________________
૩૦૦
શબ્દાર્થ–બદર પર્યાપ્તા પૃથ્વીકાય અપૂકાય અને પ્રત્યેક વનસ્પતિકાય ૪ લેફ્સાવાળા હોય છે. ગર્ભજ તિયચ અને મનુષ્યોને ૬ લેસ્યા હોય છે અને બાકીના છોને ત્રણ લેશ્યા હોય છે.
વિવેચન–ભવનપતિ વ્યંતર જોતિષી સાધર્મ અને ઈશાન સુધીના તેજે લેશ્યાવંત દે મરીને બાદર પર્યાપ્તા પૃથ્વીકાય અપૂકાય અને પ્રત્યેક વનસ્પતિકાયમાં ઉપજે; તે જીવને અંતમુહૂર્ત સુધી તેને લેણ્યા હોય, કારણ કે જે લેસ્યાએ જીવ મરે તેજ લેશ્યાએ ઉપજે, એટલે તેઓને ૪ લેડ્યા હોય છે. ગર્ભજ તિર્યંચ અને મનુષ્યને છએ લેડ્યા હોય, કેમકે તે બંનેને અસ્થિર લેશ્યા હોય છે, બાકીન (પૃથ્વી આદિ ૫ સૂમ, સર્વ અપર્યાપ્ત , બાદર તેઉકાય, વાઉકાય, વિકલેંદ્રિય તથા સમૂચ્છિમ તિર્યંચ અને સમૂચ્છિમ મનુષ્યને પ્રથમની ત્રણ લેશ્યા હોય છે.
કયા ભવની લેણ્યા વડે જીવ મરણ પામે. અંતમુહમિ ગએ, અંતમુહર્તામિ સેસએ ચેવ, લેસાહિ પરિણયાહ, જીવાવઐતિ પરલયં ૨૮૪. અંતમુહુત્તમિ-અંતમુહૂર્ત. | ભેસાહિ-લેશ્યા વડે. ગએ-ગયે છતે.
પારિયાલિં-પરિણામપામેલી, અંતમુહર્તામિ-અંતમુહૂર્ત. | જીવા-જી. એસએ–બાકી રહે છતે. ! વચ્ચન્તિ–જાય છે. ચેવ-નિચે.
પરલય-પરલેક, | શબ્દાથ તિર્યંચ અને મનુષ્યને) આગામી ભવની લેશ્યાનું અંતમુહુત ગયે છતે અને દેિવતા અને નારકીને