________________
કયા જીવો ઉત્કૃષ્ટથી કયા દેવલોક સુધી જાય. તાવસ જ જોઇસિયા, ચરગ પરિવાય ગંભલેગે જા જા સહસ્સારે પંચિંદિ, તિરિય જા અગ્રુઓ સં.૧૫ર. તાવસ-તાપસે.
જા સહસ્સારે-સહસ્ત્રાર જા-ચાવત્, સુધી.
સુધી. ઇસીયા-જ્યોતિષી.
પંચિંદિ તિરિચ-પચંદ્રિય ચરગ-ચરક. પરિવાર–પરિવ્રાજક
તિર્યંચ. ખંભલેગે જા–બ્રહ્મ દેવલોક જા અશ્રુઓ–અશ્રુત સુધી. સુધી.
| સડઢા-શ્રાવકે. શબ્દાર્થ – ઉત્કૃષ્ટથી ) તાપસ જ્યોતિષી સુધી, ચરક અને પરિવ્રાજક બ્રા દેવલોક સુધી, પંચેંદ્રિય તિર્યંચ સહસ્ત્રાર દેવલેક સુધી અને શ્રાવકો અયુત દેવલેક સુધી ઉત્પન્ન થાય છે.
વિવેચન-કંદમૂલ અને ફલને આહાર કરનારા વનવાસી તાપસે પિતાના ધર્મમાં કહેલી ક્રિયાપણે વર્તન નારા મરીને ભવનપતિથી માંડીને જ્યોતિષી સુધીના દેવામાં ઉત્પન્ન થાય છે. ચાર પાંચનું ટોળું ભેળું થઈને ભિક્ષા માગે તે ચરક અને કપિલ મતને અનુસરનારા ત્રિદંડીયા મરીને ભવનપતિથી માંડીને બ્રહ્મ દેવલોક સુધી ઉત્પન્ન થાય છે. સમ્યકત્વ દેશવિરતિ સહિત પર્યાપ્ત પંચેંદ્રિય તિર્યંચ સહસાર દેવલોક સુધી તથા દેશવિરતિ શ્રાવકે અને ગશાળાના મતને અનુસરનારા આજીવિકા મિથ્યાદષ્ટિએ મરીને ઉત્કૃષ્ટથી બારમા દેવલેક સુધી ઉત્પન્ન થાય છે.