________________
અવધિ જ્ઞાનથી અત્યંત વિશુદ્ધ અને બહુ પર્યાયવાળી તે પૃથ્વીને જુવે છે. જેમકે –આનત કરતાં પ્રાણુત દે અત્યંત વિશુદ્ધ રીતે અને અધિક પૃથ્વીને અવધિજ્ઞાનથી દેખે છે.
ગ્રેવેયક અને અનુત્તર દેવેનું અવધિ જ્ઞાન છ િછ ગેવિજા, સત્તરમીયરે અણુત્તર સુર ઉ કિંચણ લેગનાલિં, અસંખ દીવુદહિ તિરિયં તુ ૧૯૪ છદિ-છઠ્ઠી.
લેગનાલિં-ત્રસનાડીને. છ ગેવિજા-છ ગ્રેવેયક.
અસંખ-અસંખ્યાત. સમી–સાતમી.
દીલુદહિ-દ્વીપ સમૃદો. ચિ–બાકીની ૩ ચૈવેયક. અણુર સુરા-અનુત્તર દેવો. | તિરિયં-તિર્લ્ડ કિંચૂણુ-કાંઈક ઓછી. | તુ-તે.
શબ્દાર્થ – શૈવેયકના દેવ છઠ્ઠી નરક પૃથ્વી સુધી, બાકીની ૩ ગ્રેવેયકના દેવ સાતમી નરક પૃથ્વી સુધી, અને અનુત્તર (વિમાનના) દેવે કાંઈક ઓછી વસનાડીને (અવધિ જ્ઞાનથી) જુવે. અને તિહુઁ અસંખ્યાતા દ્વીપ સમુદ્રો જુવે.
વિવેચન–વૈમાનિક દેવો ઉંચે પોતાના વિમાનની ચૂલિકાની ધ્વજા સુધી જુવે છે. અને અનુત્તર વિમાનના દેવ કાંઈક ઓછી ૧૪ રાજલક પ્રમાણ ઊંચી ત્રસનાડીને જુવે છે. જઘન્યથી અવધિજ્ઞાન ઉત્પત્તિ વખતે અંગુલનો અસં. ખ્યાતમે ભાગ વૈમાનિક દેને હોય છે, તે પૂર્વભવ (મનુષ્ય અને તિર્યંચના ભવ) ના અવધિજ્ઞાન સહિત અવતરે, તેને હેય છે, તે પછી દેવભવ સંબંધી અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે.