________________
દિધિ. પુષ્કર=કમલ. સ્વચ્છ જલ અને ઘણું કમળનાં વને હેવાથી તથા પદ્ધ અને પુંડરિક અધિપતિ હોવાથી પુષ્કરવા દ્વીપ, સ્વચ્છ અને પચ્ચ જલ હોવાથી પુષ્કરવર સમુદ્ર. પ્રધાન મદિરા સરખું વાવમાં પાણી હોવાથી તથા વરૂણ અને વરૂણપ્રભ અધિપતિ હોવાથી વારૂણુંવર દ્વીપ. પ્રધાન વરૂણ સરખું પાણી હોવાથી વારૂણુંવર સમુદ્ર. સાકરમિશ્રિત ક્ષીર (દૂધ) સરખું વાવમાં પાણી હોવાથી ક્ષીરવાર દ્વીપ અને દૂધના જેવું પાણી હોવાથી શોરવર સમુદ્ર. વ્રતના જેવું વાવમાં પાણી હોવાથી ઘતવર દ્વીપ. ગાયના ઘી જેવું પાણી હોવાથી ધૃતવર સમુદ્ર. ક્ષેદ=ઈશુરસ. શેરડીના રસ જેવું વાવમાં પાણી હોવાથી ઈક્ષુવર દ્વીપ. ત્રણ ભાગ શેરડીનો રસ તથા એક ભાગ તજ એલચી મરી અને કેશર સાથે મિશ્રિત કરેલું પાણી હોવાથી ઈક્ષુવર સમુદ્ર. નંદીશ્વર દ્વીપની ચારે દિશાએ અંજન રત્નમય ચાર અંજનગિરિ છે. તે દરેક અંજનગિરિની ચારે દિશાએ ૪-૪ વાવ હોવાથી ૧૬ વાવના મધ્ય ભાગે ફટિક રત્નમય ૧૬ દધિમુખ પર્વત છે. ૧૬ વાના ૧૬ આંતરાને વિષે બે બે રતિકર પર્વત હોવાથી ૩૨ રતિકર પર્વત છે. એ દરેક ( ૪+૧૬+૩૨ ) પર્વત ઉપર એક એક ચત્ય હોવાથી બાવન ચત્ય થાય છે. તેને વિષે દેવ જિનેશ્વરના કલ્યાણ અને ૬ અઈઓમાં અષ્ટાબ્લિકા મહોત્સવ કરે છે. એવા પ્રકારની સમૃદ્ધિવાળો હેવાથી નંદીશ્વર દ્વીપ. નંદીશ્વર દ્વીપને લાગ્યું છે પાણી જેનું તે નંદીશ્વર સમુદ્ર. સર્વ વરત્નમય પર્વતાદિની પ્રભા વડે લાલ થવાથી અરૂણ દ્રોપ. તથા અરૂણ સમુદ્રના અધિપતિ સુભદ્ર અને સુમનેભદ્ર દેવના