મતર-જન્માક્તરના, જિનું કલ્યાણે સુ-જિનેશ્વ- અન્ય જન્મના.
રના કલ્યાણકને વિષે. | નેહેણનેહથી. ચેવ-નિચે.
ય અને દ્વેષથી મહરિસિ–મોટા ઋષિના. આગચ્છાન્તિ–આવે છે.
સુરા-દેવતાઓ, દે. પ્રભાવથી.
' ઈહિયં અહીં. શબ્દાર્થ–૧. જિનેશ્વરના પાંચ કલ્યાણકને વિષે, ૨. મોટા ઋષિના તપના પ્રભાવથી, ૩. જન્માન્તર (પૂર્વ ભવ)ના નેહથી અને ૪. દ્વેષથી દેવતાઓ અહીં (મનુષ્ય ક્ષેત્રમાં) નિશ્ચ આવે છે.
વિવેચન-તીર્થકરના પુણ્ય પ્રભાવથી તેમના ગર્ભ, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને મોક્ષ એ પાંચ કલ્યાણકને વિષે દે આવે છે. મેટા રૂષિના તપના પ્રભાવથી દેવ આવે છે. શાલિભદ્રના પિતાની જેમ પૂર્વભવના સ્નેહથી અને ચ શબ્દથી ઠેષથી સંગમ દેવતાની જેમ અહીં (મનુષ્ય ક્ષેત્ર) માં દેવ આવે છે.
તવાણા
સરકારના પાંચર(જયાં