________________
એકેદ્રિય જીવોની ઉપપાત અને ચ્યવન સંખ્યા, અણસમયમસંખિજા,એનિંદિયહુતિ ય અવંતિ. ર૭૪, વણકાઈ અણુતા, ઈકિકકકાઓ વિ જ નિયાઓ, નિચ્ચ મસખે ભાગે, અણુત છ ચયઈએઈ ર૭૫,
આણુસમય-દરેક સમયે. | વિપણ. અસખિજજ-અસંખ્યાતા. | જ-જે કારણથી. એગિદિય-એકેદ્રિય. નિગેયાઓ-નિગઇથી (ને) હુતિ–ઉપજે છે. નિર્ચા-નિત્ય, નિરંતર. ય–અને
અસંખે ભાગો-અસંખ્યાઅવંતિ-ચવે છે, મરે છે.
તમો ભાગ, વણુકાઈઓ-વનસ્પતિકાય. | અણુત જી-અનંત જીવ. અણુતા-અનંતા.
ચયઈ-વે છે, મરે છે. ઇકિકક્કાઓ-એકેકી. એઈ-આવે છે, ઉપજે છે.
શબ્દાથ–-દરેક સમયે એકેદ્રિય (પૃથ્વી આદિ ૪) અસંખ્યાતા ઉપજે છે અને મારે છે. સાધારણ વનસ્પતિ કાય અનંતા ઉપજે છે અને મારે છે. જે કારણથી એકેકી નિગદને અસંખ્યાતમો ભાગ અનંત જીવ રૂપ નિરંતર મરે છે અને ઉપજે છે.
વિવેચન-દરેક સમયે પૃથ્વી અપ તેલ અને વાઉ સ્વસ્થાનથી કે પરસ્થાનથી આવીને અસંખ્યાતા ઉપજે અને મરે છે. વનસ્પતિકાયમાં સ્વસ્થાનકથી આવીને અનંતા જીવે અને પરસ્થાનથી આવીને અસંખ્યાતા જી ઉપજે છે