Book Title: Adhyatma Geeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/008503/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાચા-વંચાવો-વર્તનમાં લાવો અધ્યાત્મ ગીતા સંસ્કૃત ગ્રન્થનો અનુવાદ : રચયિતા : યોગનિષ્ઠ શાસ્ત્રવિશારદ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી : પ્રકાશક : મંત્રીઓ, શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ મુંબઈ For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રીમદ્ બુદ્ધિસાગરસુરીશ્વરજી ગ્રંથમાળા ગ્રન્થોક ૧૧૬ અધ્યાત્મગીતા-અનુવાદ : રચયિતા : શાસ્ત્રવિશારદ યાગનિષ્ઠ જૈનાચાય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી : અવતરણકાર : આચાર્ય મહારાજ શ્રી ઋદ્ધિસાગરસૂરિજી સવત ૨૦૧૬ ] LI : પ્રકાશક : શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ ૩૪૭ કાલબાદેવી રાડ, મુંબઈ ન. ૨ 00000 Acharya Shri Kailassagarsuri Gyanmandir આવૃત્તિ પહેલી કિંમત : રૂા. ૧-૪-૦ For Private And Personal Use Only [સને ૧૯૬૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૃઇ ૫-૬ આપેલ શુદ્ધિ-પત્રક જોઈ તે મુજબ સુધારીને વાંચવું. તથા કાના, માત્રા, અનુસ્વાર અને શ્લેકની સંખ્યામાં સુધારો કરવો રહેલ છે તે કરી લેવો ન Guiiiiiiiiii initiativilippiniiiiiiiiiiiiiiiiiii iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii પૃષ્ઠ ૭ આપેલ અ૦ ગ્રા. પ્ર. મંડળના સભ્ય થવાની જના જરૂર વાંચશે– અને મંડળે પ્રગટ કરેલ પુસ્તકોની નામાવલી પૃષ્ઠ ૧૬૫ થી ૬૮ આપેલ છે તે બરાબર જેવી. તેમાં બ્લેક ટાઈપથી ૦ + આ નિશાનીવાળા ગ્રન્થ ભેટ અપાયા છે તે સભ્ય બની ભેટ મેળવવા ચુકવું નહિ. ખંભાતથી પ્રગટ થતા બુદ્ધિપ્રભા' માસિકના ગ્રાહક અવશ્ય થવું. પાંચ વર્ષના રૂા. ૧૧) વાર્ષિક રૂા. રા લવાજમ છે. મુદ્રકઃ શ્રી અમરચંદ બેચરદાસ મહેતા શ્રી બહાદુરસિંહજી પ્રી. પ્રેસ, પાલીતાણુ (સૌરાષ્ટ્ર) For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિ વે દ ન શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રકટ થતી શ્રી બુદ્ધિસાગરસૂરિ ગ્રંથમાળાના ૧૧૬ મા ગ્રંથ તરીકે પ્રસ્તુત “ અધ્યાત્મ ગીતા અનુવાદ' પુસ્તિકા તત્ત્વજિજ્ઞાસુઓ સમક્ષ રજુ કરતાં પ્રશત આનંદ થાય છે. પ્રસ્તુત પુસ્તિકા પૂઠ ઉ૦ શ્રી યશોવિજયજી મ.ના જ્ઞાનસાર અને અધ્યાત્મસારની જેમ જૈન ગીતા છે. તેમાં અધ્યાત્મ ક્લેક્ષ ભરેલું છે. આત્મા અને જડની વહેંચણું સુંદર સંસ્કૃત ભાષામાં છે. લેકે સરળ છે. મૂળ ગ્રંથ સ્વપૂ આ શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ પર૯ શ્લોકોને રચેલે છે. તેનું ભાષાંતર પૂ આ શ્રી રદ્ધિસાગરસૂરિએ કરેલું છે. પ્રસ્તુત પુસ્તક ધાર્મિક પાઠશાળાઓમાં અને કેલેજમાં ચલાવવા લાયક છે. આ પુસ્તકને અભ્યાસ એટલે જૈન ગીતાને સૂમ અભ્યાસ છે, ખાસ કરીને પ્રસ્તુત મંડળે જે જે લઘુ પુસ્તિકાઓ પ્રકાશન કરવાનું રાવરૂપે સ્વીકારેલું છે, તે આ પુસ્તિકાનું પ્રકાશન નં.૨ રૂપે થાય છે. અનુવાદ થવાથી પ્રસ્તુત પુસ્તિકાનું વાચન સરળ થાય છે, એગ અને અધ્યાત્મનું આત્મા સાથે મિલન થાય છે, સ્વપરની વહેંચણ સમજાય છે, ભૌતિક અને આત્મિક સુખનું સ્વરૂપ-જ્ઞાન થાય છે અને એ રીતે આત્મા સમ્યગદર્શન પામી પિતાને વિકાસ સાધી શકે છે. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૪ ] પ્રસ્તુત પુસ્તકના અનુવાદ માટે પૂ॰ આ મ૦ શ્રી ઋદ્ધિસાગરસૂરિજીના, પ્રા વિગેરે તપાસી સંશોધન કરવા માટે શ્રી લલ્લુભાઇ કરમચંદ્ન તથા શ્રી ફતેહુચઢ ઝવેરભાઈના તથા પ્રેસકેાપી કરવા માટે શ્રીયુત પં૰ અમૃતલાલભાઈના આ પ્રસંગે આભાર માનવામાં આવે છે અને પ્રસ્તુત જૈન ગીતા વાચકામાં અધ્યાત્મરસ પ્રકટાવી આત્મિક અપૂર્વ આનંદ પ્રકટાવા—તેવી મગલમય અભિલાષા સાથે નમુનારૂપે પ્રસ્તુત પુસ્તકમાંથી જગત્ સાથે આત્માનું ઐકયદર્શી ક સ્તુતિ શ્લાક સાદર કરી વિરમીએ છીએ. મુખઇ તા. ૩૦-૯-૬૦ આશ્વિન શુક્લ દશમી, ( વિજયાદશમી ) સ. ૨૦૧૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir आत्मैक्यं जगता सार्धं कृतं येन निजात्मना । विश्वतस्तस्य नाशो न, विश्वनाशोऽस्ति नो ततः ॥ શ્લા ૩૮૯. લિ॰મત્રી, શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ, For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પાનુ લીટી ૧ २० ૨૨ ૨. ૩ ૪ ૬ છું હું હું ૧૩ ૨૩ & & & & & cu @ & 2 ૨૪ ૨૬ ૩૦ કર ૩૩ ૩૩ ૩૪ ૩૪ અધ્યાત્મ ગીતા અનુવાદનું શુદ્ધિપત્રક ઝ ૩ ૧૫ ૧૨ ′2 p ૪ ૧૭ ૧૫ ૧૨ ૧૭ ૧૧ ૫ w ८ 19 6 www.kobatirth.org ३७ ૧૭ અશુદ્ધ અધ્યાત્મ સહજભાવે શકા તેમ થવાથી ઇન્દ્રિયા બાહ્ય ભાવથી રાજા પ્રજાના અધિકારીઓએ આત્મ પેતાને જે આત્માને જો કે બાહ્ય શરીર તથા આલંબન વડે જે સંજ્ઞા લેાકને विरुद्धेसु બુદ્ધિ महदृष्टि સમ जाणइ सव्वं शरीर परिणाम અગ્નિથી અન્યા Acharya Shri Kailassagarsuri Gyanmandir શુદ્ધ આત્મા સહજભાવે હાવાથી શકે છે, તેમ તુ For Private And Personal Use Only થવાથી પ્રકટ થયેલા ઇન્દ્રિયા વડે આદ્ય ભાવથી કપેલી જ આત્માના માતે જો આત્માને X આલખન વડે આનદા જે લેાકસ જ્ઞાને विरुद्धेषु બુદ્ધિ હાય છે, मोहदृष्टि મે-મે जाणइ जो सव्वं शरीर परिणामी અગ્નિતી અન્યા Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાનું લીટી ૩૭ ૨૨ ૪૨ ૨૦ ૫૩ ૮ શુદ્ધ હોય પણ અશુદ્ધ હોય જે ભવ્યાત્મા તેથી તેવા મનુષ્યો જ્યારે સવ ૫૩ ૧૨ પ૧૫ ૪ ૬૧ ૧૧-૧૨ ૬૭ ૧૫ ૬૮ ૧૪ ૭૦ ૯ ૭૧ ૧૪ ૭૨ ૭-૯ વિશ્વના આત્માને * એમ એ ભાવનાથી જે ભવ્યાત્માએ ગૃહસ્થો, હોય કે ત્યાગી હોય છે તું પુગલોને-પણું તું સવ વસ્તુઓને દાતા છે છતાં તું પુગલેને ભિક્ષક કેમ બન્યા છે ? તું भोगेभ्य भोगेभ्यः નાશ નાશ કરે છે અંશ અંશનો ગીશ્વર ગીશ્વરોએ આત્મા પોતાના નથી આત્મા જડ વસ્તુ એમાં નથી હોતો. જે પદાર્થો-તે ક્ષયપશમભાવનું સુખ અને સમ્યગજ્ઞાની સમ્યજ્ઞાનીએ અધાતિ કર્મો અઘાતિ કર્મોના ફલરૂપ નિશ્ચયનયથી નિશ્ચયનયથી જે ભવ્યાત્મા સર્વ જગત गिरायां गिरायां ૫ ૧૯ ૧૪ ૧૨૩ ૧૨૮ ૧૪૦ ૧૪૪ ૧૫૦ ૧૫ર ૧૬૪ ૧૧ ૧૧ ૨૧-૨૨ ૧૧ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ થાના વધુ વિશાળ પ્રચાર નીચે પ્રમાણે સભ્યોની યોજના ઘડી છે. - સભ્ય બને – રૂા. ૨૦૦૦) અને તે ઉપરની રકમ આપનાર ગૃહસ્થ તથા સંસ્થાઓ પ્રથમ વર્ગના પેટ્રન ગણાશે. રૂ. ૧૦૦૦) અને તે ઉપરની રકમ આપનાર ગૃહસ્થ તથા સંસ્થાઓ બીજા વર્ગના પેટ્રન ગણાશે. શા, ૫૦૦) અને તે ઉપરની રકમ આપનાર ગૃહ તથા સંસ્થાએ ત્રીજા વર્ગના પેટ્રન ગણાશે. રૂ. ૨૫૦) અને તે ઉપરની રકમ આપનાર ગૃહસ્થ લાઈફ મેંબર ગણાશે. સભ્ય થયા બાદ મંડળ તરફથી પ્રકટ થતા તમામ નવા ગ્રંથો પ્રથમ તથા બીજા વર્ગના પેટ્રનને ૨-૨ નકલો તથા ત્રીજા વર્ગને પિટન તથા લાઈફ મેંબરને ૧-૧ નકલ ભેટ આપવામાં આવશે. સ્નેહીઓના આત્માથે યા યાદગીરી રાખવા આવા અમૂલ્ય ગ્રંથાના પ્રકાશનમાં દ્રવ્યની સહાય સ્વીકારાય છે. પ્રભાવના અગર સાધુ-સાવી અગર વિદ્વાનને આપવા માટે જથ્થાબંધ ખરીદનાર મહાશયોએ મંત્રીને મળવા વિનંતી છે. ધર્મભાવના જગાડનાર, ધમમાં સ્થિર કરનાર, જીવનઘડતરમાં પરમસહાયક, ઉચ્ચ જીવનનાં માર્ગદશક, ગ, અધ્યાત્મવિદ્યા, તત્વજ્ઞાન અને સાધનાં અતિ દુર્લભ ગ્રંથના સંગ્રહ માટે આ મંડળના સભ્ય બની, અન્યને સભ્ય બનાવીજ્ઞાનભક્તિમાં સહાયક બને. પત્રવ્યવહાર નીચેના સરનામે કરે– શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ, મુંબઈ C/o. મંગળદાસ એન્ડ કો. ઘડીયાળી ૩૪૭ કાલબાદેવી રેડ, મુંબઈ ન, ૨ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રકટ થયેલ ગ્રન્થ મળવાનાં ઠેકાણાં. ૧ શ્રી બુદ્ધિસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિર શ્રી વિજાપુર (ગુજરાત) ૨ શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, મુંબઈ છે. ૩૪૭–કાલબાદેવી રેડ, મુંબઈ ૨ ૩ શ્રી મેઘરાજ પુસ્તક ભંડાર ઠે. ગેડીજીની ચાલ, કીકાદ્વીટ, મુંબઈ ૨ ૪ શ્રી અમૃતલાલ શકરચંદ હીરાચંદ ઠેઝવેરીવાડ, આંબલી પોળ, ઉપાશ્રય પાસે, અમદાવાદ ૫ શ્રી સેમચંદ ડી. શાહ કે, જીવનનિવાસ સામે, પાલીતાણા (સૌરાષ્ટ્ર) અને જાણીતા બુકસેલર પાસેથી, For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યોગનિષ્ટ આ૦ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી વંદન હો વિરલોગી-દિવ્ય વિભૂતિને For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir » અહમ નમઃ श्री अध्यात्म-गीता-अनुवाद wwiin प्रणम्य श्री महाबीर, ज्ञानानन्दमयं परम् । करोम्यध्यात्मनो गीतां, स्वपरानन्दहेतवे ॥१॥ અથ–પરમ શ્રેષ્ઠ જ્ઞાન-દર્શન અને ચારિત્રમય શ્રી મહાવીર પરમાત્માને મન-વચન અને કાયાની શુદ્ધતાપૂર્વક નમસ્કાર કરીને પોતાના અને અન્ય સર્વ ભવ્યાત્માઓના પરમાનન્દની પ્રાપ્તિ માટે હું (બુદ્ધિસાગરસૂરિ) આ અધ્યાત્મ ગીતાની રચના કરું છું. ૧ ગામના શુદ્ધિાર્થscરમજ્ઞાનં તથા શિયા उक्ता सद्भिविवेकेन, तदध्यात्म विजानीत ॥ २॥ પિતાના આત્મસ્વરૂપની પરમશુદ્ધિ પ્રાપ્ત કરવા માટે તીર્થ કરે-ગણધર અને પરમગીતાર્થ પુરુષોએ જડ અને ચેતન એવા પદાર્થોના ભેદવડે અધ્યાત્મજ્ઞાન-આત્મજ્ઞાનનું સ્વરૂપ અને સમ્યક્રક્રિયા કહી છે. તેને અધ્યાત્મ સમજો. ૨. જ્ઞાનાનક્વપss-રમાંssfમ વિશ્વશાશ્વતા कर्मसङ्गत्यप्यकर्माऽहं, सर्वदुःख विवर्जितः ॥३॥ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ 2 ] અધ્યાત્મ તેના સહેજ સ્વભાવમય ધમ થી જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, ઉપયાગ, આનંદમય સ્વરૂપવંત છે. તેમજ સ જગતમાં આત્મા સદા સર્વ દ્રવ્યનયની સત્તાથી શાશ્વત જ છે. તેમજ પર્યાયનયની અપેક્ષાએ પૂના અનાદિકાળથી કરાયેલા કર્માંના-જ્ઞાનાદિ ગુણાને આવનારા કર્મોથી ઘેરાયેલેા-તે કર્મોના સ'ગી છે. તેમજ સવ કના સમૂલ નાશ કરનારા, ભવિષ્યમાં સર્વથા કમથી રહિત થનારા પણ તે જ આત્મા છે. તેથી દ્રબ્યાર્થિક-નયની અપેક્ષાએ જ્ઞાન-દશનાદિ ગુણવાળેા અને પર્યાયાર્થિક-નયની અપેક્ષાએ કમના સંગી હોવાથી અને સ કર્માંના ક્ષય કરી મુક્ત થનાર એવા હું મેાક્ષના આનંદના ભાગવવાવાળા આત્મા છું. ૩. आत्मस्वभावः सज्ञानं, सुखं पूर्णमतीन्द्रियम् । आत्मानमन्तरा सर्वे, जडं भिन्नं विचारय ॥ ४ ॥ आत्मशुद्धस्वभावो य, आत्मधर्मों निजाऽऽत्मनि । ज्ञात्वैवं ब्रह्मरूपं स्वं व्यक्तं कुरुष्व भावतः ॥ ५ ॥ હે ભવ્યાત્માએ ! તમે એકાન્તમાં શાન્તચિત્તે હૃદયમાં વિચાર કરશે. તે જણાશે કે આ આત્મા પેાતાના સહજ સ્વભાવથી જ ચૈતન્ય એટલે સદાય જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, વી ઉપયાગ અને આનંદ-સુખરૂપ ગુણેાથી પરિપૂર્ણ છે; સહજ ભાવે પાંચ ઇન્દ્રિયા અને મનથી પણ ગ્રહણ કરી શકાય તેવા સ્વરૂપવાળા નથી જ એટલે અતીન્દ્રિય જ છે. અને તમે જે પાંચ ઇન્દ્રિય તથા મનથી ગ્રહણ કરી શકે!, ભેગ કરી શકે છે તે સર્વે પુદ્ગલમય હોવાથી રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ, શબ્દ A For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ] રૂ૫ ગુણોવાળા અચેતન જડ પદાર્થો છે. તે સર્વે આત્માથી સર્વથા જુદા-ક્ષણે ક્ષણે નાશ પામનારા ક્ષણિક જ છે. તેને વિચાર કરશે એટલે તે અવશ્ય જણાશે. ૪. તે જડથી ભિન્ન સ્વરૂપ લક્ષણવાળે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, ઉપયોગમય આત્માને જે શુદ્ધ-સહજ સ્વભાવ ગુણમય ધમે છે તે સદાય આમામાં અભિન્ન સ્વરૂપે રહેલો જ છે. તેમ અનુભવીશ. તેવા પરમાર્થ સ્વરૂપ પિતાને આમા-બ્રહ્મરૂપે સમજીને શુદ્ધપગને વિકસાવીને ભાવપૂર્વક બ્રહ્મસ્વરૂપ એ આત્માને પૂર્ણભાવે પ્રગટ કરવા પ્રયત્ન કર. ૫. आत्मोपयोगतः स्वात्मा, द्रष्टव्यो हि प्रतिक्षणम् । मोहदृष्टिं परित्यज्य, स्वात्मन्येव स्थिरो भव ॥६॥ આત્માનું આત્માના સ્વરૂપમાં આપયોગથી ધ્યાન કરીને પ્રત્યેક ક્ષણે તે શુદ્ધાત્મ સ્વરૂપનું નિરીક્ષણ કરીશ તે તારા શુદ્ધ સ્વરૂપનું આત્મ-ભાવે અવશ્ય સભ્યદર્શન-સમ્યગ્નજ્ઞાન તને થશે જ. માટે તું જ્ઞાનાવરણાદિક મોહમય દષ્ટિને ત્યાગ કરીને આત્મ-સ્વરૂપને ધ્યાનમાં એકત્વભાવે સ્થિર થા. ૬. જન્મમૃત્યુનાવા છે, યશુદ્ધાર થાશ્ચ . भिन्नाः शुद्धात्मनो ज्ञेयाः तत्र स्वत्वं न किञ्चन ॥७॥ જીને સંસારમાં જે શુભાશુભ કર્મના વેગથી ઉચ્ચ-નીચ કુલ-જાતિમાં જન્મ થ, બાલ્ય, યુવા, વાક્ય અવસ્થા પ્રાપ્ત થવી, જાને ચગે પીડાવું, આયુ પૂર્ણ થયે મૃત્યુ પામવું વગેરે અનેક પ્રકારની અવસ્થાઓને અનુભવ કરતે કર્મના ગે થતો હોવાથી અશુદ્ધ પર્યાય છે એમ જાણવું, For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪] રેવા તે અશુદ્ધ પર્યાયોથી જુદા આત્મામાં જ્ઞાનાવરણદર્શનાવરણને ક્ષપશમ થવાથી તથા ચારિત્રાવરણ વિર્યાતરાય વગેરે ઘાતિકર્મોને ક્ષાપશમ થવાથી સમ્યગ-દેશન-ચારિત્ર-વીર્યશુદ્ધોપયોગમય જે પર્યા, તે આત્માના શુદ્ધપર્યાયે જાણવા, તે જ વસ્તુતઃ આત્મામાં જ આત્માના સ્વતવરૂપે છે, તે આત્માથી જરાપણ જુદા-ભેદરૂપ નથી. ૭. मुखमात्मस्वभावोऽस्ति, दुःखं मोहस्य वृत्तिषु । मोहरूपमनोदुःख, ज्ञात्वाऽऽत्मनि रति कुरु ॥८॥ જેને જે બાહ્ય કારણ વિના જ સહજથી જે સુખને અનુભવ થાય છે, તે વસ્તુતઃ આત્મ-સ્વરૂપના જ સહજ અનુભવથી થાય છે. પણ પુદ્દગલથી સાચા સુખને અનુભવ કેઈને પણ નથી જ થતો. પણ જે દુઃખને અનુભવ મનથી કે કાયાથી થાય છે, તે મોહનીય કર્મના ઉદયથી થાય છે. માટે તે ભવ્યાત્મા ! તું સાતા કે અસાતાને પુય-પાપના મેગે મળેલા બાહ્ય પદાર્થોથી અનુભવતો છતે સુખ-દુઃખરૂપે માને છે તે વસ્તુતઃ મનમાં માનેલા સુખ-દુઃખરૂપ પરિણામ મેહનીયકર્મના પર્યાય છે–તેમ જાણુને તેને ત્યાગ કરીને સહજ સ્વરૂપ સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ આત્મ-સ્વરૂપમાં જ સ્થિરતામય રતિને પ્રાપ્ત કરી. તેમાં જ સાચા સુખને અનુભવ તને પ્રાપ્ત થશે જ. ૮, संकल्पवर्जितं ब्रह्म, विकल्पवर्जितं स्थिरम् । निष्क्रिय चिद्घनं शुद्धं, त्वमेवाऽऽत्मा स्वभावतः ॥९॥ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ પ ].. સંગ્રહનયની દષ્ટિએ જોવામાં આવે તે જણાશે કે બ્રહ્મનું સ્વરૂપ બાહ્ય પદાર્થોના સંકલ્પ વિનાનું શુદ્ધ સ્વરૂપ છે. તેમજ વિકલ્પને ત્યાગ કરવાથી તે સ્વયમ્ભરમણ સમુદ્રના જેવો સ્થિર છે. બાહ્ય પુદ્ગલમય જે ક્રિયાઓ થાય છે તેને ત્યાગ કરીને મનને સંકલ્પ-વિકલ્પથી દૂર કરવાથી શુદ્ધ જ્ઞાન-દર્શનચારિત્રમય ચિદઘન સ્વરૂપે આત્મા જ છે એમ સહજ ભાવે સ્વભાવમય આત્માને અનુભવ તમને અવશ્ય થશે તેમ પરમપૂજ્ય પરમાત્મા તીર્થંકરે જણાવે છે. ૯. संकल्पेभ्यो विकल्पेभ्यो, यदा मुक्तो भविष्यसि ।। निर्विकल्पोदधिं ब्रह्म, स्वात्मानं द्रक्ष्यसि स्वयम् ॥१०॥ હે ભવ્યાત્મન ! તું જયારે સંકલ્પ-વિકલ્પથી જુદે પડીશ, અને સંકલ્પ-વિકલ્પને ત્યાગ કરીશ અને નિર્વિકલ્પ સ્વયંભૂરમણ સાગર સમાન સ્થિર થઈશ ત્યારે નિર્વિકલ્પ બ્રહ્મસ્વરૂપ આત્માને તુ વયં સ્વશક્તિથી જઈશ. ૧૦ स्वातन्त्र्यं स्वाऽऽत्मनि व्यक्तं, मोहादिदोषवर्जितम् । पारतव्यं तु मोहेन, सर्वदा सर्वदेहिनाम् ॥११॥ આત્માનું પિતાની સહજ શક્તિથી સ્વતંત્રપણું છે-મોહ, માન, માયા, લાભ, અજ્ઞાન, મિથ્યાત્વ, ક્રોધાદિ તથા કામાદિ ઈન્દ્રિય-વિષયસેગના દેથી જુદા થયેલા આત્માનું સ્વતંત્ર પણે વ્યક્તરૂપે પ્રગટ થાય છે, જ્યાં સુધી મેહાદિ દોષથી ઘેરાયેલો હોય ત્યાં સુધી તો સર્વ આત્માઓ સદા સર્વદા મેહમહારાજાના પરવશ બની કેદી જેવી જ દશા ભેગવે છે. ૧૧. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [[ 5 ] स्वतन्त्रो वीतरागोऽस्ति, निर्भयो ज्ञानवान् खलु । પરતત્ર સતા નોહી, વત્રો મ વેતન ! ! ! જે રાગ-દ્વેષ આદિ આત્મઘાતી કર્મોને વિનાશ કરીને વીતરાગ થયેલા પરમાત્માઓ નિશ્ચયથી મૃત્યુ આદિ સર્વ ભયથી રહિત-નિર્ભય થયેલા છે તેમજ સર્વ પ્રકારનું અપ્રતિહત કેવલજ્ઞાન પામેલા હેવાથી જગતને ઉપદેશ કરીને નિર્ભય બનાવવાની પ્રવૃત્તિ કરે છે. તે જ વસ્તુતઃ પૂર્ણ સ્વતંત્ર થયેલા જાણવા. અને જે આત્માઓ કામ, ક્રોધ, મોહ, માયા, લભ અને અજ્ઞાનથી વ્યાપ્ત થયેલા છે, તે સદા કર્મના ચંગે પરતંત્ર બનેલા જ સમજવા. તેથી જ્ઞાનીઓ કહે છે, કેહે ચેતન ! તું મહાદિકને ત્યાગ કરી સમ્યફ સ્વરૂપે જ્ઞાન-દર્શન તથા ચારિત્રને આરાધીને પૂર્ણ સ્વતંત્ર ભાવને ભજનારે થા. ૧૨ कल्पनां बाह्यभावेषु, स्वातन्त्र्यपारतन्त्र्ययोः । सन्त्यज्य ब्रह्मणः सत्यं, स्वातन्त्र्यं प्रकटीकुरु ॥ १३ ॥ ઈન્દ્રિયે મન-કાયાના વિષયે ભોગવવાની સ્વતંત્રતા કે પરતંત્રતા તો માત્ર બાહ્ય ભાવથી રાજ-પ્રજાના અધિકારીઓએ કપેલી જ વતંત્રતા કે પરતંત્રતા છે. વસ્તુતઃ કર્મના સંગથી પ્રાપ્ત થયેલા અનુકૂલ કે પ્રતિકૂલ વિષયોથી જી શાતા કે અશાતા અનુક્રમે અનુભવે છે. તેથી જયાં કર્મની પરતંત્રતા છે ત્યાં વસ્તુતઃ આત્મ-સ્વતંત્રતા છે જ નહિ માટે તેવી કલ્પનામય સ્વતંત્રતાને ત્યાગ કરીને ઈન્દ્રિય અને મનને વિષયેથી વારીને સત્ય બ્રહ્મસ્વરૂપને અનુભવ ધર્મ અને શુક્લધ્યાન વડે કરીને આત્મ-સવરૂપની સત્ય સ્વતંત્રતાને પ્રકટ કરે. ૧૩. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૭] देहादिजडभावेषु, साक्षिभावेन वर्तनम् । भवेद् यदा तदाऽऽत्माऽसौ, जीवन्मुक्तः प्रभुः स्वयम् ॥१४॥ દેહ, ઈન્દ્રિય, મન અને તેથી ગવાતા શુભાશુભ બાહ્યા, અભ્યન્તર વિષયોમાં જે પ્રવૃત્તિ કરવી પડે છે તે વ્યવહારના યેગે સાક્ષિભાવે રહીને પ્રવૃત્તિ કરાય અને પુત્ર, સ્ત્રી, માતા, પિતા વગેરે કુટુંબની સાથે સંબંધ રાખવામાં આવેં, તેઓના શુભાશુભ કાર્યોમાં પણ ભાગ લેવામાં આવે-તે સર્વમાં માત્ર સાક્ષિભાવે રહીને કાર્ય કરતાં આત્મા કર્મથી પાસે નથી. એ પ્રમાણે જે વર્તે છે તે અવશ્ય સ્વયં આત્મભાવે પ્રભુતાને ભેગવતે છતે જીવન્મુક્ત કર્મયેગી બને છે. ૧૪. आत्मैव ब्रह्मरूपोऽस्ति कालस्य भक्षको महान् । अकालो निभयो नित्यो, ज्ञात्वा वो भवति प्रभुः ॥१५॥ સર્વ જગતના પદાર્થોમાં એક આત્મરૂપ પદાર્થ જ એ છે કે જે જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય–ઉપયોગ સ્વરૂપ ગુણેથી ચુત સત્તાએ બ્રહ્મ-જવરૂપ જ છે. અને તેને દ્રવ્યવભાવે ક્ષણે ક્ષણે વિનશ્વરતારૂપ કાલ ભક્ષણ નથી જ કરી શકતા. તેથી સંગ્રહાયથી સદા કાલાતીત છે. તેમજ વાસ્તવિકતાઓ આત્મ-રવરૂપને મરણાદિક સાત માને કે ભય થતું નથી, તેથી તે નિર્ભય છે, તેમજ આત્મા અસંખ્ય-પ્રદેશનું ગૃહ કદાપિ નાશ પામતું ન હોવાથી અસંખ્ય-પ્રદેશિત્વપણે નિત્ય જ છે. આવું આત્મસ્વરૂપનું જ્ઞાન સમજીને આત્મા પુદગલભાવથી સ્વતંત્ર-મુક્ત થતાં સ્વયં પિતાના સ્વરૂપને પોતે જ હવામી થાય છે. ૧૫ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૮ ] निर्भयो भवति स्वाऽऽत्मा, ज्ञात्वाऽऽत्मानं समाधिमान् । हर्षशोक विना ज्ञानी, ब्रह्मभावेन जीवति ॥ १६ ॥ જે આત્માએ પિતાના સત્ય-સ્વરૂપને યથાર્થ પણે જાણે છે, તેઓ જગતના સર્વ પદાર્થો પ્રતિને મેહ-રાગ-દ્વેષને ત્યાગ કરીને સમતા-સમભાવમાં આવીને સમાધિવત થાય છે, તેથી બાાથી પુદ્ગલની કે સ્વકુટુંબની ઉંચી નીચે અવસ્થાને જોતાં છતાં હર્ષ કે શેક કરતા જ નથી. તેવ સાચા આત્મ-જ્ઞાનીઓ જીવન-મુક્ત દશાને અનુભવતાં છત બ્રહ્મ સ્વરૂપે જ સદાય જીવન જીવે છે. ૧૬ आत्मविदाऽऽत्मभावेन, सर्वदुःखात्प्रमुच्यते । जडतत्वावबोधेन, दुःखादाऽऽत्मा न मुच्यते ॥ १७ ॥ આત્મ-સવરૂપના સમ્યગૂધ પામેલા મહાન ગીઓ સર્વ ભાદા-આભ્યનતર દુખાથી અવશ્ય મુક્ત થાય છે જ, પણ જેઓ જડ-અચેતન તને જ માત્ર બેધ પામેલા છે. તેવા જડ વિજ્ઞાન-વાદીઓ કદી પણ દુખ અને શેકથી મુક્ત થઈ શકતા જ નથી. જડ-પદાર્થોથી કેઈને આત્મ-શાંતિ થઇ થઈ શકે તેમ નથી. ૧૭, कि कोटिग्रन्थबोधेन, विद्यया सत्तया च किम् । किं धनेन च राज्येन, ब्रह्मज्ञानं विना वृथा ॥१८॥ કેઈક પેતાને સામાન્ય શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમભાવથી લાખે કે કરોડે ગ્રન્થ સર્વ-દર્શન શાસ્ત્રના કે જડ વિજ્ઞાનેના ભણીને મહાન વાદ-વિવાદોમાં જય મેળવી For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ 2 ] ને દિગજ પંડિતે બને, કિંવા અનેક પ્રકારના વિદ્યા-મંત્રતંત્ર ભણીને લોકેને ચમત્કાર બતાવીને મહાન જાદુગર થાય અથવા સર્વ પૃથ્વી ઉપર એક છત્ર શાસન ચલાવવાની શક્તિને ધારણ કરીને જગને મહાન સમા થાય, કિંવા સમગ્ર જગત્નું સર્વ પ્રકારનું ધન ભેગું કરી મહાન્ સંપત્તિશાલી બને, કિંવા સમસ્ત સચરાચર જગત પર પ્રભુતા મેળવે, પરંતુ તેથી આત્માને પિતાને કંઈ શાંતિ મળતી નથી. જ્યારે આત્માના સત્યસ્વરૂપનું યથાર્થજ્ઞાન થાય ત્યારે જ સાચી શાંતિઆત્મિક શાંતિ મળે છે તેથી આત્મજ્ઞાન વિના સર્વ બાહા સામગ્રી સર્વથા વૃથા જ છે. ૧૮. वैषयिकसुखावाप्ते-दुःखं प्रत्युत जायते । आत्मसुखं सदा नित्यं, ज्ञात्वा चेतन !! मा मुह ॥१९॥ હે ચેતન ! તું સત્ય-ચૈતન્ય-જ્ઞાન-દર્શનચારિત્ર-વીર્યઉપયોગમય હોવાથી, ઈન્દ્રિયથી ભેગવાતા વિષય જન્યમાં સુખની લાલસા છેડ. તે મહજન્ય હોવાથી કિપાક કે નંદિવૃક્ષના નંદિફ જેવા ક્ષણિક સુખ આપનારા અને પરિ ણામે દારૂણ-દુઃખ દેનારા છે. માટે જ પરમજ્ઞાની વીતરાગ પરમાત્મા જણાવે છે કે આત્માનુભવથી જે સુખ થાય છે, તે નિર્વિષયવાળું હોવાથી તે સુખ આત્મામાં નિત્ય શાશ્વતભાવે જ રહે છે. માટે હે ચેતન ! તું વૈષયિક પુગલસુખમાં જરા પણ મોહ પામીશ નહીં. ૧૯ प्रतिक्षणं चिदाऽऽत्मान,-मात्मशुद्धोपयोगतः । हृदि धृत्वा हि संस्मार्य, आत्माऽऽत्मना विशुध्यति ॥२०॥ For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૦ ] હે ભવ્યાત્મન ! તું ક્ષણે ક્ષણે ચિદાત્માનું અહર્નિશ સ્મરણ કરી અને તે પણ આત્મ-સ્વરૂપમય શુદ્ધતત્ત્વના ઉપયેગપૂર્વક કર; જેથી અનાદિકાલની પરંપરાથી આત્માને લાગેલ કમ-મલ દૂર થવાથી પરમ વિશુદ્ધિ થશે જ માટે હદયમાં પરમશુદ્ધ પરમાત્મા, અરિહંતે તથા સિદ્ધ ભગવંતેને રૂપાતીતભાવે તથારૂપથ્થભાવે ધારણ કરીને તે જ પરમતત્વનું દયાન કરે જેથી તથારૂપસ્થભાવે આત્મા પરમશુદ્ધ ચિદાનંદમય થશે જ. જેમ એક દીપક અનેક દીપક પ્રગટાવે છે તેમ શુદ્ધાત્મા અન્ય ભવ્યાત્માને અભેદ ભાવે ધ્યાન કરાવી અવશ્ય વિશુદ્ધિ કરે જ છે. ૨૦. सोऽहं सोऽहं परब्रह्म, निजाऽऽत्मैव तनुस्थितः । विज्ञानानन्दरूपोऽस्मि, हंसस्तत्वमसि ध्रुवम् ॥२१॥ આ શરીર પૃથ્વી-પાણ-અગ્નિ-વાયુ અને આકાશ રૂપ પાંચ ભૂતેથી ઘડાયેલ કહેવાય છે, તે શરીરમાં જ બાહ્ય દષ્ટિવાળાને હું, રાજા, શેઠ, નેકર, સ્ત્રી, પુત્ર, બલવાન આદિ વિક થયા કરે છે. આભ્યન્તર દષ્ટિવાળાને પરમ શુદ્ધ બ્રહ્મ આત્મસ્વરૂપ છે તે જ હું છું, હું જ આત્મા છું, સત્તાએ પરમાત્મા છું, “વીવો વૈ દિવો નાથ” એટલે સત્તાથી સંગ્રહનયની અપેક્ષાએ તે પરમાત્મ-સ્વરૂપ હું જ છું અને કામણ શરીરમાં વસેલ છું, એ નિશ્ચયમય તત્તવમસિ રૂપ બંધ થાય છે. નિશ્ચયનયથી અનન્ત વિજ્ઞાને પ્રગટ થવાથી અનન્ત આનન્દને ભેગવનાર હંસ તત્તમય-તત્વમસિમયનિશ્ચયથી હું જ છું-એ અપૂર્વ આનંદદાયક બાધ ભગ્યામાએને અવશ્ય થાય જ છે. ૨૧, For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૧]. आत्माऽऽत्मानं विजानाति, सर्वविश्वं प्रतिक्षणम् । त्वमेव विश्वरूपोऽसि, स्वयं स्वपरपर्यवैः ॥२२॥ ચૈતન્ય ગુણમય જીવાત્મા સ્વયં હોવાથી તે આત્મા પિતાની જ સ્વયં શક્તિથી સર્વ જગતને પ્રત્યેક ક્ષણે ક્ષણે અવશ્ય જ્ઞાતૃત્વ શક્તિથી સ્વ-પર દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી સ્વપર્યાયરૂપે અને પરપર્યાયરૂપે અવશ્ય જાણે જ છે. તે જ આત્મસ્વરૂપ તું પિતે જ વિશ્વસ્વરૂપ–વિશ્વજ્ઞાતા સ્વર્યા છે, તેથી મોહભાવને દૂર કરીને નિજ-સવરૂપને પ્રાપ્ત થા. ૨૨. मोक्षरूपस्त्वमेवाऽऽत्मा, मुक्तिनिजाऽऽत्मनि ध्रुवम् । રામાનમરતા દિગ્નિ-જાતિ યુવકરું વિ રા. નિશ્ચયથી શુદ્ધ સંગ્રહનયની અપેક્ષાએ ચિતન્યમય જ્ઞાનદર્શનચારિત્ર સ્વરૂપ આત્મા જડ પુદગલથી ભિન્ન સ્વરૂપ હેવાથી સત્તાએ શુદ્ધ હોવાથી મોક્ષ સ્વરૂપ છે. અને મુક્તતા આત્માના ગુણપર્યાયરૂપ હેઈ આત્મામાં તાદામ્યભાવે સત્તાથી નિશ્ચયભાવે વર્તે છે; તેથી હે આત્મન ! તું એમ નિશ્ચયથી માની લેજે કે આત્માને છેડીને જગતમાં કેઈપણ સ્થળે કેઈપણ જડ-પદાર્થોમાં સત્ય-સ્થિર–સુખ આપવાની જરાપણ શક્તિ નથી જ. ૨૩. वैषयिकपदार्थेषु, सुखं दुःखं न वस्तुतः। तत्र मिथ्यात्वबोधेन, मोही भवति मानवः ॥२४॥ જગતમાં પાંચ ઈન્દ્રિયથી દેખાતાભે ગવાતા પદાર્થો પોતે તે કેઈને વાસ્તવિક રીતે સુખ કે દુખ આપતા જ નથી. પરતુ જીવાત્માએ પોતાની મિથ્યાત્વમય વાસનાથી માનસિક For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir []. કલ્પના વડે તે તે પદાર્થોમાં સુખ કે દુખના હેતુઓની કલ્પના કરે છે, તેમજ મહામહના ઉદયથી મહી આત્મા ક૫ના વડે સુખ-દુઃખને ભગવે છે. અને તે પદાર્થોને સુખ-દુઃખમાં હેતુ માને છે. ૨૪. सुखं दुःखं जडेज्वेव मिथ्याबुद्धया प्रकल्प्यते । आत्मन्येव सुखं सत्यं, ज्ञायते ब्रह्मबोधतः ॥ २५॥ અજ્ઞાની આત્માઓ અચેતન જડ પદાર્થોમાં મિથ્યાત્વમય બુદ્ધિથી સુખ–દુખની કલ્પના કરે છે, પણ વસ્તુતઃ જડ પદાર્થોમાં સ્વયં કોઈને સુખી કે દુઃખી કરવાની શક્તિ જ નથી. પરંતુ જે આત્મ-સ્વરૂપમાં ધ્યેયભાવે પરમાત્માનું સ્થાપન કરીને, ધર્મધ્યાનમાં એકત્વપણું પ્રાપ્ત થાય તે બ્રહ્મ સ્વરૂપને શ્રેષ્ઠ બેધ–આત્માને આત્મામાં જ જે સ્વરૂપમય સત્ય સુખનું જ્ઞાન-થાય છે તેથી બહાર ક્યાંય સુખ નથી. પરંતુ અજ્ઞાન તાના કારણે મૃગલાંની પેઠે ઝાંઝવાના નીરની માફક અજ્ઞાની માણસ વિષયોમાં સુખ માની અત્યન્ત દુઃખેની પરંપરાને અનુભવ કરે છે. ૨૫. आत्मज्ञानं विना शान्ति-जायते न जगत्त्रये । अध्यात्मशान्तिलाभेन, प्राप्तव्यं नावशिष्यते ॥२६॥ ત્રણે જગતમાં સર્વે પ્રાણીઓ શાન્તિની ઈચ્છા રાખે છે. પરંતુ આત્મજ્ઞાન વિના મુદ્દગલ ભેગની લાલસા મટતી જ નથી. જેમ જેમ વિષયે ભેગવાય છે તેમ તેમ વિષયે ભેગવવાની પ્રબલ ઈચ્છા થાય છે. ખારા પાણીથી જેમ તુષા છીપતી નથી તેમ વિષયભેગથી વિષયલાલસા મટતી નથી, For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૩] પરતુ અધ્યાત્મભાવમય શાન્તિની પ્રાપ્તિ થયા પછી બીજુ કંઈ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. ૨૬. अध्यात्मज्ञानमात्रेण, सत्याऽऽत्मा हृदि दृश्यते । ગર્ભાશનામેન, મુનિ નિશ્ચય: રણી જે આત્માને આત્મ-સ્વરૂપ માત્રનો જ બોધ થાય અને જડ પદાર્થોને બંધ ન હોય તે પણ આત્મમાત્રનું એકલું જ્ઞાન પણ આત્મસ્વરૂપને સાક્ષાત્કાર કરવામાં પૂર્ણ સમર્થ થાય છે. અને તે આત્મ-દર્શનને લાભ અવશ્ય મેક્ષ પ્રાપ્ત કરાવવામાં ઉપાદાન કારણ થાય છે. ૨૭. वैषयिकपदार्थैर्हि, स्वाऽऽत्मविनैव बध्यते । ज्ञानिनो बन्धनं कर्तु, शक्तः कोऽपि न जायते ॥२८॥ જગતમાં રૂપ-રસ-ગન્ધ-પર્શ-શબ્દાદિક અનેક વિષયેથી પરિપૂર્ણ જડપદાર્થો ભરેલા છે. અજ્ઞાનીઓ અનાદિકાળથી રાગછેષ–મોહ-માયા-ક્રોધાદિકથી અનેક કર્મના યોગે તેમાં બંધાયા હોવાથી જન્મ-મરણ-આધિ-વ્યાધિ આદિ દુઃખથી નિત્ય પીડાય છે. પરંતુ આત્મ-જ્ઞાનીઓને તે સર્વે પદાર્થો કર્મ બન્ધનના હેતુ થતા નથી. કારણ કે તેમની ઈન્દ્રિયો અને મન તેમના વશમાં હોય છે. ૨૮. ગ્રામજ્ઞાનેન નિશ્વ, ચારના પ્રાધ્વર્યા भोगे रोगे च साक्ष्यात्मा, सक्रियोऽपि हि निष्क्रियः ॥२९॥ આત્મજ્ઞાનીઓ પૂર્વે બાંધેલા શુભાશુભ કર્મોને ઉદય ભેગવતા થકા પ્રારબ્ધ કર્મને ક્ષય કરે છે અને સમભાવથી વેઠવાના For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૪] કારણે નવા કર્મો બાંધતા નથી, શુભાશુભ કર્મો ભેગવવામાં કે રેગની પીડા ભોગવવામાં આત્મા પિતાને સાક્ષી માત્ર જ જાણે છે. તેથી શરીર ઈન્દ્રિયોમાં પીડાનું અસ્તિતવ હોવા છતાં અત્મસ્વરૂપની પરિણતિમાં સ્થિર હોવાથી નિશ્ચયથી યોગિઓ નિષ્કિય જ હોય છે. ૨૯ सर्वसंङ्गेषु निसंगः, साक्षिरूपेण जीवति ।। निरासक्तः पदार्थेषु, ब्रह्मदृष्ट्या प्रवर्तकः ॥ ३० ॥ સંસારના સર્વ પદાર્થોમાં મનની મમતાથી-મારા-તારા ભાવથી રહિત હોવાથી અને સર્વ સંબંધમાં–કામકાજમાં માત્ર સાક્ષીભાવે જ રહેતા હોવાથી આત્મ-જ્ઞાની પુરુષે આત્મસ્વરૂપમાં જ જીવન જીવે છે. તેઓ સર્વ જડ-ચેતનામાં આસક્તિ વિનાના હોવાથી અને બ્રહ્મસ્વરૂપમાં જ લીન હેવાથી પિતાની ક્રિયામાં પ્રવર્તે છે. ૩૦. स्वतन्त्रः सर्वभावेषु, मोहेन नैव लिप्यते । ग्राह्यत्याज्यमतिं त्यक्त्वा, वर्तते स जगत्त्रये ॥११॥ જગતના સર્વ ચેતનાચેતન પદાર્થોમાં આત્મજ્ઞાની મેહથી જરા પણ લપાતા નથી, તેથી જ ગ્રહણ કરાતા પદાર્થોમાં ગ્રાહાભાવે કે ત્યાગ કરાતા પદાર્થોમાં તિરસ્કારમય તેઓની વૃત્તિ ન હેવાથી સર્વત્ર સમભાવે પ્રવૃત્તિ કરે છે. ૩૧. आत्मज्ञानी महादेवो, महाब्रह्मा स उच्यते । मृतः स बाह्यभावेषु, ब्रह्मण्येव प्रजीवति ॥ ३२॥ આત્મજ્ઞાનીઓ જગના સવ ચેતનાચેતન પદાર્થોમાં સમત્વભાવે વર્તતા હોવાથી અને જગતના અન્ય સર્વદેવેથી For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૫] આત્મશકિતવડે પ્રબલ હોવાથી સર્વ દેવેથી પણ મહાન દેવ એવા મહાદેવ કહેવાય છે. તેમજ સામાન્ય બ્રહ્મથી પરમશુદ્ધ બ્રહ્મતત્વ વિકાસ કરેલ હોવાથી મહાબ્રહ્મ કે પરમબ્રહ્મ પણ કહેવાય છે. જો કે બાહ્ય શરીર તથા મેહનીય-જ્ઞાનાવરણુય આદિ કર્મભાવે નષ્ટ થયા હોય તે પણ પરમ શ્રેષ્ઠ શુદ્ધ ચિતન્યરૂપ બ્રભાવે અનન્ત જ્ઞાન-દર્શન–ચારિત્ર–વીર્યભાવે સદા પ્રાણવાન હોવાથી બ્રહ્મસ્વરૂપથી સદાય શાશ્વતભાવે જીવન જીવતા જ હોય છે. ૩૨. कुर्वन् हि सर्वकर्माणि, ब्रह्मजीवनजीवकः । कर्मणा बध्यते नैव, साक्षिवद्वर्तको भुवि ॥ ३३ ॥ જગમાં નિલેપભાવે બ્રહ્મજીવન જીવનારા સર્વ ભવ્યાત્મા ઓના હિતને અનુલક્ષીને પ્રશસ્ત એવા સર્વ કાર્યો કરે અને અન્યની પાસે પણ કરાવે છતાં માત્ર સાક્ષિભાવે રહેતા હોવાથી શુભાશુભ કર્મથી જરાપણ બંધાતા નથી, અને વીતરાગભાવે સર્વ કર્મોને ક્ષય કરી સિદ્ધ-પરમાતમત્વને પ્રાપ્ત કરે છે. ૩૩, आत्मदृष्टि यंदा शुद्धा, प्रादुर्भूता निजात्मनि ।। तदा स्वयं प्रभुं ज्ञात्वा, ज्ञानी भवति निर्भयः ॥ ३४ ॥ જ્યારે આત્મજ્ઞાનીઓની દષ્ટિ પૂર્ણ શુદ્ધ થાય છે, ત્યારે સ્વયં પિતાના સ્વરૂપને અને અન્ય સર્વ પદાર્થોને પૂર્ણ બોધ જ્ઞાન-દર્શનમય આત્મામાં પ્રગટ થવાથી પોતે જ આત્મસ્વરૂપના પ્રભુ થાય છે. તેવા વીતરાગ જ્ઞાની યોગીઓને બાહ-અભ્યન્તરભાવે કેઈને પણ ભય નથી જ લાગત–સર્વત્ર સદા નિર્ભય જ હોય છે. ૩૪. For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૬] કાની જ્ઞાનિને નૈવ, ઊત્તિ જૈવ નિઝ તા. अज्ञानसदृशं दुःखं, नाऽस्ति किश्चिज्जगत्त्रये ॥ ३५॥ જગતમાં જે અજ્ઞાની પ્રાણિઓ છે, તે બાહ્ય રૂપ-રસગન્ધ-સ્પર્શ-શબ્દરૂપ અનુકૂલ ભેગમાં સુખની બુદ્ધિ અને પ્રતિકૂલમાં દુઃખની બુદ્ધિવાળા હેવાથી જ્ઞાનીઓના આત્મસ્વરૂપને ઓળખી શકતા નથી. તેમ જ પિતાને પણ યથાવરૂપે જાણી શકતા નથી. તેથી વિષયાદિકના માહથી સંસારમાં અનેક શુભાશુભ પ્રવૃત્તિ કરતાં કર્મબંધનથી ચાર ગતિમાં ભ્રમણ કરે છે. તેથી પરમાત્મા જણાવે છે કે આ જગતમાં અજ્ઞાન કરતાં બીજું કઈ મહાન દુઃખ નથી. તેમ જ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અશુભ મન-વચન-કાયાના યોગની જે પ્રવૃત્તિ થાય છે તે સદા ને ચારે ગતિમાં જમણ કરાવે છે. ૩૫. आत्मज्ञानसमं शर्म, नास्ति किभिज्जगत्त्रये । अध्यात्मज्ञानिनं वेत्ति, ज्ञानी निर्मोह भावतः ॥३६॥ આ જગતમાં આત્મજ્ઞાન સમાન સર્વ સુખને બીજે કેઈ હેતુ નથી. આત્મજ્ઞાની જે સુખ અનુભવે છે તેવું સુખ રાજા-મહારાજા ચક્રવત્તિ કે ઈન્દ્ર પણ નથી જ ભેગવી શકતા. પરન્તુ બાહ્ય દષ્ટિથી તેવા આત્મજ્ઞાનીને કેઈ ઓળખી શકતું નથી. અધ્યાત્મ પ્રેમીઓ જ તેવા પ્રકારના તેઓના વર્તનથી જ ઓળખી શકે છે. ૩૬. उन्मत्त इव मूढे हि, ब्रह्मज्ञानी विलोक्यते । ज्ञानाऽऽत्मा दृश्यते नैव, मूढैस्तत्र न संशयः ॥३७॥ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૭] મૂર્ખાઓને તે બ્રહ્મજ્ઞાની-ગીઓ ઉન્માદી જેવા દેખાય છે પરંતુ જેઓ સમ્યગજ્ઞાની હોય છે તેઓ જ સાચા બ્રહ્મજ્ઞાનીને યથાસ્વરૂપે નિશ્ચયથી જાણી શકે છે. ૩૭ अध्यात्मज्ञानिसङ्गेन, ब्रह्मज्ञानं प्रकाशते । नान्यथाऽप्यात्मशास्त्रेण यथा दीपेन दीपकः ॥ ३८॥ જે આત્માના સ્વરૂપને જાણવાની તીવ ઈરછા રાખતા હોય તેઓએ અવશ્ય અધ્યાત્મજ્ઞાની ગીશ્વરની ઉપાસના કરવી જોઈએ. તેવા અધ્યાત્મયોગીની સંગતિ વિના બ્રહ્મસ્વરૂપનું જ્ઞાન આત્મામાં પૂર્ણ ભાવે પ્રગટતું નથી. તેવા અધ્યાભજ્ઞાનગીની ઉપાસના વિના બાહા ભાવે એકલા અક્ષરમય શાસ્ત્રોને વાંચવા માત્રથી અયામ શાસ્ત્રને વાસ્તવિક મર્મ સમજી શકાતે નથી એટલે અધ્યાત્મજ્ઞાનના પૂર્ણ અનુભવીઓની ઉપાસના એ જ આત્મજ્ઞાનમાં આવશ્યક છે. જેમ કેદીપકથી દીપક પ્રગટે છે. ૩૮. ગારમાનાર વીવ!! ચં, મા !! શુરવીનતા मा कुरुष्व सुखाशां त्वं, जडेषु क्षणिकेषु हि ॥३९॥ હે ભવ્યાત્મન ! તું આત્મસ્વરૂપમાં પરમાનંદને અનુભવત સદા–શ્રેષ્ઠ જીવનમાં પ્રવૃત્ત થા અને જડ ક્ષણિક એવા વિષયોમાં તું જરા પણ સુખની આશા ન રાખતે; તે જડ પદાર્થોમાં સુખ આપવા કે દુઃખ આપવાનો સ્વભાવ જ નથી. માટે તે તરફની સુખ-વાસનાને તું સર્વથા ત્યાગ જ કર. ૩૯ आत्मन्येव सुखं सत्यं, बहिर्नास्ति सुखं क्वचित् । आत्मन्येव कुरु स्थैर्य, बाह्यभावेषु मा भ्रम ॥ ४० ॥ For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૮] આત્મામાં પોતાના સત્ય સુખને અનુભવ થાય છે. પણ આત્માથી જે અન્ય પૌગલિક પદાર્થો છે, તે વાસ્તવિક સુખ કદાપિ આપી શકતા નથી. જ્યાં સુધી વિષયભેગોની વૃત્તિ મનમાં ઘોળાતી હોય ત્યાં સુધી આતમા ચંચલવૃત્તિવાળો હેવાથી સ્થિરતાના અભાવને કારણે આત્માને ઓળખી શકતે ન લેવાથી સુખને લાભ પણ પામી શકતું નથી. તેથી શાસ્ત્રકારો કહે છે, કે–ભવ્યાત્મન્ ! તું આત્મામાં સ્થિર દષ્ટિ કરીને બાહ્ય વસ્તુમાં ભમવાના સ્વભાવને ત્યાગ કરીને આત્મ-સ્વરૂપમાં જ સ્થિર થા તેથી જ તને સુખની પ્રાપ્તિ થશે. ૪૦. यत्र नास्ति सुखं तत्र, सुखभ्रान्ति निवारय । सुखरूपो निजाऽऽत्माऽस्ति, तत्रैव स्थिरतां कुरु ॥४१॥ જે બાહા પદાર્થોમાં સુખ આપવાની શકિત જ નથી તેવા બાહ્ય-પદાર્થોમાં અનાદિકાલથી સુખની મોટી ભ્રમણા થયેલી છે. તેને હે ભવ્યાત્મન ! તું દૂર કર અને સહજ સ્વભાવે સુખ રૂપ પિતાને આત્મા જ છે, તેના ધ્યાનમાં સ્થિરતા કરી જેથી સુખ પ્રાપ્ત થાય. ૪૧. चक्रवादिभोगेन, सुखं सत्यं न लभ्यते । બ્રાપિછાત, સુવિ શ્ચિન સ્ટમ્યતે Iકરા હે ભવ્યાત્માઓ! તમે નિશ્ચયથી સમજશે કે ચક્રવર્તિઓ બાહ્યદષ્ટિએ મહાનું માનવભેગોને ભેગવતાં પૂર્ણ સુખી દેખાય છે, પણ જે તેમના મનની દશા જોવામાં આવે તે તેઓ પણ બહુ જ અસંતોષી અને દુઃખી જણાશે. તેથી જેમ For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૯ ] માહા પુદ્ગલા જરા પણ સાચું સુખ આપી શકતા નથી તેમ બાહ્ય ભાગમાં પણ જરા પણુ સાચું સુખ નથી, એટલે માહ્ય સુખની સામગ્રી વિના પણ આત્મસ્વરૂપમાં રમણુ કરનારા, બાહ્ય રીતે મહાદુ:ખ ભાગવવા છતાં પણ સંપૂર્ણ સુખને અનુભવ કરે છે. ૪૨. " इन्द्रादिकपदेच्छां त्वं स्वप्नेऽपि मा कुरुष्व भोः । मा मुदः कीर्तिसत्तासु, सुखाशा तत्र दुःखभाक् ॥४३॥ હે ભવ્યાત્મન્ ! તુ ઇન્દ્રાદિક પદની સ્વપ્નમાં પણ ઇચ્છા ન કરતા. તેમાં જો કે તને પૌલિક ભાગેા-સુખેા પ્રાપ્ત થશે જ. પણ જેટલા ભાગેામાં સુખા તું અનુભવીશ તેના કરતાં તે પદાર્થી જે તારા ભાગવવામાં આવેલા છે, તેના ઉપર મમતા-માહુની ગાંઠા થાય છે. તેથી એટલા બધા અશુભ કર્મોના દલે તું ઉપાર્જન કરીશ કે તે ભેગેાના જેટલા સમયેા છે તેથી પણ વધારે વર્ષોં-લાખા કે કરાડો વર્ષોં અવાચ્ય એવા એકેન્દ્રિયાદિક પૃથ્વીકાય-વનસ્પતિકાય આદિમાં તું દુઃખોને ભેગવીશ, માટે તેવા ભેગાની મમતાના ત્યાગ કરીને સમભાવમાં સ્થિર થા તેમજ જગતમાં કીતિસત્તામાં પણ સત્ય સુખ નથી તેથી તેવી ઈચ્છાને પણ ત્યાગ કર. સત્તા અને કીતિની લાલસા પણ પરિણામે અનેક અનજૈન ઉત્પન્ન કરનારી છે. ૪૩. अध्यात्मज्ञानिनो भिक्षो, -र्यत्सुखं जायते वने । तत्सुखांशोऽपि भूपादे, नऽस्ति भोगविहारिणः ||४४|| જે ભવ્યાત્માઓ આત્મસ્વરૂપના બાધમય અધ્યાત્મજ્ઞાની For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૦ ] ત્વને પ્રાપ્ત થયેલા ભિક્ષુ-સાધુ થયા હૈાય છે, તે વનવગ ડામાં ભાંય પર સુતેલ હોય કે મલિન-જીણું વસ્ત્રથી શરીર ઢાંકેલ હોય કે લુખા-સુકા રોટલાના ટુકડાથી ભૂખને શાંત કરનારા હાય છે. જેઓ આત્મ-સ્વરૂપની વિચારણા કરનારા હાય, પરમાત્મ-સ્વરૂપનું ધ્યાન કરનારા હોય, તેઓ જે આત્મસુખના અનિચનીય આનંદ અનુભવે છે તેના સુખને અલ્પ અ'શ પણ ચક્રવર્તિ વગેરે અનુભવી શકતા નથી. કારણ કે તે વિષય-ભાગાની લાલચથી લેપાયેલા હાવાથી તેઓની તૃષ્ણા કદાપિ શાન્ત નથી જ થતી. ૪૪. आत्मज्ञानि सुखस्याग्रे, स्पर्शेन्द्रियादिभोगतः । यत्सुखं तत्त दुःखादि - कारकाद् दुःखमेव च ॥४५॥ અધ્યાત્મજ્ઞાનીએ ખાદ્ય પદાર્થોના ભાગની સામગ્રી ન હાવા છતાં પણ આત્મ-સ્વરૂપના ધ્યાનથી જે સુખના અનુલવ નિરતર કરી રહ્યા છે તેની આગળ સ્પર્શ-રસ-રૂપગધાદિ અનેક પ્રકારના વિષયભાગેાના સુખા લક્ષાંશમાં પણ આવી શકતા નથી. તા પણ માહથી જ તેમાં અનાદિકાલથી સુખની ભ્રાન્તિ થાય છે. તે ભ્રાંતિમય સુખા દુઃખના ઉપાદાન કારણેા હોવાથી સમ્યગજ્ઞાનીએ તે સુખને માત્ર એક દુઃખ રૂપ જ જણાવે છે. ૪૫, सर्वग्रन्थिविनिर्मुक्तो भिक्षुकोऽस्ति स्वयं सुखी । तदग्रे चक्रवर्त्त्याद्या, रङ्कायन्ते हि दुःखिनः || ४६ ॥ જે ભવ્યાત્માએ સર્વ પ્રકારની જગની સ્થિતિને જાણીને મનથી સ્વપરની મમતાના ત્યાગ કરી–માહગ્રન્થીથી મુક્ત For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧] થયેલા નિર્ચથી આત્મા-પરમપૂજ્ય મુનિવરે ભિક્ષાવૃત્તિથી લુખું-સુકું જે મળે તેનાથી નિર્વાહ કરી જે આત્મસુખ અનુ વે છે તેમની આગળ ચક્રવર્તઓ આદિ દુખી જ લાગશે. શ્રી આનંદઘન યોગીન્દ્ર ઠીક જ જણાવે છે કે –“મુજ મન તુજ પદ પંકજે રે લીને ગુણ મકરંદ, રંક ગણે મંદિર ધરા ૨, ઈન્દ્ર ચન્દ્ર નાગેન્દ્ર, વિમલ જિન દીઠા લેયણ આજ, મારા સિદ્ધયા વિંછિત કાજ” ૪૬. મળેછા પર તરાડતિ, સર્વદુરવાર यत्र कामो न तत्राऽस्ति, व्यक्तानन्दमयः प्रभुः ॥४७॥ જ્યાં આત્મામાં વિષયભોગોની ઈચછા રમ્યા કરે છે ત્યાં નિરંતર સર્વ દુઃખેની પરંપરાઓ અનુક્રમે આવ્યા જ કરે છે. પણ જયાં ભેગેચ્છારૂપ કામ નથી રહ્યો, જયાં કામ મનમાંથી નાશ પામ્યા છે, ત્યાં પ્રગટપણે પરમાનંદ પ્રભુના દર્શન-આત્મા નિરંતર પ્રાપ્ત કરે જ છે. ૪૭. आनन्दार्थ भवेदिच्छा, देहिनां यत्र तत्र वै। इच्छाया दुःखदावाग्नि-यंत्र तत्र भवेत्सदा ॥४८॥ જ્યાં શરીરધારી પ્રાણિઓ પિતાને આનંદ મળે તેવી જ ઈચ્છાથી અનુકૂલ વિષયસેગની પ્રાપ્તિ માટે નિત્ય પ્રયત્નો કરે છે, પરંતુ વિષયોની અથવા યશ-કીર્તાિની ઈચ્છા જીને નિત્ય દુઃખરૂપી દાવાગ્નિમાં હડસેલે છે. એટલે ભેગની ઈચ્છા માત્ર પણ અનન્ત દુઃખનું કારણ થાય છે, તે માટે સુભૂમ ચક્રવતિ, બ્રહ્મદત્ત અને વિપુષ્ઠ વગેરેના દાન્ત જણવેલા જ છે. ૪૮. For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૨ ] सर्वेच्छारोधनाच्छान्ति, -हृदि सुखं प्रकाशते । शुभाशुभमनोवृत्ते - रोधादाऽऽत्मा भवेत्प्रभुः ॥ ४९ ॥ ઇન્દ્રિયા અને મનને નિર'કુશ રાખવાથી અનેક દુઃખાની પરંપરા ચાલે છે, તેવું જાણીને જે ભવ્યાત્માએ સર્વ પ્રકારની ઇચ્છાઓના નિરોધ કરે છે ત્યારે હૃદયમાં સુખ અને શાન્તિ પ્રગટે છે. એથી જ પરમપૂજય અરિહંત ભગવતા જણાવે છે કે શુભ અને અશુભ મનાવૃત્તિને નિરોધ થવાથી આત્મા સર્વ કર્માંથી મુક્ત થઈને પરમાત્મપદને પામે છે—પ્રભુ થાય છે. ૪૯. आत्मशुद्धोपयोगस्य - प्रवाहेण शुभाशुभम् । बाह्येषु भासते नैव, स्वाऽऽनुभवः प्रकाशते ॥ ५० ॥ આત્માના શુદ્ધસ્વરૂપના એકત્વમય ધ્યાનથી જ સ્વાત્માના અનુભવ સહજ સ્વરૂપે પ્રકાશમાન થાય છે. પણ માહ્ય શુભાશુભ ક્રિયાની પર’પરાએ જીવા શાતા-અશાતાદિક સુખ-દુઃખરૂપ કર્મના ભાગને મેળવે છે, પણ તેથી આત્માના શુદ્ધસ્વરૂપનું જ્ઞાન કદાપિ નથી જ થાતું. ૫ आत्मानमन्तरा कोsपि, नाऽन्यः प्रियतमो भुवि । यत्सत्वे सर्वसत्वं वै स्वाऽऽत्मध्यानं कुरुष्व भोः ॥ ५१ ॥ જગમાં સર્વ પ્રાણિઓને પેાતાનુ જીવન જેટલું પ્રિય હાય છે તેટલુ' અન્ય કાઇ પ્રિય નથી હતું એમ ખાદ્યષ્ટિથી સામાન્ય બુદ્ધિવાળા પણુ સમજી શકે છે. તેમ જેને આત્મસ્વરૂપના અનુભવ થયા છે એવા ચાગિએને આત્મામાંજ આનંદ આવે છે. અન્ય વિષયામાં આવતા નથી, અન્ય પદાર્થોમાં For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૩] તેમની સમદષ્ટિ હોય છે. આત્મસ્વરૂપનું રમણ જ તેમને પ્રિય હોય છે. તેથી હે ભવ્યાત્મન્ ! તું આત્મસ્વરૂપના ધ્યાનમાં જ સ્થિર થા. ૫૧. સોપારા વાગડમ, દયા રિક્ષf . आत्मसमाधिना स्थेय-माऽऽत्मनि शर्महेतवे ॥५२॥ આત્માનું આત્મસ્વરૂપના ઉપગપૂર્વક પ્રત્યેક ક્ષણે પંડિત જનેએ ધ્યાન કરવું જોઈએ. કારણ કે તેથી આત્મ-સવરૂપની સમાધિમાં સ્થિરતા પ્રાપ્ત થવાથી આત્મા પરમ સુખને પ્રાપ્ત કરે છે. માટે સત્ય આત્મસુખ માટે આત્મ-સમાધિમાં સ્થિરતા કરવી જોઈએ. પર. ज्ञानानन्दप्रकाशार्थ, ध्यानाद्याः सन्ति हेतवः । सर्वसाधनतः साध्या, ज्ञानानन्दप्रकाशता ॥५३॥ સમ્યગ જ્ઞાન-દર્શન––ચારિત્રરૂપ જે આનંદ આત્મામાં ગુણ પર્યાયરૂપે તાદાસ્યભાવે રહેલા છે, તેના ઉપર લાગેલા આવરણને નાશ કરીને, પરમસ્વરૂપે નિરાવરણુભાવે પ્રગટાવવા અર્થે પદસ્થ-પિંડસ્થ-રૂપસ્થ-રૂપાતીત ધ્યાનાદિ જે ઉપાદાન હેતુઓ છે, તેના આલંબનવડે પ્રકાશ કરે અને વળી જે જે અત્યંતર કે બાહ્ય સાધને તેમાં નિમિત્ત માત્ર હોય, પાલખનભાવે આવતા હોય તે વડે પણ આતમ-સ્વરૂપ જ્ઞાનદર્શન–ચારિત્રરૂપ આનંદભાવને પ્રકાશ અવશ્ય કરે. પ૩. आत्मानमन्तराऽन्यत्र, मुखं बुद्धिं न धारय । आत्मसुखस्य भावेन, संजीव त्वं प्रतिक्षणम् ॥५४॥ For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૪] હે ભવ્યાતમા ! આત્માને છોડીને અન્ય પુદ્ગલ ભેગોમાં સુખ છે, તેવી બુદ્ધિ તું ન જ ધરીશ. અને આત્મ-યાનમાં જ સુખ છે તેવા અધ્યવસાય ભાવથી પ્રત્યેક ક્ષણે સમ્યફ પ્રકારે જીવન વ્યતીત કર. પૌલિક સુખને ત્યાગ કર. ૫૪. निक्षेपैश्च नर्भङ्गैः, किं कथायाः विकल्पकैः । तैविना निर्विकल्पाऽऽत्मा, भासते स्वोपयोगतः ॥५५॥ ચાર નિક્ષેપા, સાત અંગે, અને સાત ની વિક૯૫મય કથાઓનું શું પ્રજન છે? કે જેથી આત્મ-સ્વરૂપમાં અસ્થિરતા ઉપજે! તેથી ગીપુરુષે કહે છે કે-તેવા સંક૯પ-વિકલ કર્યા વિના નિર્વિકલ્પ સમાધિમાં આમભાવે ઉપયોગ કરતાં અવશ્ય પ્રકાશ પામે જ છે. પ૫. शास्त्रसंज्ञां तथा लोक,-संज्ञां कीादिवासनाम् । नामरूपादिमोहं च, त्यक्त्वाऽऽत्मनि रतो भव ॥५६॥ શાસ્ત્રો ભણું, સિદ્ધાન્તો કંઠસ્થ કરી હું મહાજ્ઞાની છું, એવી અભિમાનમય જે સંજ્ઞા લોકને અનુસાર વર્તન ચલાવી, લોકમાં વ્યવહારમાં રચ્યા-પચ્યા રહીને તેમાં અહંભાવ રાખ, તેમજ લોકો તરફથી વખાણુતા કાર્યોમાં ભાગ લઈ યશકીર્તિની ઈરછા કરવી, તેમ જ નામ, રૂપ આદિમાં મમત્વભાવ રાખવો-તે સર્વ આત્માને અહિતકર્તા જાણીને સર્વ પ્રકારના મહને ત્યાગ કરીને આત્મસ્વરૂપના ધ્યાનમાં એકત્વભાવે પ્રેમ કર. ૫૬. सर्वकामविनिर्मुक्तो, भविष्यति यदा वदा । પૂનમ પાડડમા, નિનાનુqય પળા For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૫] જયારે તું સર્વ પ્રકારની કામનાઓ-વાસનાઓ મન-વચનકાયાથી ત્યાગ કરીને તે વાસનાથી મુક્ત થઈશ ત્યારે તું છે ભવ્યાત્મા! પિતાના આત્મ-સ્વરૂપને આત્મામાં જ પૂર્ણાનંદ સ્વરૂપમય તરીકે સ્વયં અનુભવીશ જ. પ૭. सर्वेन्द्रियस्य भोगेषु, सुखं दुःखं न भासते। समत्वं भासते व्यक्तं, सुखं व्यक्तं तदाऽऽत्मनि ॥५॥ સર્વ ઇન્દ્રિયોના વિષયભેગમાં વસ્તુતઃ સુખ કે દુઃખ આપવાનું સામર્થ્ય નથી, નિર્મોહીને સુખ-દુઃખ પણ દેખાતા નથી, પણ સમત્વને અનુભવ વ્યક્તભાવે થાય છે. જ્યારે અનુકૂલ કે પ્રતિકૂલમાં સમત્વ દેખાય છે ત્યારે આત્મામાં પ્રગટભાવે સુખને અનુભવ અવશ્ય થાય છે. ૫૮, શaISમાં નાયરે નૈવ, રાજસત્તાધનાવિમિ आत्मानन्दप्रकाशार्थ, नास्ति जडस्य हेतुता ॥५९॥ જ્યાં સુધી રાજસત્તા કે ધનસત્તા આદિને મોહ મનમાં હેય છે–તેની પ્રવૃત્તિ ચાલતી હોય છે, ત્યાં આત્મસ્વરૂપે આત્માના આનંદને વ્યક્ત પ્રકાશ થતા જ નથી. કારણ કેજગતની સર્વ જડ વસ્તુઓ આત્મસ્વરૂપના પ્રકાશમાં ઉપાદાન કે નિમિત્ત ભાવે કારણભૂત થતી જ નથી. ૧૯ मूढनास्तिकलोकानां,-संगस्त्याज्यो विवेकतः। आत्मसाधकभव्येन, प्रभुः शोध्यो हृदि स्वतः ॥६॥ આત્મસ્વરૂપની શોધ કરનારાઓ કે સાધકેએ અજ્ઞાનીઓ નારિતકે તથા ધર્મદ્રોહીઓને સંગ વિવેકપૂર્વક સવથા For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૬] છોડી દેવો જોઈએ. અને સ્વશક્તિથી સ્થિરતાપૂર્વક આત્મસ્વરૂપની એકત્વભાવે હદયમાં જ શોધ કરવી જોઈએ. ૬૦ योगभेदसमूहोऽपि, चिदानन्दप्रकाशने । हेतुरेवं परिज्ञाय, मा मुहः साधनेष्वपि ॥६१॥ સર્વ વેગેના ભેદને સમૂહ ચિદાનંદ સ્વરૂપને પ્રકાશવામાં કારણે થાય છે. તેનું યથાસ્વરૂપ અનુભવમય જ્ઞાન પ્રાપ્ત કરીને આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવાને યત્ન કર, પણ તે હેતુઓમાં મહ ન પામવે. સાધન તે સાધ્યની સિદ્ધિ માટે જ છે. તે સિદ્ધિ પ્રાપ્ત કરવી તે જ સાધના અનુકાનને હેતુ છે. ૬૧. योगसाधनभेदेषु, धर्मभेदेषु च कचित् ।। ज्ञानिनो नैव मुह्यन्ति, सम्यगविज्ञानशक्तितः ॥६२॥ ગના સાધનના ભેદે માં કઈ પ્રકારે કે ધર્મના અનુષ્ઠાનના ભેદમાં સમ્યગૂજ્ઞાની આત્માઓ જરા પણ મુંજાતા નથી. પણ જે સાધનથી આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય તેના વડે પ્રગતિ કરે છે. ૬૨. सर्वदर्शनभेदेषु, विरुद्धेसु सुपण्डिताः। रागद्वेषौ न कुर्वन्ति, शुद्धब्रह्मोपयोगिनः ॥६३॥ જગતના સર્વધર્મ—દર્શનમાં તરવજ્ઞાન, તપ, કિયાનુછાને, વ્રત વગેરેમાં પરસ્પર ભેદના કારણે ગાનુષ્ઠાનેમાં ભેદ પડે છે. તેવા પરસ્પર વિરૂદ્ધતાના ભેદોમાં સમ્યગ જ્ઞાની પંડિત રાગ-દ્વેષ નથી જ કરતા. પણ એક શુદ્ધ બ્રહ્માજ્ઞાનમાં માધ્ય. અભાવે આમ-સવરૂપની સાધના કરે છે. ૬૩. For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૭]. क्रियादिमतभेदेषु, सर्वधर्मेषु पण्डिताः। मुह्यन्ति नैव सर्वत्र, सम्यग्ज्ञानोपयोगिनः ॥६४॥ જે સમ્યગૂ જ્ઞાનવંત પંડિતે હેય છે તે બહારના ક્રિયાઅનુષ્ઠાનના ભેદ તથા તત્વજ્ઞાનના ભેદથી જુદા ગણાતા સર્વ ધર્મોમાં જુદા જુદાપણાની વાતેથી મુંઝાયા વિના સર્વ જગ્યાએથી સમ્યગુ-જ્ઞાનમાં ઉપયોગી યુક્તિઓ, અનુષ્ઠાને અને ધર્માનુકૂલ કથાઓમાં રહેલા રહસ્યને ગ્રહણ કરે છે. ૬૪. परस्परविरुद्धेषु,-धर्मेषु-ब्रह्मवेदिनः। यत्सत्यं तत्पगृहन्ति, सापेक्षनयष्टितः ॥६५॥ ઉપર્યુક્ત વિદ્વાને પરસ્પર વિરૂદ્ધ જણાતા ધર્મોમાં પણ જ્યાં જ્યાં નય નિક્ષેપ પ્રમાણ વડે જે જે સત્ય જણાય તે તે અપેક્ષાપૂર્વકની નય દષ્ટિથી રવીકાર કરીને બ્રહ્મસ્વરૂપમાં સ્થિર થાય છે. પ सर्वदर्शनधर्मेषु, सत्यस्य तारतम्यता। विद्यतेऽतः प्रजीवन्ति, जीवत्स्वरूपशक्तितः ॥६६॥ સર્વ—દર્શન ધર્મ પથામાં સત્ય સ્વરૂપની જેટલા અંશે અપેક્ષાથી તારતમ્યતા દેખાય છે, તેને ગ્રહણ કરીને આત્મ સ્વરૂપની સ્વયં શક્તિ વડે જ્ઞાન–ધ્યાનમાં પ્રગટપણે ધર્મ જીવનયોગ-સમાધિમય જીવનથી જીવે છે. દ૬ सर्वनयस्य सापेक्ष,-ब्रह्मज्ञाने कृते सति । धर्मदर्शनभेदेषु, सत्यज्ञानं प्रकाशते ॥ ६७ ॥ જગતના સર્વ ધર્મોમાં તરવજ્ઞાનરૂપે દર્શનમાં અનેક પ્રકા For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૮] રની ભિન્નતા અનુભવતા છતાં તેમાં દરેક દેશનેમાં નગમાદિક નાની અપેક્ષાએ ગુણ-પર્યાય-દ્રવ્યત્વની અપેક્ષાએ જેટલા અંશમાં જે જે વિષયોમાં બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિમાં ઉપયોગી દેખાય તે તે સર્વ સત્યને–સર્વ સત્ય જ્ઞાનને બ્રહ્મયોગીશ્વર પ્રકાશ કરે છે. ૬૭. परस्परविरुद्धेषु,-धर्मषु दर्शनेषु च । सत्यं सापेक्षिकं यत्तद्, गृह्णन्ति नयकोविदाः ॥६॥ જગતમાં તત્ત્વજ્ઞાનની અપેક્ષાએ, ક્રિયાની અપેક્ષાએ, તપજપની અપેક્ષાએ જે ધર્મોમાં અને દર્શનેમાં પરસ્પર વિરોધ આવતે હેય તેને નિયનિક્ષેપ પ્રમાણ-જ્ઞાનમાં પંડિત પુરુષે તે તે અપેક્ષાને દૃષ્ટિ સન્મુખ રાખીને સત્ય વસ્તુતત્વને ગ્રહણ કરે છે. ૬૮. सर्वदर्शनधर्माणां,-सापेक्षनयदृष्टितः। जैनधर्म समावेशो, विश्वधर्मस्ततोऽस्ति सः॥६९॥ જગતમાં જે જે દર્શાવડે નવા નવા જુદા જુદા આકારે ધર્મો ઉત્પન્ન થયેલા છે તે સર્વ દર્શનરૂપ ધર્મોમાં એક એક નય-નિક્ષેપની અપેક્ષાએ તે તે નયરૂપ દષ્ટિમય દર્શન-ધર્મો છે. તે સર્વને સર્વનાયરૂપ પ્રમાણુસ્વરૂપ જૈન ધર્મમાં સમાવેશ થતું હોવાથી જૈનધર્મ કે જે પરમજ્ઞાની કેવલી પરમાત્માથી પ્રરૂપાયેલે છે, તે જૈન ધર્મ એક વિશ્વધર્મસ્વરૂપને પ્રાપ્ત થયેલ છે. ૯. एकमेव चिदानन्द,-माऽऽत्मानं निर्विकल्पकम् । निर्विकल्पोपयोगेन, ध्यायन्ते पूर्णरागतः ॥७॥ For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૯] એક જ ચિદાનન્દ આત્મસ્વરૂપને-જે સદા નિર્વિકલ૫બ્રહ્મસ્વરૂપ છે, તેવા આત્મવરૂપને જે યોગીજનો નિર્વિકલ્પ ધ્યાનના સમાધિમયાગ વડે પૂર્ણ રાગથી–દયાનમાં દયેયના એકત્વભાવને પામે છે. ૭૦ સૌ વિવૈશ, મિના બ્રહ્મળિ હરિતા भवन्ति प्रभवो जित्वा, रागद्वेषात्मकं मनः ॥७॥ જ્યારે આત્માઓનું મન રાગ-દ્વેષમય મને સંકલ્પ-વિકપેથી રહિત થશે,-સંકલ્પ-વિકલ્પને ભેદી નાખશે ત્યારે સર્વ ઉપસર્ગો–પરાભને જીતીને પરમ શ્રેષ્ઠ પરમબ્રહ્મમાં સમ્યક પ્રકારે સ્થિર થશે જ. ૭૧. जिते चित्ते जगत्सर्व, जितं निजाऽऽत्मना ध्रुवम् । न जितं स्वं मनस्तहि, निष्फला धर्मसाधना ॥७२॥ જ્યારે ચિત્ત કે મન વશમાં આવ્યું ત્યારે સહજ સ્વભાવે સર્વ જગત જીતાયું માનવું, એટલે મન જ આ સંસારનું કારણ છે. મનને જીતવાથી જ સંસાર-સમુદ્રને તરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. મનને જીતવાથી જ આત્મસ્વરૂપની સ્થિરતાને જીવ પામે છે. સમ્રાર્પણું, સર્વ ધર્માનુષ્ઠાને, આકાશગામિની વિદ્યાઓ, કે જગતને ભસ્મ કરવાની શક્તિઓ-આ બધી વસ્તુઓ નિરર્થક છે. જે મન વશમાં ન આવ્યું હોય છે. એટલે જ કહેવત છે કે “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું.” ૭૨. यैर्जितं न मनस्ते तु, इन्द्राद्या अपि पामराः। यैर्जितं स्वमनस्ते तु, भिक्षवोऽपि महेश्वराः ॥७३॥ For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૦] જે આત્માઓએ મનને જીત્યું નથી તે બહાસંપત્તિથી ઈન્દ્ર, મહેન્દ્ર, રાજા, ચક્રવતિ કે ગમે તે શક્તિશાળી હેય છતાં તે પામર જ છે. જ્યારે જેમણે પિતાના મનને વશમાં કર્યું છે તેવા સાધુપુરુષે નિર્ગસ્થ હોવા છતાં સર્વ દેથી અધિક એશ્વર્યવાળા અને દેવેન્દ્રોથી પણ પૂજનીય છે. ૭૩, ग्राह्य त्याज्यं न चित्तेषु. यस्य किञ्चिन्न भासते । साक्षी कायादिकार्येषु, ब्रह्मज्ञानी स उच्यते ॥७४॥ જે જ્ઞાન યોગિઓના ચિત્તમાં રૂપ-રસ-ગ-સ્પર્શ-શબ્દ રૂપ અનુકુલ વિષયોમાં સ્વીકાર કરવાની વૃત્તિ અને પ્રતિકૂલ વિષયમાં ત્યાગ કરવાની વૃત્તિ જરાપણું ઉઠતી નથી અને જે જે કાર્યો કરે છે તેમાં જરાપણ ન લેપાતા માત્ર સાક્ષીભાવે જ આત્માને માને છે, તે વસ્તુતઃ બ્રહ્નસ્વરૂપ હોવાથી બ્રહ્મયોગી જાણવા. ૭૪. जडस्य सर्वभावेषु, स्वाऽऽत्मनः पर्यवेषु च । अहंत्वमिति मोहेन, स्वाऽऽत्मशुद्धिर्न जायते ॥ ७५॥ સર્વ પદગલિક પદાર્થોમાં આત્માની પિતાના સ્વરૂપની જે બુદ્ધિ તેથી-અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ, કષાયમય આત્માના પર્યાયે થાય છે. જેથી કોઈવાર તને રાજા, શેઠ કે ચક્રવતિ વગેરેના સ્થાનમાં અહંત્વ-મમત્વની જે બુદ્ધિ થાય છે, તે માત્ર મહિના જ સ્વરૂપ છે, તેવા પદાર્થોને જે સંબંધ છે તેમાં આત્મશુદ્ધિ કદાપિ પણ થવાની જ નથી પણ તેવા સ્વરૂપવાળા મોહનીય પરિણામને ત્યાગ કરવાથી જ આત્મશુદ્ધિને સંભવ થાય છે. ૭૫, For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [3 ] अहं ज्ञानी ह्यहं ध्यानी,-त्यषि मोहस्य चेष्टितम् । अहंत्वभावमुक्तो यः, साक्षिभापविनीवति ॥७६॥ કેટલાક માણસે કંઇક શાશકાયયિષ કરીને કે પ્રાણાયામ આદિ રોગને કંઈક અભ્યાસ કરીને હું જ્ઞાની છું કે હું યાની છું એ અહંકાર ધારણ કરે છે, એ મહનીય કર્મની જ બધી ચેષ્ટા છે. તે બહિરામાનું ચિહ્ન છે. એવા અહંભાવથી જે આત્મા મુક્ત છે તે બ્રહ્મયોગી જગતના સર્વ કાર્યોમાં સાક્ષીભાવથી જ જીવન જીવનારા હોય છે. ૭૬. मनः संकल्पयोगेन, संसारस्त्वेव कथ्यते । यत्र मनोजयस्तत्र, मोहवृत्तिर्न जायते ॥७७॥ જ્યાં સુધી મનમાં સંક૯પ-વિકલ્પની પરંપરા ચાલતી હોય છે ત્યારે તેના ગે જીવન નવા નવા કર્મો ગ્રહણ કરતે હોય છે, તે જ વસ્તુતઃ સંસાર કહેવાય છે. જ્યારે ગી પુરુષે મન ઉપર કાબૂ મેળવીને મેહની વૃત્તિને ઉત્પન્ન થવા દેતા નથી તેમને આત્મા બ્રહ્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. ૭૭ आत्मशुद्धोपयोगेन, साक्षीभूतो मनस्यपि । अक्रियः सर्वकर्ताऽपि, मुक्तः स बन्धनेष्वपि ॥७८॥ જે ગી આત્મસ્વરૂપના શુદ્ધ ઉપગ વડે મન, વચન અને કાયાથી સર્વ કાર્યો કરવા છતાં પણ તેનાથી અલિપ્ત રહે છે, તે સર્વ કાર્યો કરવા છતાં પણ અક્રિય કહેવાય છે. અને બંધનથી મુક્ત થઈ મોક્ષને પ્રાપ્ત કરે છે. ૭૮. सद्गुणेषु च दोषेषु, स्वान्येषु साक्षिभावतः। वर्तते यो महाज्ञानी, समयोगी भवेत्स हि ॥७९॥ For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૨] પિતાનામાં રહેલા સદગુણે કે દોષને દેખીને તેના વિષયમાં રાગ-દ્વેષ નહિ કરતાં પિતાના દેને ત્યાગ કરવા પ્રવૃત્ત થાય અને અન્ય પ્રત્યે ઉપદેશથી દે નાશ કરાવવા પ્રવૃત્ત થાય છતાં તેમાં સાક્ષિભાવે જ જે મહાજ્ઞાની વતે છે તે જ સમયેગી–મહાન યોગી જાણવા. ૭૯ यस्य दृष्टयां न मित्रत्वं, शत्रुत्वं न च भासते । निर्मोही वीतरागः स, जीवन्मुक्तो जिनो भवेत् ॥८०॥ જે ગીની દષ્ટિમાં કઈ પણ પ્રાણી પ્રત્યે કઈ પણ પદાર્થ પ્રત્યે શત્રુપણું કે મિત્રપણું નથી, તે નિર્મોહી, વીતરાગ જીવન્મુક્ત જિનેશ્વર બને છે. ૮૦. आत्मज्ञानप्रभावेन, माहदृष्टि विनश्यति । सम्यग्दृष्टिभवेद्व्यक्ता, सर्वकर्मविनाशिका ॥८१॥ જયારે ભવ્યાત્માઓને સમ્યભાવે આત્મ-સ્વરૂપનું જ્ઞાન થાય છે, ત્યારે તે જ્ઞાનના પ્રભાવથી મિથ્યાત્વ, અજ્ઞાનરૂપ જે મોહમય દષ્ટિ છે તેને નાશ થાય છે, સમ્યફદષ્ટિ પ્રાપ્ત થાય છે, એવા અંતરાત્મ યોગીઓ ગુણશ્રેણિએ ચડી સર્વ કર્મને વિનાશ કરે છે. सम्यगाऽऽत्मनि विज्ञाते, ज्ञातं विश्वं न संशयः । आत्मनि नैव विज्ञाते, न विज्ञातं जगत्रयम् ॥८२॥ જ્યારે જીવાત્માઓને અનન્તાનુબન્ધી કષાય મેહનીય કર્મને નાશ થવાથી સમ્યગુમેહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વમેહનીય કર્મ પ્રકૃતિને ક્ષય, ઉપશમ કે ક્ષાપશમ થવાથી For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૩] આત્મામાં સમ્યફ પ્રકારે સ્વરૂપનું જ્ઞાન થાય છે. ત્યારે સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ તથા પર દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ સ્વરૂપે અસ્તિત્વ સ્વભાવનું અને પરભાવનું નાસ્તિત્વ સ્વરૂપે જ્ઞાન પણ થાય છે, એવી રીતે સમ્યગદષ્ટિવંત આત્મા હોય છે તે સર્વને જાણે છે તેથી કહેવાય છે, કે બgi sonસરવે નાગર્ દવે ગારૂ = goi નાકું .” તેથી જેને પોતાના આત્મસ્વરૂપનું સભ્યજ્ઞાન નથી જ થયું, અને બાહ્ય પદાથના વિજ્ઞાનની વાત કરનારી વસ્તુતઃ ત્રણ જગતમાંથી કે પણ પદાર્થને યથાસ્વરૂપે નથી જ જાણતે એટલે તે અજ્ઞાની કહેવાય છે. ૮૨. आत्मस्वरूपं परिज्ञाय, त्यक्त्वा च शास्त्रवासनाम् । आत्मन्येव स्थिति कला, स्वाऽऽत्मा चिन्त्यो मुहुर्मुहुः ॥८॥ આત્મસ્વરૂપનું વિશેષ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરીને સર્વ ક્રિયાના અનુષ્ઠાને અનુભવ કરીને મન-વચન-કાયાની સ્થિરતા પ્રાપ્ત કરીને આત્મસ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત થતાં શાસ્ત્રવાસનાને ત્યાગ કરીને આત્મસ્વરૂપનું વારંવાર ચિંતવન કરવું. ૮૩. अनादिकालतः सर्वे, धर्मा आत्मनि संस्थिताः। कर्मविनाशतो व्यक्ता, भवन्ति ज्ञानयोगिनाम् ॥ ८४ ॥ જ્ઞાનાદિ આત્માના શાશ્વત ધર્મો અનાદિકાળથી આત્માની અંદર રહેલા છે, પરંતુ તે કર્મોને લીધે ઢંકાયેલા છે. આત્મા જ્યારે જ્ઞાન-દર્શન અને ચારિત્રના તે આવરણને તપ-જપ For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૭૪ ] દયાન વડે નાશ કરે છે ત્યારે તેના તે ગુણે પ્રકટ થાય છે, અને તે આત્મા જ્ઞાનગી-કેવલજ્ઞાનધારી બને છે. ૮૪. मूर्तकर्मादिसंयोगी, देहस्थो मूर्तरूपवान् । शरीरपरिणामोऽपि, ज्ञानेन व्यापको विभुः ॥ ८५ ॥ દારિક, વેકિય, આહારક, તૈજસ, કામણ વગેરે મૂર્ત પુદગલના સંગથી આત્મા શરીરમાં રહેતો હોવાથી અને તેમાં લેહ-અગ્નિથી પેઠે વ્યાપક હેવાથી આત્મા પણ મૂર્તરૂપવાન કહેવાય છે. તેથી શરીર પરિણામ આત્મા હોવા છતાં પણ જ્ઞાન વડે વ્યાપક અને સમર્થ છે. ૮૫. स्थातव्यं निर्जने स्थाने, प्रथमाभ्याससाधकः। सर्वोपाधिविनिमुक्तैः, शुद्धोपयोगहेतवे ॥८६॥ આત્મવરૂપની પ્રાપ્તિ માટે પ્રાથમિક અને અભ્યાસ કરનાર સાધકોએ એકાન્ત સ્થાનમાં રહેવું જોઈએ. અને સર્વ પ્રકારની ઉપાધિને ત્યાગ કરીને, શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે નિરંતર પ્રયત્ન કરે જોઈએ. ૮૬. साचिकाऽऽहारपानेन, योग्यनिद्राविहारतः। चित्तशुद्धिः प्रकर्त्तव्या, शुद्धोपयोगहेतवे ॥ ८७॥ ભવ્યાત્માઓએ આત્માને શુદ્ધ સ્વરૂપમય ઉપયોગ પ્રાપ્ત કરવા માટે સાત્તિવક પવિત્ર આહાર-પાન વડે અને ગ્ય સમયે નિદ્રા અને આહાર કરવા વડે ચિત્તની શુદ્ધિ કરવી જોઈએ. અને શુદ્ધ આત્મ-સ્વરૂપની પ્રાપ્તિ માટે નિરંતર પ્રયત્ન કરે જોઈએ. ૮૭, For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે , [ પ ] શુદ્ધાગડનમારના માવ્યા, નિન્યા (પારાવાસ आत्मायत्तं मनः कार्य,-मिन्द्रियाणि तनुश्च वै ॥४८॥ ભવ્યાત્માઓએ શુદ્ધ આત્મ-સ્વરૂપને પ્રગટાવવા માટે નિરંતર આત્મ-સ્વરૂપની ભાવના ભાવવી જોઈએ. અને આત્મામાં રહેલા દુગુણેની નિંદા કરીને દૂર કરવા જોઈએ. અને મનને ઈન્દ્રિમાં પ્રવેશ કરતું રેકીને આમ-સ્વરૂપમાં જોડવું જોઈએ, અને શરીરને પણ આત્માધીન કરવું જોઈએ, ૮૮, प्रेम्णा वैरं परित्याज्यं, हेयः क्रोधः समत्वतः। आत्मवत्सर्वजीवानां, शुभं कार्य विवेकतः ॥८॥ ભવ્યાત્માઓએ સત્ય-પ્રેમને પૂર્ણ ભાવે પ્રકટ કરીને સર્વ જી પ્રત્યેના પૂર્વકાલીન વરને ત્યાગ કરીને, નવા વૈરને ઉપજાવ્યા વિના હદયમાં ક્રોધ-માન-માયા-લોભ-કામ-વેરઝેરને ત્યાગ કરવો જોઈએ. અને જગતના સર્વ જીવો પ્રત્યે આત્મ-સમાન પ્રેમભાવ ધારણ કરવું જોઈએ. અને વિવેકપૂર્વક શુભ કાર્યો કરવા જોઈએ. જેથી આત્મા સમ્યગ્ર-જ્ઞાનદર્શન-ચારિત્રને લાભ પ્રાપ્ત કરે. ૮૯. मुक्तौ स्वर्गे च कर्त्तव्यं, समत्वमात्मशुद्धिकृत् । स्वाधिकारेण कर्त्तव्यं, सर्वकार्य विवेकतः ॥२०॥ ભવ્યાત્માઓએ સમત્વભાવને ધારણ કરીને મુક્તિ અને સ્વર્ગની પ્રાપ્તિ અર્થે આત્મ-સ્વરૂપની જેવી રીતે શુદ્ધિ થાય તેવી રીતે સાધુઓએ કે શ્રાવકેએ પિતાના અધિકાર અનુસાર વિવેકપૂર્વક સર્વ કાર્યો કરવા જોઈએ, અને સર્વ જીવેને પજાવ્યા . પૂર્વકાલીન અને પૂર્ણ For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૬] પિતાના સમાન ગણી મૈત્રી-પ્રમોદ-કાશ્ય અને માધ્યમ ભાવના વડે સર્વ જીવોનું કલ્યાણ થાય તેવું કાર્ય કરવું જોઈએ. ૯૦. क्रियमाणेषु कार्येषु, दुःखं सह्यं स्वधैर्यतः। વિપત્તી સંરે રાતે, સીમાડમન્નતિ શા શીધ્ર આત્માની ઉન્નતિ થાય એવું લક્ષ ધારણ કરીને ભવ્યાત્માએ દરેક અનુષ્ઠાન કરવાં જોઈએ. અને તેમાં જે દુખ આવે તેને ધૈર્ય પૂર્વક સહન કરવું જોઈએ. કારણ કે આવેલા સંકટ અને વિપત્તિઓને સહન કરવાથી શીઘ્ર આત્માની ઉન્નતિ થાય છે. ૯૧. दुष्टशत्रुकृते घोरे, संकटे चाऽऽत्मशुद्धता । शुभेऽशुभे भवेदाऽऽत्म,-शुद्धिरध्याऽऽत्मवेदिनाम् ॥१२॥ અધ્યાત્મ જ્ઞાનના વિશારદાએ આત્માની શુદ્ધિ માટે નિરંતર પ્રયત્ન કરે જોઈએ. દુષ્ટ શત્રુઓએ કરેલા ઘોર ઉપસર્ગમાં પણ સમભાવમાં સ્થિર રહેવાથી આત્મશુદ્ધિ થાય છે. युद्धेऽपि चाऽऽत्मसंशुद्धि-ोंगे रोगे वने रणे । ગણ્યાગsiાનિનાં નિદ્રા-હવના નિકોબારા જે આત્માઓ સમભાવમાં સ્થિર હોય છે તેઓને મંદિર કે સંઘ આદિની રક્ષા માટે વિષ્ણુકુમાર મુનિની પેઠે યુદ્ધમાં ચડવું પડે તે પણ તેઓનું માનસ આત્મ-રમણતામાં જ લીન હોય છે. જેમાં પણ તેઓ જલ-કમલવત નિર્લેપ રહે છે. સનકુમાર ચક્રવતિ જેવા પણ શરીરમાં અનેક રોગથી For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૭] પીડાતા છતાં પણ આત્મ-શુદ્ધિ કરે છે. તેમજ વન-ઉપવન (બગીચા) માં પણ અનેક ઉપદ્રથી પીડાતાં છતાં પણ આત્મશુદ્ધિ કરે છે તેમજ નિદ્રામાં અને સ્વપ્નાદિકમાં પણ આતમ-ધ વડે જાગૃત આત્મા ધર્મધ્યાન અને શુકલધ્યાનના ગે અવશ્ય આત્મશુદ્ધિ પ્રાપ્ત કરે છે. ૯૩. गृहे त्यागिदशायां च, सम्यग्दृष्टिप्रभावतः। स्वाऽऽत्मा साक्षिस्वरूपेण, वर्तते मोहनाशकृत् ।। ९४ ॥ જે ભવ્યાત્માઓને સમ્યગદણિરૂપ આત્મગુણ પ્રકટ થયેલો હોય છે, તેવા અપુનબંધક કે જે અલ્પકાળમાં મોક્ષની પ્રાપ્તિ કરનારા હોય છે, તેવા આત્માએ કદાચિત ગ્રહદશામાં હોય કે સાધુ અવસ્થામાં હોય પણ સમ્યગદષ્ટિજ્ઞાનના પ્રભાવથી સર્વમાં આત્માને સાક્ષીભાવે વર્તન કરતાં આત્મામાંથી અજ્ઞાન-મોહને વિનાશ કરનારા થાય છે. ૯૪. एकक्षणमपि प्राप्ता, येन शुद्धाऽऽत्मभावना । पारं भवोदधेर्याति, सोऽवश्यं ब्रह्मरागवान् ॥१५॥ જે ભવ્યાત્માએ એક ક્ષણ માત્ર પણ આત્મ-સ્વરૂપની ભાવનામાં લીન બન્યા છે, તેઓ પરમબ્રહ્મસ્વરૂપના રાગી બની અવશ્ય સંસાર–સમુદ્રના પારને પામે છે. ૯૫. गृही त्यागी शिवं याति, यादृशस्तादृशो जनः। अध्यात्मज्ञानरागेण, ब्रह्मध्यानपरायणः ॥९६ ॥ જે ભવ્યાત્માઓ ગમે તે અવસ્થામાં હેય ગૃહસ્થવેષમાં હોય કે ત્યાગી-સાધુ વેષમાં હેય અધ્યાત્મજ્ઞાનના પ્રેમથી જે For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૮] બ્રહ્મ-સ્વરૂપ ધ્યાનમાં–આત્મચિંતનમાં લીન હેય તે તે અવશ્ય મેક્ષને પ્રાપ્ત કરે છે. तीव्रकर्मविपाकानां,-भोक्तारस्त्यागिनो जनाः। शुद्धोपयोगयुक्तास्ते, कुर्वन्ति निर्जरां भृशम् ॥९७॥ જે ભવ્યાત્માઓ સાધુ અવસ્થામાં હોવા છતાં સનસ્કુમાર ચક્રવર્તિની માફક પૂર્વના ભયંકર અશાતા વેદનીય કર્મના ઉદયથી તીવ્ર કમ વિપાકની વેદના ભેગવવા છતાં તે સમતા ભાવથી અનન્તકમને ક્ષય કરે છે, સર્વથા કર્મને ખપાવી મોક્ષ પ્રાપ્ત કરે છે. ૭ માધાપોર, મુકતે ફ્રિક્ષાબુમરા विना भोग न मुच्यन्ते, इन्द्राया अपि जानत ॥ ९८॥ ગૃહસ્થ હોય, ત્યાગી હોય કે ચાહે ઈન્દ્ર હેય કરેલા કમે તે સૌને ભેગવવા પડે છે. કારણ કે ભગવ્યા વિના છૂટતા નથી. ઇન્દ્રો વગેરે અવધિજ્ઞાનથી જાણવા છતાં પણ તે કર્મોથી મુકત થઈ શકતા નથી એમ તમે જાણે. ૮. आत्मतत्त्वादिसज्ज्ञानं, कुर्वन्ति ज्ञानिनो जनाः । कर्मरूपं च जानन्तो, भवन्ति ब्रह्मसम्मुखाः ॥१९॥ જે ભવ્યાત્માઓ સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રના સ્વરૂપને સમજનારા હોય છે તેઓ પરમ ગુરુદેવની ઉપાસનાથી અવશ્ય આત્મ-સ્વરૂપને પ્રાપ્ત કરે છે. અને કર્મના સ્વરૂપને જાણીને બ્રહ્મસ્વરૂપ તરફ ગમન કરનારા થાય છે. ૯. For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૯] कर्मरूपं न जानन्तो, मुह्यन्ति घोरसंकटे । आत्मादितत्त्ववेत्तारो, मुह्यन्ति नैव संकटे ॥१००॥ જે ભદ્રલોકે આત્મ-સ્વરૂપને અને કર્મના સ્વરૂપને જરાપણ જાણતા નથી તેવા કર્મના ઉદયથી ભયંકર સંકટમાં જ્યારે ફસાય છે, ત્યારે મારે શું કરવું? કેવી રીતે આ દુખમાંથી મુક્ત થવું?' તેને ઉપાય હાથમાં ન આવતાં બહુ જ મુંજાય છે અને તે વખતે અનેક સાચા-ખાટા બાહ્ય ઉપાયો કરે છે. જ્યારે આત્મ-તત્તવને અને કર્મસ્વરૂપને જાણનારા જ્ઞાની પુરુષે ભયંકર કષ્ટમાં પણ મુંજાતા નથી. ૧૦૦. आत्मज्ञानिमनुष्याणां, शुद्धोपयोगलक्ष्यतः। स्वाधिकारेण कार्याणां, प्रवृत्तिर्जायते खलु ॥१०१॥ ભવ્યાત્માઓ-આત્મજ્ઞાની મનુષ્ય શુદ્ધ ઉપગપૂર્વક પિતાપિતાના અધિકારપૂર્વક વ્યવહારના કે ધર્મના કાર્યોમાં– મતલબ કે દેવ-ગુરુ-ધર્મ, સંઘ, દેશ કે કુટુમ્બના હિત માટે અવશ્ય પ્રવૃત્તિ કરે છે. ૧૦૧, प्रवृत्ती वा निवृत्तौ वा, स्वतन्त्रा ज्ञानिनः सदा । यद्योग्य तत्मकुर्वन्ति, सर्वकार्यविवेकिनः ॥१०२॥ જે સમ્યજ્ઞાનગી મહાત્માઓ હોય છે તે ગ્ય સમયે દેશ-કાલને અનુસાર સાધુ-સાધવી-શ્રાવક-શ્રાવિકા, ગામદેશના ભલા માટે એગ્ય હોય તેવી પ્રવૃત્તિ કરે છે. પણ તેમાં પિતાને અયોગ્ય જણાય ત્યારે તે પ્રવૃત્તિથી મુક્ત થવામાં તે જ્ઞાની-મહાત્માઓ અવશ્ય સદાય સ્વતંત્ર જ હોય છે. તેઓ For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૦] ઉપર લૌકિક ધારા-ધારણને કઈ પ્રતિબંધ હોઈ શકતે જ નથી. જે સમયે જે એગ્ય જણાય તે સર્વ કાર્યોમાં વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરે છે, અન્યને પણ તેમાં જોડે છે અને અયોગ્ય જે પ્રવૃત્તિ લાગે તેથી નિવૃત્તિ પણ કરી શકે છે. ૧૦૨. शुद्धाऽऽत्मराज्यलाभार्थ,-माऽऽत्मशुद्धोपयोगिनः । भवन्ति बाह्यराज्येषु, निर्लेपाः कर्मयोगिनः ॥१०॥ આત્મસ્વરૂપના લાભ માટે આત્મસ્વરૂપના શુભ ભાવમય ઉપયોગવાળા ગીજને રૂપસ્થ માન અને રૂપાતીત ધ્યાનના બળથી અવશ્ય શુદ્ધ આત્મરાજને પ્રાપ્ત કરનારે થાય છે. પરન્તુ બાહા સર્વ પૃથ્વીના રાજયને માટે તેઓ મન-વચનકાયાથી નિલેપ હોય છે. તેઓ કમગીઓ હવાથી બારા રાજયમાં લેભાતા નથી. ૧૦૩. सर्वसंगेषु निःसंगाः, क्रियासु चाक्रियाः स्वयम् । योगिनो नैव योगेषु, भोगेषु न च भोगिनः ॥१०४॥ વર્લેપ કર્મચાગીઓ સર્વ લોકેની મધ્યમાં રહેવા છતાં અંતરંગથી તે તેઓ નિર્લેપ જ હોય છે. બાહ્ય ક્રિયાઓ કરવા છતાં અંતરંગથી અક્રિય જ હોય છે, સમભાવમાં સ્થિર હોય છે. હઠાદિ ગની ક્રિયાઓ કરવા છતાં અંતરંગથી નિલેપ હોય છે. સરસ કે વિરસ આહારદિ ભેગો ભેગવવાં છતાં મનથી તે અભેગી જ હોય છે. એટલે મનથી તેમાં લુબ્ધ નથી હોતા. ૧૦૪. मृतास्ते मोहभावेन, जीवन्तो ज्ञानभावतः । मुप्ता विकल्पसंकल्प,-त्यागेनाध्याऽऽत्मवेदिनः ॥१०५॥ For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૧] તે યોગીઓ મોહના ભાવથી મરેલા હોય છે એટલે મોહ રહિત હોય છે અને નિરંતર આત્મચિંતવનમાં લીન રહેવાથી જ્ઞાનસ્વરૂપે જીવતા હોય છે. સંકલ્પ-વિક૯૫થી રહિત હોવાથી બાહ્યા ભાનાં ચિંતનમાં સુતેલા હોય છે અને અધ્યાત્મસ્વરૂપના ધ્યાનમાં ઉપયોગવાળા હોવાથી તે સ્વરૂપે સદા જાગૃત હોય છે. मोहस्वप्नो न यस्याऽस्ति, ज्ञानदृष्टयां भवोत्थितः । स ज्ञानी दिवसे रात्रौ, जागति निद्रितापि सन् ॥१०६॥ સમ્યગજ્ઞાનીઓની મેહ-ચેષ્ટાઓ મનથી સર્વથા નષ્ટ થએલી હોય છે, તેથી સ્વપ્નમાં પણ તેમને મેહને ઉત્પન્ન કરનારી વસ્તુઓ હોતી નથી. અને જ્ઞાનદષ્ટિમાં–આત્મસ્વરૂપના જ્ઞાન-દર્શન-ચારિત્ર-આનંદમય પયામાં નિરંતર સ્થિર હોવાથી તેઓ સદા જાગતા જ હોય છે. બાહા દષ્ટિએ શરીરથી તેઓ ઉંઘતા હોવા છતાં પણ રાત-દિવસ અંતરથી જાગતા જ હોય છે. ૧૦૬. रागद्वेषस्वरूपं तद्-द्वैतं यस्माद्विनिर्गतम् । स विश्वेशो महादेवो, विभुरस्ति सुखाळयः ॥१०७॥ રાગ અને દ્વેષનું જે સ્વરૂપ એટલે “આ મારું અને આ તારુ” એવું કૈતપણું જેમાંથી ચાલ્યું ગયું છે, અથવા જેમને સારી વસ્તુ જોઈને રાગ થતો નથી અને નરસી વસ્તુ જેને છેષ થતું નથી, એવા જ્ઞાની પુરુષે જ આ સંસારના સાચા વામી છે, તે જ મહાદેવ છે, તેમજ સમર્થ છે, અને તે જ સુખના ધામ છે. For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૨] आत्मैव परमेशोऽस्ति, संग्रहनयसत्तया । एक आत्मा स संध्येयः, शुद्धात्मव्यक्तिहेतवे ॥१०॥ સંસારમાં જડ અને ચેતન બને પદાર્થો છે. કેટલાક લેકે ચિંતામણિરત્ન, કામકુંભ, કલ્પવૃક્ષ આદિ વસ્તુઓ જેને પ્રાપ્ત થઈ હોય તેને પરમ સુખી સમજે છે. પરંતુ તત્વજ્ઞાની પુરુષો સંગ્રહનયની અપેક્ષાએ આત્માને જ પરમ સામર્થ્યવાન માને છે. તેથી શુદ્ધ આત્મ-સ્વરૂપે પ્રગટ કરવા માટે એક આત્માનું જ સારી રીતે ધ્યાન કરવું જોઈએ. ૧૦૮. संग्रहनयसत्ताया,-अपेक्षातो विवेकिनः । आत्मसत्तां हृदि ध्यात्वा, भवन्ति परमेश्वराः ॥१०९॥ ઉપર જણાવ્યા પ્રમાણે સંગ્રહનયની સામાન્ય ભાવમય સત્તાની અપેક્ષાએ ઉર્વતા સામાન્યની અપેક્ષાથી અનાદિકાલથી પરંપરાગત અનેક ભવમાં જન્મ-મરણ ધારણ કરનાર નવનવા પરિણામમય અશુદ્ધ પર્યાયને પ્રાપ્ત કરતા તેમાં અનુગત સત્તાથી આત્મસ્વરૂપ રહેલું છે, તે વિવેકી પુરુષે સમજે છે. તેથી હદયમાં આત્મ-સત્તાનું ચિંતવન કરીને આત્માનું સ્વરૂપ વિચારીને યોગીએ પરમેશ્વર થાય છે. પરમપદને પામે છે. संग्रहनयसत्ताया,-दृष्ट्या सर्व जगद्धादि । एकब्रह्मस्वरूपेण, ध्यातारो यान्ति सत्पदम् ॥११०॥ જે ભવ્યાત્મા સંગ્રહનયની અપેક્ષાને દષ્ટિ સન્મુખ રાખીને સર્વ આત્માઓમાં સર્વ ગુણ-પર્યાને સમાન ગુણધર્મ શાશ્વતે હેવાથી “એક આત્મા” પણ કહેવાય છે. અને For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૩] તેથી શુદ્ધ અતિ મતમાં “સર્ચ અથવા બધું બ્રહ્મસ્વરૂપ છે, એમ કહેવાય છે. હું કહિ લક્ષ્યમાં રાખીને ધર્મ, શુકલ, રૂપસ્થ, રૂયાતીત ધ્યાનમાં સ્થિર થતાણત પિતાના હૃદયમાં પ્રતિબિમ્બિત થાય છે, અને તેવા ધ્યાની પુરુષે મોક્ષ પ્રાપ્ત કરે છે. ૧૧૦ शुद्धव्यवहृतेर्दृष्टया, ब्रह्मध्यानपरायणाः । आत्मशुद्धिं प्रकुर्वन्ति, गृहस्थास्त्यागमार्गिणः ॥१११॥ આત્મધ્યાનમાં પરાયણ જ્ઞાનીઓ શુદ્ધ ધર્મ વ્યવહારને લયમાં રાખીને શ્રાવકના બાર વત, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધવડે આત્મશુદ્ધિને કરે છે. ૧૧૧. सर्वनयोक्तसापेक्ष,-दृष्टयाऽऽत्मरूपचिन्तकाः । सम्यग्दृष्टिप्रभावेन-मिथ्यात्वनाशकारकाः ॥११२॥ સર્વનયથી કહેવાયેલી સાપેક્ષદષ્ટિથી આત્મસ્વરૂપની વિચારણા કરનારા સમ્યદષ્ટિના પ્રભાવવડે આત્મ-સ્વરૂપનું ચિતવન કરતા મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિ ભાવને નાશ કરે છે. ૧૧૨. असंख्ययोगतो मुक्तिः, सर्वदर्शनधर्मिणाम् । नयसापेक्षबोधेन, भवत्येव यदा तदा ॥११३॥ જીવાત્માઓને આત્મ-સ્વરૂપની પ્રાપ્તિ માટે અનેક પ્રકારના સાધને ભેગે છે. અને અસંખ્યાત એગથી આત્મા મુક્તિને પ્રાપ્ત કરી શકે છે. સર્વ ધર્મદર્શને પણ એક એક નયની અવલંબના વડે–પિતાના ધર્મને અનુષ્કાને તપ-જપ-યાનવડે અંશતઃ ધર્મના સ્વરૂપને પ્રાપ્ત કરી પછી સર્વનયની અપેક્ષાએ સંપૂર્ણ જ્ઞાનવડે મુક્તિને પ્રાપ્ત કરે છે. ૧૧૩. For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૪] सर्वनयोक्तसापेक्ष-ज्ञानं स्यात्सविकल्पकम् । निर्विकल्पं ततो भिन्नं, ज्ञानं शुद्धाऽऽत्मकारकम् ॥११४॥ ભવ્યાત્માઓને સર્વનની અપેક્ષાએ સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાલભાવથી સવિકલ્પ જ્ઞાન થાય છે. ત્યાર પછી વિકલ૫રહિત આત્મવરૂપની શુદ્ધતાને કરનારૂં જ્ઞાન-દર્શન-ચારિત્ર પ્રગટ થાય છે. ૧૧૪ निर्विकल्पोपयोगेन, पूर्णानन्दः प्रकाशते । अनुभवप्रमाणेन, साक्षात्कारो निजाऽऽत्मनः ॥११५॥ સવિકલ્પ સમાધિને અભ્યાસ કરતા અનુક્રમે નિવિકલ્પ સમાધિ યોગ પ્રાપ્ત થાય છે, નિર્વિકલ્પ સમાધિ યોગથી આત્મસ્વરૂપને પૂર્ણભાવે આનંદમય પ્રકાશ પ્રાપ્ત થાય છે, તેના અભ્યાસથી અનુભવ પ્રમાણુવડે પિતાના આત્મ-સ્વરૂપને પ્રત્યક્ષ સાક્ષાત્કાર થાય છે. ૧૧૫, अनुभवं विना कोऽपि, याति नैवाऽऽत्मदर्शनम् । आत्मसिद्धौ मया साक्षाद्, वेद्यतेऽनुभवः कलौ ॥११६॥ સમ્યફ શાસ્ત્રોના અનુભવ વિના કેઈપણ આત્મદર્શન પ્રાપ્ત કરી શકતા નથી. પણ આ કલિયુગમાં સમ્યગૂજ્ઞાનના અનુભવથી મને સાક્ષાત્ આત્મ-સ્વરૂપની નિશ્ચલતાપૂર્વક સિદ્ધિ થઈ છે, એમ વેદાય છે-જ્ઞાનમાં જણાય છે. ૧૧૬. सर्वनयोक्ततवानां,-बोधं विना जगज्जनाः । परस्परं च युद्धयन्ति, क्लिश्यन्ति धर्मभेदतः ॥११७॥ સર્વનના કહેલા અપેક્ષામય તના બાધ વિના સંસારના પ્રાણીઓ પિતાના માન્ય રાખેલા તને આગ્રહ રાખીને For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૪૫ ] અને બીજાના તવાને ખાટા સિદ્ધ કરતા પરસ્પર ધર્મના મતભેદને આગળ રાખીને લડે છે અને સીદાય છે. ૧૧૭, आत्मज्ञानविकल्पो यः स तु श्रुतानुसारजः । निर्विकल्पं स्वभावेन, रागद्वेषविनिर्गतम् ॥ ११८ ॥ શાસ્ત્રના વચનેાને અનુસારે આત્મજ્ઞાનમય વિકલ્પ ઉત્પન્ન થાય છે તેના અનુભવથી યાન કરતા રાગ-દ્વેષના ક્ષય થાય છે. ત્યારે તેવા આત્મજ્ઞાની ચૈાગીએને સ્વભાવસિદ્ધ નિર્વિકલ્પ ચેાગથી પૂર્ણ આત્મ-સ્વરૂપને અનુભવ થાય છે. ૧૧૮. नयादिसविकल्पेभ्यो, भिन्नं द्वैतविनिर्गतम् । अद्वैतं निर्विकल्पं तु ज्ञानं शुद्धाऽऽत्मवेदकम् ॥ ११९ ॥ નય–નિક્ષેપ—ભંગ આદિના અનુભવથી જે જે વિભિન્ન વિકલ્પ-સ’કલ્પ ઉત્પન્ન થાય છે, તેથી દ્વૈતના અનેકતાના અનુભવ ચાય છે. પણ આત્મ-સ્વરૂપના ધ્યાનમાં એકત્વભાવમય અદ્વૈતરૂપ નિવિકલ્પજ્ઞાન ઉપયેાગી છે. કારણ તે નિર્વિકલ્પ જ્ઞાનથી જ શુદ્ધ-આત્મ-સ્વરૂપને અનુભવ છે. ૧૧૯. निर्विकल्पं परब्रह्म, क्षयमात्रं मुहुर्मुहुः । पूर्णानन्दस्वरूपेण, मयाऽनुभूयते मयि ॥ १२०॥ હે ભવ્યાત્મા ! તુ સમ્યગ્-ધ્યાનથી નિવિકલ્પ પરબ્રહ્મનુ ધ્યાન પ્રત્યેક ક્ષણે નિરંતર કર, જેથી તને પૂર્ણ આનંદમય આત્મ-સ્વરૂપને અનુભવ થશે, મને પણ નિવિકલ્પક સમાધિથી પ્રત્યક્ષભાવ પૂર્ણાંનદ સ્વરૂપ પરમબ્રાના સાક્ષાત અનુભવ થાય છે. ૧૨૦, For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪] निर्विकल्पस्वरूपे तु अहं त्वं न भासते । ज्ञाता ज्ञानं तथा ज्ञेयं तदैक्यं वर्तते स्वयम् ॥ १२१ ॥ ', જ્યારે નિર્વિકલ્પ સ્વરૂપમ આત્મસમાધિમાં તદાકાર થાય છે ત્યારે હું, તું કે તે એવા રૂપે તથા જ્ઞાતા-ધ્યાન કરનાર, જ્ઞાન-યાન અને જ્ઞેય-ધ્યેય એ ત્રણેનુ' અભેદ સ્વરૂપે એકપણું નિર્વિકલ્પ ધ્યાનમાં આત્મા સ્વય' અનુભવે છે. ત્યાં અદ્વૈતભાવ આવી જાય છે એટલે ધ્યાતા પાતે જ ધ્યેયરૂપે અનુભવાય છે. ૧૨૧ सविकल्पं परब्रह्म मुहुर्मुहुर्निजात्मना । चिदानन्दस्वरूपेण, भृशं मयाऽनुभूयते ॥ १२२ ॥ । સવિકલ્પ સ્વરૂપે પરમ બ્રહ્માનું ધ્યાન આત્મામાં વારવાર કરવાથી અત્યન્ત પ્રગટભાવે ચિદાન’ઇ સ્વરૂપ પરમ બ્રહ્મને અનુભવ થાય છે. હું પણ તેવા સ્વરૂપને અનુભવ કરૂં છું. ૧૨૨. आत्मैव परमात्माsस्ति, स्वाऽऽत्मना वेद्यते खलु । સ્વાઽમાનમન્તયા ત્રામ્ય,-જ્ઞાતા જોડવ ન વિદ્યુતે ॥૨૨॥ આત્મા તેજ વસ્તુતઃ પરમાત્મા છે, અને પેાતાના સ્વરૂપે પોતે જ નિશ્ચયથી જાણે છે. પેાતાના સત્ય-સ્વરૂપને પાતાથી અન્ય કાઈ જાણનારા કે દેખનારા નથી. ૧૨૩. निजाऽऽत्मगुणपर्याय, - रक्षणं धर्म उच्यते । આત્મશુળય નાશો ચૌ, મિત્ર જયંતે યુથૈ ॥૨૪॥ પોતાના આત્માના જ્ઞાનાદિ ગુણા અને તેના ક્ષણે ક્ષણે અદલાતા જે પર્યાય) તેનુ રક્ષણ કરતાં શુદ્ધ કરવા રૂપ જે ક્રિયા આત્મામાં થાય છે તે ધમ કહેવાય છે, અને નિશ્ચયથી For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૭] આત્માના જે જ્ઞાનાદિ ગુણે તેને નાશ તેને જ પંડિતપુરુષ હિંસા કહે છે. જો કે લેાકમાં બીજાના શરીરને નાશ કરવો કે તેને દુભવવું તેને હિંસા કહે છે, એટલે બાહ્ય હિંસા કરવામાં આત્મામાં કષાયરૂપ મલીનતા ઉત્પન્ન થતી હોવાથી દ્રવ્ય-હિંસામાં ભાવ-હિંસા આવી જાય છે. ૧૨૪. साधनधर्मतो भिन्ना, साध्यधर्मों निजाऽऽत्मनि । आत्मतो नैव भिन्नोऽस्ति, स्वधर्मस्तु निजाऽऽत्मनि ॥१२५॥ પાંચ ઈન્દ્રિયને નિગ્રહ કર, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવું, દશ પ્રકારના યતિધર્મનું પાલન કરવું. આ બધા સાધન ધમીને અભ્યાસ કરવાથી સાધ્યધર્મ–આત્મસ્વરૂપની પ્રાપ્તિ થવી તે સાધ્ય-ધર્મ આવે છે. કારણ કે પર્યાય નયની અપેક્ષાએ સાધ્ય અને સાધનમાં ભિન્નતા અવશ્ય અનુભવાય છે. પરંતુ તે આત્મ-રૂપ એક જ દ્રવ્યમાં પર્યાયરૂપે પૂર્વોત્તરભાવે પ્રાપ્ત થવા છતાં દ્રવ્યનયની અપેક્ષાએ એક જ છે-અભિન્ન છે. કારણ કે જેટલા દ્રવ્યો છે, તે સર્વે ગુણ-પર્યાઅને અભેદભાવે ઘરનારા હોય છે. તેથી કહ્યું છે કે “ જુનપચવશ્ર” ગુણ-પર્યાયવાળું હેય તે દ્રવ્ય કહેવાય. ૧૨૫. बाह्यसाधनधर्माणां, भेदेषु बाह्यदृष्टितः । अज्ञानिनः प्रमुह्यन्ति, प्रमुह्यन्ति न कोविदाः ॥१२६॥ અજ્ઞાનીઓ વતુસવરૂપને યથાર્થવરૂપને નહીં જાણતા હેવાથી બાહ્ય સાધને એટલે સંપ્રદાય ગચ્છ ભેદની બાહ્ય ક્રિયાઓના ભેદથી આપસમાં લડે છે, જેમ કે વર્તમાનમાં તિથિભેદ વગેરેથી લેકે ઝઘડે છે, વાસ્તવમાં તેઓને અજ્ઞા. For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૪૮ ] ની જ સમજવા. અને તેવા અજ્ઞાનીએ માહ્યથી પોતાની ક્રિયાને સાચી માની અને અન્યની ક્રિયાને ખોટી માની આપસમાં ઝઘડે છે. ત્યારે જ્ઞાની પુરૂષા આત્મ-સ્વરૂપના ૨મઝુમાં પરમાનંદ અનુભવે છે. માહ્યક્રિયાઓમાં મુંજાતા નથી. તેમજ તત્ત્વની ખાખતમાં અપેક્ષાએ સમન્વય કરી આત્મ ધર્મના અનુભવ કરે છે. ૧૨૬, शुद्धात्मा साध्यते सद्भि-रसंख्यधर्मसाधनैः । देशकालदशाबोध, रुचिवैचित्र्यधारकैः ॥ ૨૨૭ ॥ ધર્મના સાધના અસખ્ય છે, સંત-પુરૂષો તેમાંથી દેશ, કાલ અવસ્થા, ચૈાગ અને સંબંધને અનુકૂલ પેાતાને જે શાસ્ત્રાના ખાધ હોય તેને અનુસરે તથા પેાતાની વિચિત્ર પ્રકારની રુચિને અનુસારે આત્મ-સ્વરૂપને સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. ૧૨૭. शुद्धप्रेम्णा पळीनास्ते, भवन्ति हि निजाऽऽत्मनि । आत्मसमं न जानन्ति चक्रवर्त्त्यादिकं पदम् ॥ १२८॥ તે સત-પુરૂષો પેાતાના આત્મસ્વરૂપમાં શુદ્ધ પ્રેમ વડે લીન બનેલા હોય છે. તેથી તે ચક્રવત્તિ, વેન્દ્ર, નાગેન્દ્ર કે મહાન્ ધનપતિના પત્નને પણ પાતાના આત્મ-સ્વરૂપની આગળ તુચ્છ ગણે છે. કારણ કે ભાગે તે। અનંતીવાર પ્રાપ્ત થાય પરંતુ તે ભાગાની તૃષ્ણા મટતી નથી અને શાન્તિ મળતી નથી. જ્યારે આત્મ-સ્વરૂપ પ્રાપ્ત કરવામાં જ સાચી શાન્તિ સમાયેલી છે. ૧૨૮. For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪] विश्वरूपं निजाऽऽत्मानं, भावयन्तो अपेक्षया । आत्मवद्विश्वजोवाँश्च, पश्यन्ति ब्रह्मभावतः ॥१२९॥ ગીઓ અપેક્ષાએ સર્વ વિશ્વને પિતાના આત્મ-સમાન ગણે છે, તેથી પિતાના જીવાત્માને તથા સર્વ વિશ્વને પરમબ્રહ્મસ્વરૂપ ભાવથી એકરૂપે જ જૂએ છે. તેથી તેઓમાં અનુકૂલ પ્રત્યે રાગ કે પ્રતિકૂલ પ્રત્યે દ્વેષ ઉત્પન થતું નથી. ૧૨૯ दर्शनं वर्तनं जीवैः, सार्धमाऽऽत्मैक्यभावतः । મામોન, બ્રહ્માનજનારાષ્ટ્ર ના જગના સર્વ પ્રત્યે જેને અધ્યાત્મ-બ્રહ્મસ્વરૂપને અપૂર્વ જ્ઞાનમય બાધ પ્રાપ્ત થયેલ હોય છે તેવા ગિઓ સર્વ જીને અભેદ દષ્ટિથી જોવે છે. અને વર્તન પણ એક સરખું જ કરે છે. તેઓના હૃદયમાં બ્રહ્માનંદ પ્રકટ થયેલે જેવાય છે. ૧૩૦ निजाऽऽत्मनि परप्रेम, कुरुष्व मोक्षहेतवे । आत्मानन्देन जीव !! खं, मा जीव !! देहजीवनात् ॥१३॥ હે ભવ્યાત્મન્ ! તું તારા પોતાના આત્મ-સ્વરૂપને પરમપ્રેમથી વ્યાપક કર કે જેથી તે પરમપ્રેમ તને બાહા જડ પ્રેમથી વિરક્ત કરીને મોક્ષનું ઉપાદાન કારણ બને. અને તું આત્મ-સ્વરૂપના આનંદ વડે અનન્ત સમય સુધી જીવ. દેહજીવન એટલે મેહમય જીવનને ત્યાગ કરનાર થા. ૧૩૧. For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૫૦ ] चिदानन्दस्वरूपं हि चेतनस्य स्वभावतः । यस्य प्रकाशते तस्य, साक्षादात्मा प्रभुः स्वयम् ॥ १३२ ॥ નિશ્ચયથી વિચારતાં સમાય છે, કે આત્માનું સ્વભાવથી તે ચિદાનંદ સ્વરૂપ છે. એટલે આત્મા સ્વભાવથી જ્ઞાન-દન-ચારિત્રમય છે. એવું ચિદાનંદ સ્વરૂપ જેનું પ્રગટ થાય છે, તે આત્મા સાક્ષાત્ સ્વયં પ્રભુ-સ્વરૂપ છે. ૧૩૨. ज्ञानानन्दस्वरूपोऽस्ति, निजाऽऽत्मा शाश्वतः प्रभुः । याचको न च दीनोऽस्ति लिङ्गी जातिर्न रूपवान् ॥ १२३ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માનું શાશ્વતસ્વરૂપ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ આનંદ– મય છે. તેવું મારૂ આત્મસ્વરૂપ હોવાથી હું નિશ્ચયથી મારા સ્વામી છું. અને તેથી મારા સ્વરૂપને પ્રકટ કરવા સમથ છું. અને તેથી મારા સ્વરૂપની પ્રાપ્તિ માટે કાઈની યાચના કરવાની જરૂર નથી. તેથી હું યાચક કે દીન પણ નથી. વળી આત્મામાં સીલિંગ, પુલિંગ, નપુસકલિંગ, તેનું લિંગ નથી હાતુ, ઉંચ-નીચ આદિ જાતિ પણ હતી નથી. તેમજ કાળા-ધેાળા તેવું રૂપ પણુ નથી હેતુ'. ૧૩૪, भिद्यते छिद्यते नैव न च कालेन भक्ष्यते । " द्रव्यरूपेण नित्योऽस्ति पर्यायेण ह्यशाश्वतः ॥ १३४ ॥ આત્મા બાહ્ય · પદાર્થોથી હૈદાતા કે છેદાતા નથી. કાલ તેનું ભક્ષણ કરી શકતા નથી. દ્રવ્યરૂપે આત્મા શાશ્વત છે. જ્યારે મનુષ્ય-તિય ચ આદિ પર્યાયરૂપે અશાશ્વત-નાશવ'ત છે. ૧૩૪. . For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫૧]. मृतोऽपि देहभावेन, ज्ञानानन्देन जीवति । जडानन्दविमुक्तो य, आत्मानन्दमहोदधिः ॥१३५॥ આત્મા-શરીર-ઈન્દ્રિયાદિ પ્રાણરૂપે નાશ પામે છે. જ્યારે જ્ઞાનાનન્દ-સવરૂપે તે સદાય જીવતે જ રહે છે. આત્મા પૌડ્રગલિક આનન્દથી રહિત હોય છે. અને પિતાના જ્ઞાન-દર્શનચારિત્રમય આનન્દરૂપી મહા-સમુદ્રમાં વ્યાપ્ત હોય છે. ૧૭૫, देहस्थितोऽपि वैदेह, आत्मारामो हरिहरः। स्वानुभवेन गम्योऽस्ति, सच्चिदानन्दरूपवान् ॥१६॥ આત્મા કર્મના સંબંધને કારણે શરીરમાં વસતે હવા છતાં તે મૂળ સ્વરૂપે તે દેહવિનાને જ છે. આત્મ-સ્વરૂપમાં રમનાર છે. કર્મને હણનાર હોવાથી હરિ છે. સર્વ દુઃખાને હરતે હેવાથી હર પણ કહેવાય છે. આત્માનું જ્ઞાન પિતાના અનુભવથી જ થાય છે. અને તે સત્-ચિત્—આનંદ- વરૂપવાળે છે. ૧૩૬. नाशो न देहनाशेऽपि, चेतनस्य स्वभावतः। भिन्नो यः पञ्चभूतेभ्यः, सोऽहमाऽऽत्मा तनुस्थितः ॥१३७॥ આત્મા પિતાના હવભાવથી સદા શાશ્વત જ છે, એટલે શરીરને નાશ થવા છતાં આત્માને નાશ થતો નથી. અને પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ મહાભૂતેથી ભિન્ન એ આત્મા શરીરમાં વ્યાપીને રહેલો છે. ૧૩૭. स्वान्यविश्वस्य वेत्ताऽहं, पुद्गलस्थो न पुद्गली। कर्मपर्यायभिन्नोऽस्मि, ब्रह्मरूपः सनातनः ॥१३८॥ For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫૨] હું આત્મા પિતાના સ્વરૂપને તથા ચેતન-જડરૂપ અન્ય સર્વ પદાર્થોને, તેમના ગુણપર્યાયને જ્ઞાતા છું. કર્મવેગે શરીર-ઈન્દ્રિય-મન અને કાર્યણરૂપ પુદગલમય શરીરમાં વસતે હોવા છતાં નિશ્ચયનયથી હું પુદ્ગલરૂપ નથી. શરીરમાં વસવાના કારણે કર્મને પર્યાને ગ્રહણ કરવા તથા છેડવારૂપ ક્રિયા કરવા છતાં હું કર્મના પર્યાથી ભિન્ન છું, અને ચેતન્યસ્વરૂપ-બ્રહ્મરૂપે સનાતન-શાશ્વત છું. ૧૩૮. अनन्तज्ञानवान्पूर्णो, देवो विभुनिरअनः। निराकारश्च साकारो, ह्यलक्ष्यो चित्तबुद्धितः ॥१३९॥ અનન્તજ્ઞાનવાળે, સમર્થ, દેવાધિદેવ, યની જે વ્યાયકતા તેનાથી યુક્ત, જ્ઞપ્તિની વ્યાપકતાથી યુક્ત-વિભુ અને રાગ-દ્વેષથી રહિત, શરીરના કારણે આકારવાળો હોવા છતાં મૂળ સ્વરૂપે નિરાકાર તથા મન અને બુદ્ધિથી નહિ જાણતો એ હું બ્રહ્મસ્વરૂપ આત્મા છું. आत्मज्ञानिगुरोः संगाद्, बोधादाऽऽत्मा प्रकाशते । गुरुं विना न बोधोऽस्ति, गुरुः सेव्यः सुमानवैः ॥१४०॥ ભવ્યાત્માઓને આત્મજ્ઞાની ગુરુઓના સંગથી આત્મતત્ત્વને શ્રેષ્ઠ બેધ થાય છે. તેવા જ્ઞાની ગુરુની ઉપાસના વિના સમ્યક પ્રકારે કેઈપણ આત્માને બંધ થતું નથી. તેથી શ્રેષ્ઠ પુરુષોએ જ્ઞાની ગુરુની સેવા કરવી જોઈએ. ૧૪૦ गुरुगम विना ज्ञानं, कदापि नैव जायते । गुरुकृपां विना सत्य, ज्ञायते नैव पण्डितैः ॥१४॥ For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫૩] પૂજ્ય ગુરુઓની સેવા કર્યા વિના શુદ્ધ આત્મજ્ઞાન કેઈને પણ કદાપિ થતું નથી. પંડિતો પણ ગુરુકૃપા વિના ભલે શાસો ભણી જાય, પરંતુ સત્ય-તત્વને સમજી શકતા નથી. ૧૪૧. सद्गुरोः श्रद्धया प्रीत्या, सेवया बहुमानतः। गुर्वात्मीभूतशिष्याणा,-मात्मज्ञानं प्रकाशते ॥१४२॥ સાચા ગુરુ ઉપર પૂર્ણ શ્રદ્ધા, અંતરંગ પ્રેમ અને આદરપૂર્વક સેવા કરવાથી ગુરુની પ્રસન્નતા જેમના ઉપર ઉતરી છે તેથી તેમના આત્મભૂત બનેલા શિખ્યામાં જ આતમ-જ્ઞાનસત્યતત્ત્વનું જ્ઞાન પ્રકાશને પામે છે. ૧૪૨. ब्रह्मभावनया ब्रह्म-रूपो भवति मानवः । सर्वत्र ब्रह्मभावेन, व्यापको भवति प्रभुः ॥१४॥ મનુષ્ય જયારે સર્વ વિશ્વના આત્માને પિતે જેમ સંગ્રહ નયની સત્તાથી જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય–ઉપગમય ગુણોથી પૂર્ણ છે, તેમ જગતના સર્વ પ્રાણિઓ પણ સંગ્રહનયની સત્તાથી પરિપૂર્ણ છે. એમ બ્રહ્મરૂપ બને છે. અને તેથી સર્વ આત્માઓ પ્રત્યે બ્રહ્મરૂપ ભાવના કરનારે ભવ્યાત્મા બ્રહ્મભાવથી વ્યાપક બને છે. ૧૪૩. जडभावनया दुःखं, मुखमीश्वरचिन्तनात् । समाधिब्रह्मभावेन, यत्र तत्र यदा तदा ॥१४४॥ જ્યાં જયાં અને જયારે જયારે પુદ્ગલ ભેગની ભાવના હૃદયમાં ઉપજે છે ત્યાં દુખેની પરંપરા સમાયેલી છે. મનની એકાગ્રતાપૂર્વક સત્ય સ્વરૂપે ઈશ્વરનું ચિંતન કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે. For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫૪] आत्मा न नामरूपेषु, नामरूपादिवासनाम् । त्यक्त्वा ब्रह्मस्वरूपेण, सर्वविश्वं विलोकय ॥१४५॥ અત્મસ્વરૂપની જ્યારે શુદ્ધતા પ્રાપ્ત થાય છે, ત્યારે કોઈને પણ વ્યક્તિના નામની કે રૂપની ખ્યાતિ નથી જ રહેતી, તે સિદ્ધ-સ્વરૂપ બને છે. અને એવી દશામાં નામ કે રૂપની ઈચ્છા પણ નથી રહેતી. કર્મના ચગે જ બધી વાસનાઓ રહેલી છે. યેગી પુરુષ તેને ત્યાગ કરીને આખા બ્રહ્માંડને પિતાના સ્વરૂપે દેખે છે. તે પણ બ્રહ્મસ્વરૂપનું દાન કરીને સર્વ વિશ્વને તારામાં અવલોકન કર. ૧૪૫. कीर्तेः सुखं न मन्यस्व, ज्ञात्वा स्वप्नोपमं जगत् । आत्मन्येव कुरु प्रीति, मा मुहः पुद्गलेषु वै ॥१४६॥ હે ભવ્યાત્મન ! આ સંસાર સ્વપ્ન સરખે જાણીને આ સંસારની બાહ્ય કીતિમાં તું સુખ ન સમજ, આત્મા ઉપર પ્રેમ કર અને પુદગલનાં સુખમાં જરાપણ મુંજાઈશ નહિ. ૧૪૬. वर्णगन्धरसस्पर्श-युक्तेषु जडवस्तुषु । नास्ति ब्रह्मसुखं सत्यं, मा मुहस्तत्र चेतन !!! ॥१४७॥ પાંચ વર્ણ, બે ગન્ધ, છ રસ, આઠ સ્પર્શ અને ત્રણ પ્રકારના શબ્દોથી યુક્ત જડ પદાર્થોમાં વાસ્તવિક સુખ નથી એટલે કે ચેતન ! તેમાં તું મોહ ન પામ. ૧૪૭. पुद्गलभोगतः शर्म, जायते तत्तु कल्पितम् । पश्चाहःखं भृशं ज्ञात्वा, जडभोगं न वांछय ॥१४॥ જી પુદગલેના ભેગથી સુખ થાય છે એમ માને છે, For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫૫] પરંતુ તે તે કલ્પના માત્ર જ છે, કારણ કે પૌગલિક સુખમાં પરિણામે ભયંકર દુખ રહેલું છે, એમ સમજી જડ-ભેગનીપૌગલિક સુખની હે ભવ્યાત્મન્ ! તું જરા પણ ઈચ્છા ન કરીશ. ૧૪૮. नरस्त्रीदेहरूपेषु, स्पर्शेषु न च शर्मता । सुखं न स्पर्शरूपेभ्यो, मा मुहस्तत्र चेतन ! ॥१४९॥ હે ચેતન! જડ એવા શરીર કે જે પુરુષરૂપે હોય કે સ્ત્રીરૂપે તેના રૂપમાં કે સ્પર્શરૂપ મૈથુન ભોગવવામાં વાસ્તવિક સુખ નથી. તેથી હે ચેતન ! તેવા રૂપ કે સ્પર્શ સુખમાં તું લુબ્ધ ન બન. ૧૪૯ स्पर्शरूपेषु धावद्यन्मनो, वारय चेतन !। रसगन्धेषु धावद्य-मनो वारय चेतन ! ॥१५०॥ कामभोगेषु धावद्य-न्मनो वारय चेतन !। अल्पसुखं भृशं दुःखं, जायते कामभोगतः ॥१५१॥ : હે ચેતન ! સ્પર્શ, રૂપ, રસ અને ગન્ધમાં લુબ્ધ બની તે તરફ દેડતા એવા તારા મનને તું વશમાં રાખ, હે ચેતન ! વિષયરૂપ કામગ તરફ દેડતા એવા તારા મનને ત્યાંથી વાળી લે. કારણ કે તે કામ-ભેગેનું સેવન કરવાથી સુખ તે તને જરાક મળશે. જ્યારે પરિણામે દુઃખ ઘણું જ ભેગવવું પડશે. ૧૫૦-૧૫૧ दुःखं मोहपरिणामा-सुखमाऽऽत्मस्वभावतः । दुःखं जडे सुखभ्रान्त्या, जडेऽहंवृत्तितश्च भोः ॥१५॥ For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫૬] દુઃખનું મૂળ કારણે મોહના પરિણામે છે, આત્મસ્વભાવથી સહજ સુખની પ્રાપ્તિ થાય છે. જડ પદાર્થોમાં સુખ, એ વાસ્તવિક સુખ નથી, સુખની ભ્રમણા છે અને અન્તમાં દુઃખરૂપે પરિણમે છે. અને બ્રાન્તિનું કારણ આત્મા અજ્ઞાનથી જડપદાર્થમાં પોતાપણું કલ્પે તે છે. ૧૫ર, राज्यं शुद्धाऽऽत्मनो यत्तत्पुद्गलमोहवर्जितम् । अनन्ताऽऽनन्दसम्पन्न, तत्र प्रीतिं कुरुष्व भोः ॥१५३॥ જ્યારે આત્માને પુદગલ વસ્તુ ઉપરને મેહ નાશ પામે છે ત્યારે તેને શુદ્ધ આત્મ-સ્વરૂપનું અનંત-આનન્દ સમ્પન્ન અખંડ રાજ્ય પ્રાપ્ત થાય છે. માટે હે ભવ્યાત્મન ! આત્મવરૂપમાં પ્રેમ કર અને મહિને ત્યાગ કર. ૧૫૩. बाह्यराज्य महामोह-युक्तं दुःखादिकारकम् । कामभोगकषायायै-युक्तं स्वातन्यनाशकम् ॥१५४॥ દેશ-નગર-ગામ વગેરેનું બારાજય મહામોહથી યુક્ત હવાથી દુઃખ-કલેશ-સંતાપને કરનારું છે. તથા કામ–ભેગની વાસનાવાળું છે. કામ-ક્રોધ-માન-માયા-લોભ વગેરે કષાયથી યુક્ત છે. અને આત્માની સ્વતંત્રતાને નાશ કરનારું છે. ૧૫૪. बाह्यराज्ये सुखं नास्ति, विष्ठासमं विजानत । भोगारोगसमान्विद्धि, ब्रह्मराज्ये स्थितिं कुरु ॥१५५॥ બહારના રાજ્યમાં સુખ નથી, વિશ્વાસમાન નિસાર એને સમજે. ભેગોને રોગસમાન સમજે અને આત્મ-રાજ્યમાં આત્મના સ્વરૂપમાં સ્થિતિ કરે. ૧૫૫. For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫૭] ब्रह्मदेशः स्वदेशोऽस्ति-तत्र प्रीतिं कुरुष्व भोः । आत्मदेशे सुखं सत्यं, दृश्यते ज्ञानचक्षुषा ॥१५६॥ પિતાને દેશ પરમ બ્રહ્મસ્વરૂપ તે જ છે, તેથી તેમાં પ્રીતિ કરે. આત્મ-સ્વરૂપ ચિંતવનમાં જ સાચું સુખ રહેલું છે. એમ જ્ઞાનચક્ષુવડે દેખાય છે. ૧૫૬. स्वतन्त्र आत्मदेशोऽस्ति, निर्भयो निश्चलः सदा । जन्ममृत्युजरातीतो, निराकारो निरअनः ॥१५७॥ આત્મ-દેશ-આત્મા પિતાના મૂળ સ્વરૂપે સ્વતંત્ર છે, નિર્ભય છે, નિશ્ચલ છે, જન્મ, જરા (વૃદ્ધાવસ્થા) અને મૃત્યુથી રહિત છે, આકાર વગરને છે અને નિરંજન એટલે જેમાં કદિય ફેરફાર થતું નથી એ છે. ૧૫૭. चिदानन्दस्वरूपोऽस्ति, स्वदेशः पूर्णनिर्मलः । अध्यात्मज्ञानतः पश्य, स्वदेशं पूर्णनिर्मलम् ॥१५॥ હે ભવ્યાત્મન્ ! તું ચિદાનન્દ સ્વરૂપ છે, એટલે જ્ઞાનદર્શન–ચારિત્રમય છે. અસંખ્ય આત્મપ્રદેશરૂપ તારે દેશ સ્ફટિકની સમાન પૂર્ણ નિર્મલ છે. તે પૂર્ણ નિર્મલ સ્વદેશને અધ્યાત્મજ્ઞાનથી તું જે. ૧૫૮. बाह्यस्वदेशराज्येषु, मा मुहः सुखबुद्धितः । देहेन्द्रियवशं कृत्वा, ब्रह्मराज्यं कुरुष्व भोः ॥१५९।। બહારના તમારા તાબાના દેશ અને રાજ્યમાં આનાથી અમને સુખ મળશે એવી બુદ્ધિથી માહિતી ન બને પરંતુ For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫૮] શરીર અને ઈન્દ્રિયને વશમાં કરીને હે ભવ્યાત્મન ! તમારા આત્મા ઉપર રાજ્ય કરે. ૧૫૯. आत्मराज्यं कुरु स्पष्ट, ज्ञानध्यानसमाधितः । बाह्यराज्यं मनोराज्य, ब्रह्मराज्यं तु चान्तरम् ॥१६०॥ જ્ઞાન-ધ્યાન અને સમાધિવડે આત્મરાજને પ્રગટ કરે. બાહારાજ્ય જે દેશ-ઘર–ધનની માલિકીનું છે, અને મનથી કપેલું છે તે બાહારાજય છે, જે રાજ્ય સાચું સુખ આપી શકતું નથી, પરંતુ બ્રહ્મરાજય-આત્મરાજય જ સાચું સુખ આપી શકે છે. ૧૬૦, अप्रतिबद्धभावेन, साक्षिभावेन च स्वयम् । स्वाधिकारक्रियायोगी, निर्बन्धः सर्वकर्मसु ॥१६१॥ જે ભવ્યાત્માએ ગૃહસ્થ હોય કે ત્યાગી હોય જગતમાં સર્વ કાર્યો પિતાના અધિકાર પ્રમાણે કરતે છતો અને તેમાં મનથી નહીં બંધાતે એ કિયાગી મહાત્મા સર્વ કાર્યોમાં સાક્ષીભાવે રહો છતે પોતાના અધિકાર પ્રમાણે ક્રિયા કરતે છતે કર્મથી લેપતે નથી. ૧૬૧ सर्वेष्वपि न सर्वेषु, त्वमगम्योऽसि मोहिनाम् । देहेऽकल्प्य कलावन्त,-मात्मानं वेनि बोधतः ॥१६२॥ આ અપૂર્વ આત્માનું જ સ્વરૂપ સહજભાવે છે તે મહમાયારૂપ પ્રકૃતિમાં મુંજાયેલા સર્વ પ્રાણિઓને સમજાય તેવું ન હોવાથી અગમ્ય છે. તે આત્મા સર્વ પદાર્થોમાં વસતે છતે પણ સર્વ પદાર્થોથી વિલક્ષણ સ્વરૂપવંત હોવાથી તે અકલખ્ય આત્માને હું સમ્યગજ્ઞાનના યોગ ગુરુકૃપાથી જાણું છું, ૧૬૨. For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫૯] उन्मत्त इव जातोऽस्ति, शुद्धात्मन्ते स्वभावतः। त्वत्स्वरूपे विलीनोऽह-मवधूतः स्वरागतः॥१६॥ હું સ્વસ્વરૂપના દયાનમાં લીન થયેલ હોવાથી ઉન્મત્તની જે બહારથી દેખાઉં છું, છતાં સ્વભાવથી શુદ્ધ આત્મસ્વરૂપે છું. તેથી હે પરમાત્મા ! હું તમારા સ્વરૂપમાં અભેદભાવે લીન થયે છતે આત્મ-સવરૂપના રાગથી અવધૂત બને છું. ૧૬૩. स्वमेवाऽहं त्वमेवाऽहं, देहस्थो देहसाक्षिकः । असंख्यातपदेशोऽहं, भजामि स्वाऽऽत्मना निजम् ॥१६॥ હે પરમાત્મન ! જે સ્વરૂપે તમે છે તે જ સ્વરૂપે હું છું તેથી “સ્વમેવ ગદું” તું જ છે તે હું છું. હું શરીરમાં રહ્યો છતે શરીરથી ભિન્ન દેહસાક્ષિરૂપે તેમાં વસું છું. હું અસંખ્યાત પ્રદેશવાળે છું. અને પોતાના આત્માના વડે તમારા શુદ્ધ સ્વરૂપને ભજું છું. ૧૬૪. अनादिकालतः कर्म, बलवद् दुःखदायकम् । आत्मा शुद्धोपयोगेन, ह्येकक्षणे निहन्ति तद् ॥१६५॥ અનાદિકાળથી બળવાન દુઃખદાયી કર્મોને આત્મા પિતાના શુદ્ધ ઉપગ વડે સમ્યગૂજ્ઞાન વડે એક જ ક્ષણમાં નિશ્ચય નાશ કરે છે. अनन्तशक्तिमानाऽऽत्मा, तदने कर्मणो बलम् । किञ्चिदपि न विज्ञेयं, व्यक्ते ज्ञाने सति ध्रुवम् ॥१६६॥ આત્મા અ ન્ત શક્તિને ધણી છે. તેની આગળ કર્મોનું For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૬૦ ] ખળ રજમાત્ર પણ નથી. આત્મા જે પેાતાનું શુદ્ધ સ્વરૂપ સમજે-પ્રગટ કરે તેા તે ગમે તેવા કર્મોને પણ ક્ષણમાત્રમાં નાશ કરી શકે છે. ૧૬૬. अल्पकर्म प्रबध्नाति करोति बहुनिर्जराम् । भुंजन्हि सर्वभोगान्स, ज्ञानी याति शिवं रयात् ॥ १६७॥ આત્મસ્વરૂપનું ધ્યાન કરનારા યાગીએ, ઇન્દ્રિયા અને મન પાતાના કાબૂમાં હાવાથી ઘણી જ ઓછી પ્રવૃત્તિ કરે છે, અને જે કરે છે તેમાં પણ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના ઉપયાગ મૂકીને કરતા હાવાથી કમના બંધ અલ્પ કરે છે અને અસંખ્યગણી કમની નિર્જરા કરે છે. અને નિરાસક્તપણ્ સવ ભાગાને ભાગવવા છતાં જ્ઞાનીપુરુષા શીઘ્ર પરમપદને પ્રાપ્ત કરે છે. ૧૬૭. प्रकाशाऽग्रे तमोवृन्दं तिष्ठति न स्वभावतः | व्यक्ते ज्ञाने तथा कर्म, तिष्ठति नेति भाषितम् ॥ १६८ ॥ જેમ જળહળતા પ્રકાશની આગળ અંધકારના સમૂહ સ્વાભાવિક રીતે જ ઉભા રહેતા નથી તેવી જ રીતે શુદ્ધ જ્ઞાન પ્રગટ થયે છતે કમ ટકતું નથી તેમ તીર્થંકર ભગવત્તાએ કહ્યું છે. ૧૬૮. भारतस्य महासम्राट् भरतो राज्यभोग्यपि । आत्मोपयोगतो जातः, केवळी गृहसंस्थितः ॥ १६९ ॥ ભારતવર્ષના મહાસમ્રાટ ભરત મહારાજાએ રાજ્યને ભાગવવા છતાં પણ, ઘરમાં રહેલા હેાવા છતાં પણ આત્માના For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧] શુદ્ધ ઉપયોગથી અનિત્ય ભાવના ભાવતાં કેવલજ્ઞાનને ઉપાર્જન કર્યું હતું. ૧૬૯. સામપિ જારા, બ્રાળામાં आत्मारामस्त्वमेवाऽसि, किश्चिन्यून न ते पदे ॥१७०॥ રાજાઓના પણ મહારાજ અને સ્વર્ગના ઈન્દ્રોના પણ અધીશ્વર એ તું જ આત્મારામ છે, તારી આગળ કઈ પદની ન્યૂનતા રહેતી નથી. જ્ઞાન-દર્શન-ચારિત્રમય આમાજ સર્વશ્રેષ્ઠ છે. ૧૭૦, दाता त्वमेव सर्वेषां, पुद्गलानां न भिक्षुकः । જ્ઞાનાનપત્ર, વસિ પરેિ ૨૭ તું પુદ્ગલેને ભેગા કરવા છતાં પણ તે પુગલોને તારા સ્વરૂપનું દાન કરનારે થયે છે, પણ વસ્તુસ્વરૂપે કદાપિ ભીખ માંગનારે નથી. જડ પુગલોને તારા સ્વરૂપનું દાન કરીને અજ્ઞાન ભાવે તું એને ભેગવે છે. પણ હવે જ્ઞાનાનંદ શુદ્ધ સ્વરૂપ વડે તું દેવ છે અને આયુષ્યકર્મના વેગે દેહમંદિરમાં રહેલું છે. ૧૭૧. मा कुरु मोहविश्वास, मोहेन स्वाऽऽत्मविस्मृतिः । भवत्येव हृदि ज्ञात्वा, कुरु मोहपराजयम् ॥१७२॥ હે ભવ્યાત્મન ! તું ક્રોધ-માન-માયા-લોભ આદિ ઉપર વિશ્વાસ ન કરતો. મેહથી પોતાના આત્મ-સ્વરૂપનું વિસ્મરણ જ થાય છે એ પ્રમાણે મનમાં સમજીને મેહના સુભટને પરાજય કર, ૧૭૨. For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨] अनेकवृत्तिरूपेण, मोहश्चित्ते प्रजायते । आत्मोपयोगभावेन जायते मोहसंक्षयः ॥१७॥ આત્મામાં અનેક વૃત્તિઓ રૂપ-આકાર ધારણ કરીને મનમાં મોહ ઉત્પન્ન થાય છે અને સંસારમાં નાનારૂપે જમણ કરાવે છે. આત્માના શુદ્ધોપયોગરૂપ સમ્યગજ્ઞાન વડે મોહને નાશ થાય છે. ૧૭૩. कतुं निजाऽऽत्मनो हानि, शक्ता इन्द्रादयोऽपि न । कर्मोदयं विना हानि, कतुं शक्ता न शत्रवः ॥१७४॥ પિતાના શુદ્ધ સ્વરૂપની હાનિ કરવાને ઈન્દ્રો વગેરે પણ સમર્થ નથી. શત્રુઓ પણ કર્મના ઉદય વિના નુકશાન કરવા સમર્થ નથી. ૧૭૪. अतः शत्रुषु मा वैर, कुरुष्व भव्यचेतन । शत्रुभिर्मा बिभेषि त्वं, शुद्धरूपं विचारय ॥१७५॥ હે ભવ્યાત્મન્ ! તું તારા માનેલા શત્રુઓ ઉપર વિર-વિરોધ ન કરીશ. શત્રુઓથી ભય પણ ન પામીશ. કારણ કે કઈ કેઈનું બગાડી શકતું નથી. એટલે આત્મ-સ્વરૂપની શુદ્ધ ભાવનાની વિચારણા કર, આત્માના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરવાથી આત્મા પરમાત્મા બની જાય છે. ૧૭૫. उच्चनीचादयो भावा, बाह्येषु न चिदात्मनि । आत्मस्वरूपसंस्मृत्या, नश्यति मोहभावना ॥१७६॥ વ્યવહારનયથી સંસારમાં ગણાતા કુલ-જાતિ-જ્ઞાતિના ઊંચનીચાદિ ભાવે ચિદાનંદ સવરૂપ આત્મામાં માત્ર બાહ્ય સ્વરૂપે જ For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ 3 ] રહેલા છે, તેથી આત્માના સ્વરૂપના વિચાર કરવાથી ખાા માહભાવના નષ્ટ થાય છે. ૧૭૬. तीव्रकामोदये जाते, प्रारब्धकर्मयोगतः । अध्यात्मभावना तीव्रा. भव्या वैराग्यकारिका ॥ १७७॥ જીવે પૂર્વભવમાં બાંધેલા શુભાશુભ કર્મો ઉદયમાં આવ્યે છતે જેને દબાવી ન શકાય તેવી કામલેાગની અત્યન્ત તીવ્ર કઠીન વાસના ઉદ્ભયમાં આવે છે, ત્યારે જે તે આત્મસ્વરૂપના અધ્યાત્મ-સ્વરૂપની અપૂર્વ શ્રેષ્ઠ તીવ્ર ભાવના કે જે વૈરાગ્યથી ઉપજેલી હાય તેવી ભાવવી જેથી કઠણુ એવી કામલેાગની ભાવના નષ્ટ થાય છે. ૧૭૭, तीव्रवैराग्यभावेन, तीव्रकामो विनश्यति । मुहुर्मुहुर्भृशं भाव्यं, शुद्धरूपं निजात्मनः ॥ १७८ ॥ અત્યન્ત તીવ્ર વૈરાગ્યની અધ્યાત્મ-સ્વરૂપ ભાવનાવડે તીવ્ર વિષય-ભાગની ભાવના નષ્ટ થાય છે. માટે હે ભવ્યાત્મન્ ! તું વારવાર પ્રત્યેકક્ષણે વૈરાગ્ય ભાવનાને ભાવતા છતા આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરજે. ૧૭૮. परपुद्गलभोगेन, सुखं तु कल्पितं वृथा । મૂશ કુવ તતઃ વસ્ત્રા-જ્ઞાત્વા સ્વાઽમરતિ T ?૭૬॥ હે ભવ્યાત્મન્ ! તું આત્માથી ભિન્ન પુદ્દગલાનાં ભાગમાં જે સુખની કલ્પના કરે છે તે વૃથા છે-નકામી છે. તેનાથી વાસ્તવમાં તને કોઈ લાભ ભયંકર દુઃખ મળવાનું છે, સ્વરૂપમાં પ્રેમ કર, ૧૭૯. થવાના એમ નથી. પરન્તુ પાછળથી સમજી પેાતાના આત્મ For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir दासोऽसि जडरागेण ब्रह्मरागेण, भूपतिः । परतन्त्रं सुखं त्याज्यं, पुद्गलाधीनभावजम् ॥१०॥ હે ભવ્યાત્મન્ ! બાહા જડ પદાર્થોમાં મેહ પામેલ હેવાથી તું જગતને દાસ બનેલો છે. જે તું બ્રહ્મરાગ-આમરાગવાળે આત્મધ્યાનમાં મસ્ત બને તે તું મહાન ભૂપતિ બનીશ. માટે બાહ્ય પુદ્દગલોને આધીન પરતંત્ર સુખને ત્યાગ કરે જોઈએ અને સાચા આત્મિક સુખને પ્રાપ્ત કરવું જોઈએ, ૧૮૦. मनोवाकाययोगानां,-शक्तिहासोऽस्ति भोगतः । लभ्यते ब्रह्मचर्यण, ध्यानमाऽऽत्मसुखं परम् ॥१८१॥ જેમ જેમ મનુષ્ય વિષયભેગમાં રક્ત થાય છે તેમ તેમ તેના મન-વચન અને શરીરના યોગની શક્તિને નાશ થાય છે. જ્યારે બ્રહ્મચર્ય વડે આત્મસ્વરૂપના ધ્યાન વડે ઉત્કૃષ્ટ આત્મસુખની-મહાન આનંદની પ્રાપ્તિ થાય છે. ૧૮૧, अनन्तदुःखसम्प्राप्ति-नारीदेहादिभोगतः। सुखं तु दुःखरूपं हि, ज्ञात्वा कामं विनाशय ॥१८२॥ હે ભવ્યાત્મન ! તું પુરુષપણાના અભિમાનથી સ્ત્રીના શરીર આદિને ઉપભેગ કરવાથી અનન્ત દુખની પરંપરા પ્રાપ્ત કરીશ. વિષયભોગનું સુખ પરિણામે દુઃખરૂપ જ છે એમ સમજી કામ-વાસનાને વિનાશ કર. ૧૮૨. व्यक्ते ब्रह्मोपयोगे तु कामवृत्तिने तिष्ठति । तीनं निकाचितं कर्म,-प्रारब्धं नैव नश्यति ॥१८॥ જ્યારે આત્મા સ્પષ્ટપણે બ્રહ્મસ્વરૂપમાં ધ્યાનમાં સ્થિર For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫] થાય છે ત્યારે કામ–ભેગની વાસના રહેતી નથી. છતાં પૂર્વ કાલમાં બાંધેલા અત્યન્ત તીવ્ર કર્મના ઉદયથી તેવી વૃત્તિ જે કે નષ્ટ નથી થતી. છતાં નષેિણની પેઠે તે વસ્તુને હૃદયથી ત્યાજ્ય સમજીને ઉપદેશ કરતા તેવી વૃત્તિઓ પણ આમબલના ગથી નષ્ટ થાય છે. ૧૮૩. सम्यग्दृष्टिपरैलोकः प्रारब्धकर्मयोगतः। भुज्यते कामभोगो हि, तीववैराग्यभावतः ॥१८॥ સમ્યગદષ્ટિમાં પરાયણ એવા લોકે પૂર્વકાલના નિકાચિત કમના રોગથી કદાચિત વિષય ભોગવે છે, છતાં તેમના હદયમાં તે ભોગે પ્રત્યે અત્યત ઘણાની ભાવના હોય છે. અને મન તીવ્ર વૈરાગ્ય રંગથી રંગાયેલું હોય છે. તેથી તેઓ શીઘ તેનાથી મુક્ત બને છે. ૧૮૪. कर्मणो निर्जरा बह्वी, स्वल्पबन्धोऽस्ति देहिनाम् । ज्ञानिनां हि गृहावास-वर्तितीर्थकरादिवत् ॥१८५॥ જે ભવ્યાત્મા સમ્યગજ્ઞાન-દર્શનથી યુક્ત હોય છે. તેઓ ગૃહસ્થદશામાં હોવાથી આરંભ-સમારંભ કરે છે, કામ–વિષ ને પણ ભેગવે છે, છતાં તેઓ વિષયને વિષ સમાન સમજે છે. તેથી ભેગવવાં છતાં ઘણા કર્મોની નિર્જરા કરે છે. અને કમને બંધ અલ્પ કરે છે જેમ ગૃહસ્થ અવસ્થામાં રહેલા તીર્થકરે. ૧૮૫ कामभोगेऽपि भुक्ते हि, नासक्तिस्तत्र विद्यते । भोगानन्तरवैराग्य, पश्चात्तापो भवेद् भृशम् ॥१८६॥ For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂર્વ કર્મને યોગે કામગે ભેગવવા છતાં તેમાં આસક્તિ જરાપણ રાખતા નથી. પરંતુ ભેગ પછી તુર્ત જ વૈરાગ્યની ભાવના ભાવતાં અત્યન્ત પશ્ચાત્તાપ કરે છે. ૧૮૬. कामभोगसुखश्रद्धा, तद्धृदि नास्ति बोधतः । आत्मन्येव सुखश्रद्धा, तद्धृदि निश्चिताऽपि सा ॥१८७॥ સમ્યજ્ઞાનને કારણે ભવ્યાત્માઓના હદયમાં કામમાં સુખ છે એવી શ્રદ્ધા નથી હોતી. જ્યારે આત્મ-રમણતામાં જ સાચું સુખ છે એવી શ્રદ્ધા તેમના હૃદયમાં દઢ થયેલી હોય છે. ૧૮૭. ગતિમજ્ઞાન જ્ઞાન, વારિકા कामभोगे बनासक्तो, भोगभोक्ता न बध्यते ॥१८८॥ જે ભવ્યાત્માઓ અધ્યાત્મ જ્ઞાનવડે સંપૂર્ણ જ્ઞાની થયેલા હોય છે તેમને પણ પૂર્વકાલના ભેગાવલી કમેના ઉદયથી કામગ ભેગવવાં છતાં પણ તેમાં જરાપણ આસક્તિ હતી નથી. તેથી ભેગે ભેગવવાં છતાં પણ તેઓ કર્મોને ન બંધ નથી કરતા. ૧૮૮. अभोगी कामभोगेषु, भोगभोक्ता हि तादृशः। ગારમજ્ઞાની વિરાસર, વાતરનોવ્રુતિઃ ૨૮ નિરાસક્તપણે કામોને ભેગવનારા અભેગી કહેવાય છે. એવા ભવ્યાત્માઓ ભેગ ભેગવવા છતાં કર્મોથી લેવાતા નથી. આત્મજ્ઞાની મોહથી રહિત હેવાથી વિષયમાં તેમને આસક્તિ ઉપજતી નથી. ૧૮૯ For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૬૭] अज्ञानी जडभोगेषु, सुख मत्वा विमुह्यति । सुखं हि कामभोगेभ्यो, जायते तस्य निश्चयः ॥१९०॥ અજ્ઞાની પ્રાણિઓ કે જે આત્મા અને જડના ગુણદેને યથાસ્વરૂપે જાણતા નથી તેઓ પગલિક ભાગોમાં સુખ માનીને મુંજાય છે. અને કામગોમાં સુખ છે એ પ્રમાણે તેમના હદયમાં વિશ્વાસ હોય છે. ૧૯૦. जडानन्दस्य विश्वासी, जडानन्दाय वर्तते । जडानन्दं विना ब्रह्म,-सुखस्य नास्ति निश्चयः ॥१९॥ અજ્ઞાની આત્માઓ પૌગલિક રૂપ-રસ–ગન્ધ-સ્પર્શરૂપ વિષયોમાં અપૂર્વ આનંદ છે એમ માને છે. અને તે તેમને વિશ્વાસ હોય છે. તેઓનું મન જડ–પદાર્થોમાં વિલાસી હાય છે. અને આત્મિક-સુખમાં આનંદ છે એમ તેઓ બિચારા સમજી શકતા નથી. કારણ કે આત્મા વગેરે અરૂપી-ઈન્દ્રિયેથી અગ્રાહી પદાર્થોમાં સુખને નિશ્ચય જ નથી હોતું. ૧૯૧. स्पर्शेन्द्रियादिभोगेभ्य, सुखं मत्वा प्रजीवति । भोगान् मुक्त्वा पुनर्भोगा,-निच्छति भोगरागतः ॥१९२॥ સ્પર્શ, રસ, ગબ્ધ, રૂપ શદાદિ પાંચ પ્રકારના તેવીશ વિષયમાં જ નિત્ય મહાસુખ પ્રવર્તે છે, એ પ્રમાણે માનીને વિશેષ પ્રકારે જીવનને તેમાં લગાડે છે. સિનેમા, નાટક, પ્રદર્શન, હાસ્ય, શૃંગાર આદિ નવરસની કથાના દોને ભેગવી પુનઃ તેવા ભેગેને રેગપૂર્વક ઈચ્છે છે. ૧૯૨. भोगान् भुक्त्वा प्रमोदी सः पुनस्तत्रैव मुह्यति । जडानन्दाय जन्माऽस्ति, जानात्येव हि मोहतः ॥१९॥ For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૬૮] અજ્ઞાનીઓ જે ભેગેને ભગવ્યા છે, જેમાં ખૂબ આનંદ માર્યો હોય તેમાં જ પાછા મોહને પામે છે. મોહવશ પૌગલિક સ્પશાદિમાં જ આનંદ છે એમ માની પિતાનું સમગ્ર જીવન તેમાં જ ગુમાવે છે. ૧૩ અજ્ઞાનિનાં મૃ તીવ્રકામવાવવાના वर्तते निर्जरा स्वल्पा, भवेषु भ्रमणं भृशम् ॥१९४॥ આવી રીતે અજ્ઞાની આત્માએ વિષયલેગ માટે અનેક પ્રકારના આરંભ-સંમારંભમય કાર્યોને કરતા તેમાં અત્યન્ત પ્રેમ-પ્રમોદ કરતા ગભરૂ પ્રાણિઓની હિંસા સિત્કાર કરતા ભયંકર તીવ્ર અશુભ કર્મોના બંધને બાંધતા આજકાલ સુધીની પરંપરાગત પ્રવાહરૂપે કર્મની સ્થિતિ વધારે છે, જે કે કઈક વખત અજ્ઞાનભાવે વિષયોના લાભની અપેક્ષા રાખીને તાવટાઢની વેદના સહે છે. પંચાગ્નિ જેવી તીવ્ર તપસ્યા કરીને કેટલાક કર્મોને નાશ પણ સમ્યગજ્ઞાન, દર્શન, ચારિત્રમય વિવેકરૂપ પ્રવૃત્તિને અભાવ હોવાથી ભાવ-બીજને નાશ કરી શકતા નથી અને ચારગતિ ચેરાશીલાખ છવાયોનિમાં અનંતકાલની ભવપરંપરા તે બહુ જ વધારે છે. ૧૯૪ ज्ञानिनो मूढलोकाना-माहारादिप्रवर्तनम् । दृश्यते बाह्यतस्तुल्य,-मन्तरे नास्ति तुल्यता ॥१९५॥ જ્ઞાનીઓ અને અજ્ઞાની લેકના આહાર-નિદ્રા આદિમાં પ્રવૃત્તિ બહારથી તે સમાન દેખાય છે પરંતુ આંતરિક દષ્ટિએ જોઈએ તો તેમાં ઘણે ભેદ રહેલો છે. ૧૫. For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૬૮] पातालाकाशवज्ज्ञेय-मान्तरमन्तरं महद् । ज्ञानिनां च विमूढाना-मान्तरबाबदृष्टितः ॥१९६॥ જ્ઞાનીઓ અને મૂખલેકેના બાહોદષ્ટિએ આહાર-વિહાર સમાન દેખાતાં છતાં અંતઃકરણની પરિસ્થિતિ જોઈએ તે તેમાં આકાશ-પાતાલ જેવું મોટું અંતર દેખાય છે. ૧૯૯. न ज्ञानी बध्यते यत्र, नास्तिकस्तत्र बध्यते । ज्ञानमिथ्यात्वभेदेन, भेदोऽस्ति ह्यान्तरो महान् ॥१९७॥ જ્ઞાનીઓ વસ્તુને ભોગવવા છતાં તેમાં બંધાતા નથી જ્યારે અજ્ઞાનીઓ આસક્તિને કારણે તેમાં બંધાય છે. આજ જ્ઞાન અને મિથ્યાત્વના ભેદથી તેઓમાં આંતરિક મહાન ભેદ રહેલે છે. ૧૭. आन्तरदृष्टिमान् ज्ञानी, मिथ्यात्वी बाह्यदृष्टिमान् । मुक्त्यर्थं जीवति ज्ञानी, मिथ्यात्वी च भवाय हि ॥१९॥ જ્ઞાની અંતરંગ દષ્ટિવાળે હોય છે, જ્યારે અજ્ઞાની બાહ્ય દષ્ટિવાળો હોય છે. જ્ઞાનિ મુક્તિની પ્રાપ્તિ માટે જીવે છે જ્યારે મિથ્યાત્વી સંસાર વધારવાને માટે જીવે છે. ૧૯૮. आत्मानन्दस्य विश्वासः, सम्यग्दृष्टेरनन्तरम् । भवेत्तथापि दैवस्य,-सातभोगो विभुज्यते ॥१९९॥ સમ્યગદષ્ટિ જીવને અંતરંગમાં દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે શ્રદ્ધા હેવાથી આત્માના સ્વરૂપમાં જ આનંદ છે એ વિશ્વાસ હોય છે, પણ દૈવ-કર્મને આધીન હોવાથી સાતાથી ગવાય તેવા ભેગની ઈચ્છા કરે છે. ૧૯. For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૭૪ ] तथापि ज्ञानिनो नास्ति, भोगेषु सुखबुद्धिता । अनादिकालतो दैव, बलेन तत्र वर्तनम् ॥२००॥ અનાદિકાલની પરંપરાથી વિષયોમાં પૂર્વોપાર્જિત કર્મના બળથી જીની પ્રવૃત્તિ થાય છે, તે પણ સમ્યગદષ્ટિવંત આત્માઓને તેવા ભેગોમાં સુખની બુદ્ધિ નથી જ હતી. ૨૦૦ आत्मज्ञानप्रकाशेऽपि, चारित्रे मोहभावतः । ज्ञानिनामपि मोहस्य,-चेष्टा भोगेषु वर्तते ॥२०१॥ ભવ્યાત્માઓને દેવ-ગુરુ-ધર્મની ઉપાસના કરતા જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને મેહનીય કર્મના કેટલાક અંશ ક્ષપશમ થવાથી સદગુરુની કૃપાના ગે આત્મ-સ્વરૂપને બાધ થાય છે તે પણ ચારિત્ર મેહનીય કર્મના ગાઢ ઉદયથી કદાચિત તેવા સમ્યગજ્ઞાનીને પણ વિષયના ભેગમાં મેહથી પ્રવૃત્તિ થાય છે. ૨૦૧૦ आत्मज्ञाने सति व्यक्ते, जाते स्वाचरणे हृदि । आत्मवीर्यप्रभावेण, मोहवीय प्रणश्यति ॥२०२॥ જ્યારે ભવ્યાત્માને સમ્યમ્ આત્મ-સ્વરૂપનું જ્ઞાન વ્યક્તભાવે પ્રગટ થાય છે ત્યારે શ્રેષ્ઠ ચારિત્રની આચરણા કરવાને હૃદયમાં ઉલ્લાસ પ્રગટે છે અને એ આત્મવીર્યના પ્રભાવથી મેહનું બળ તરત જ નાશ પામે છે. ૨૦૨, ततो भोगेषु मोहस्य, बुद्धिचेष्टा न वर्तते । ततः पश्चान दासवं, मोहस्य ज्ञानिनां भवेत् ॥२०॥ જયારે આત્મ-જ્ઞાનીને ચારિત્રમોહને વિનાશ થાય For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૭૧] છે ત્યારે વિષયમાં મેહની બુદ્ધિ કે ચેષ્ટા નથી જ હતી. અને એવી ચેષ્ટાના અભાવે હરાજાનું દાસપણું કરવાનું નથી રહેતું અને મુક્તિ-સામ્રાજ્યના ભક્તા થવાની ગ્યતા પ્રાપ્ત થાય છે. ૨૦૩. જોહાથીના માવાણા, પાત્રાચ:નાસ્તિક છે बडेषु मुखमन्तारः, पापकार्यपरायणाः ॥२०४॥ જે આત્માઓ વિષયોના આધીન થયા છે તે ગમે તેવા મોટા હેય તે પણ મહારાજાના મહા દાસ છે, પરાધીન છે, અને દેવ-ગુરુ-ધર્મને નહિ માનનારા એવા નાસ્તિક છે. તેથી જડ પદાર્થોમાં જ સુખને માનનારા છે અને પાપકર્મમાં તલ્લીન એવા તેઓ ભયંકર અવદશાને પામે છે. ૨૦૪. आत्माधीनाः स्वतन्त्रा हि, ब्रह्मानन्दप्रवादिनः। इत्वा मोहादिकं कर्म, यान्ति मुक्तिं सुखालयम् ॥२०५॥ જે યોગીશ્વરે ઈન્દ્રિય-મન અને શરીરને, આત્માને આધીન કરેલા હોય છે તેઓ સ્વતંત્ર કહેવાય છે અને આત્માનંદને જ ઉપદેશ કરે છે. તેવા યોગીશ્વરે મહાનું વીર્યને ઉલાસ ફેરવીને મહાદિક સર્વ કર્મોને હણીને પરમ સુખના સ્થાન મોક્ષમાં જાય છે. ૨૦૫. आत्मानमन्तरा ज्ञानं, सुखं कुत्रापि नास्ति वै । यत्र ज्ञानं सुखं तत्र, ब्रह्मसत्ता प्रवर्तते ॥२०६।। આ જગતમાં આત્માને ત્યાગ કરીને બીજે ક્યાંય સુખ કે જ્ઞાનને સંભવ નથી. જ્યાં સમ્યજ્ઞાન અને સુખની સત્તા છે ત્યાં બહાની સત્તા રહેલી છે. ૨૦૬ For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૭૨ ] ज्ञानानन्दस्य लेशोऽपि, वैभाविको निजाऽऽत्मनि । चिदानन्दस्य लेशस्तु, कदापि न जडेषु हि ||२०७|| જે કંઇ સાચુ-ખાટુ વિજ્ઞાન અને આનંદના અનુભવ થાય છે, તે જડ પદાર્થાના ભાગેાથી આત્મા વૈભાવિક કહેવાય છે, તે આત્મા જ ભાગ કરે છે તેથી અન્ય કાઈ જ્ઞાન અને ભાગ નથી જ કરતું. આથી એ વાત સિદ્ધ થાય છે, કે-ચિદાનઢના એક લાખમા અશના પણ આનદ આત્મા પેાતાના સ્વરૂપની શક્તિથી જ લે છે, અન્યને આનંદ લેવાની, જ્ઞાન કરવાની કદાપિ પણુશક્તિ આવતી જ નથી. ૨૦૭ जड भोगात्सुखं किञ्चिद्, यत्तत्तु स्वाऽऽत्मजं मतम् । जदस्य जडरूपत्वाजू, ज्ञानं सुखं न तद्गुणः ॥२०८|| જડ પુદ્ગલભાગથી જે કંઇ સુખ પ્રાપ્ત થાય છે, તે પણ પેાતાના આત્માથી જ પ્રાપ્ત થાય છે, તેમ જ્ઞાનીઓના મત છે, જડ પદાર્થ જડ-સ્વરૂપ હોવાથી તેમાં જ્ઞાનના ગુણુ હાતા નથી તેમ સુખ પ્રાપ્ત કરવાના પણ ગુણુ હાતા નથી. ૨૦૮. शुद्धं च मिश्रितं ज्ञानं सुखं वा स्वाऽऽत्मसंस्थितम् । अतः स्वाऽऽत्मनि संशोध्यं ज्ञानं सुखं च सज्जनैः ||२०९ ॥ પરમ શુદ્ધ જ્ઞાન અને સુખ તેમજ ઇન્દ્રિયે। અને મન દ્વારા આત્માએ ગ્રહણ કરેલા જ્ઞાન અને સુખ મિશ્રભાવે થાય છે પણ તેનું જ્ઞાન તા આત્મામાં રહે છે, તેથી તેની શેષ આત્મામાં જ સજ્જનાએ કરવી જોઇએ. તે જ્ઞાન અને સુખ આત્મામાં જ પ્રાપ્ત થશે. ૨૦૯. For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૭૩] ગામના શ્રદ્ધા પૂર્ણ રાત્રિ સમ્રારા पूर्णानन्दो भवेत्तेन, मुक्तिः पश्चाद् भवेद् ध्रुवम् ॥२१०॥ દેવગુરુ-ધર્મની શ્રદ્ધાથી પરિપૂર્ણ જયારે ચારિત્ર આત્મામાં સારી રીતે પ્રકાશિત થાય છે, ત્યારે આત્મામાં પૂર્ણ આનંદ પ્રગટે છે અને તેથી મોક્ષની પ્રાપ્તિ જરૂર થાય છે, એ નિશ્ચિત છે. ૨૧૦. आत्मानमन्तरा ज्ञान, सुखं जडे न विद्यते । વિજ્ઞાર્વે વીર્યા, માગબાર્ન લ સને ૨ક્ષા હે ભવ્યાત્મન ! તું નિશ્ચયથી માનજે કે આત્માને છેડીને બીજા કેઈ પણ પદાર્થમાં જ્ઞાન કે સુખ જરા પણ નથી હોતાં. એ પ્રમાણે સારી રીતે સમજીને શ્રેષ્ઠ પ્રીતિ વડે આત્માને પ્રત્યેક ક્ષણે સમરણ કર. ૨૧૧. आत्मोपरि परं प्रेम, कुरुष्वाऽऽत्मनिजाऽऽत्मना। आत्मराज्यं विना शान्ति,-भूता न च भविष्यति ॥२१२॥ હે ભવ્યાત્મન ! તું તારા આત્મા ઉપર પરમ-શ્રેષ્ઠ પ્રેમ કરજે. એટલે આત્માને આત્માથી પ્રેમથી જેજે, એટલે સર્વ જીને સમદષ્ટિથી જોતા શીખજે. આત્મરાજ્ય પ્રાપ્ત કર્યા વિના સુખ કે શાંતિ મળી નથી અને મળશે નહિ. ર૧૨. મહું ચં ત ચત્રાતિ, જનારો િયત્ર ના निर्विकल्पं परं ब्रह्म, ध्यानेन हृदि भासते ॥२१३॥ જયાં હું તું, મારૂં તારૂં, એવા સંકલ્પ-વિક સાથે મનને અનેક વિષયમાં ગમન કરવાને, ભેગે ભેગવ For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૭૪ ] વાને સ્વભાવ નથી, ત્યાં જ નિર્વિકલ્પ પરમબ્રહ્નસ્વરૂપમય ધ્યાન હદયમાં કરનારા ચગીઓ શુદ્ધ આત્મ-સ્વરૂપનું દર્શન અવશ્ય કરે છે. ૨૧૩. प्रारब्धं देहपर्यन्त,-माऽऽत्मना सह तिष्ठति । अशुभे च शुभे व्यक्ते,-प्रारब्धे समतां धर ॥२१४॥ ઉદયમાં આવેલા શુભાશુભ કર્મના સંબંધથી શરીરઇન્દ્રિય-મન કર્મ જ્યાં સુધી તારા આત્મા સાથે રહેલા છે ત્યાં સુધી તું સમતાભાવે દેહાદિકમાં રહેવાનું જ છે અને તેની સાથે ઉદયમાં આવેલા શુભ કે અશુભ કર્મોના ફલોને સમતા ભાવે રાગ-દ્વેષ છોડીને તું ભેગવજે. ૨૧૪. सर्वजीवेषु मित्रलं, कुरुष्व ब्रह्मभावतः । सद्गुणानां कुरु प्रीति, माध्यस्थ्यं हृदि धारय ॥२१५॥ હે ભવ્યાત્મન ! તું સર્વ જી પ્રત્યે મૈત્રીભાવ ધારણ કરજે અને તેઓને તારા આત્મા સમાન–બ્રહ્મસ્વરૂપ જ સમજજે. તેમ જ જે મહાત્માઓમાં શ્રેષ્ઠ ગુણેને વિકાસ થયેલ છે તેઓ પ્રત્યે પ્રીતિ કરજે. તેમજ અલ્પ સદ્દગુણોને જ્યાં વિકાસ દેખાય તેઓ પ્રત્યે તું માધ્યભાવ અને દુઃખી પ્રત્યે કરુણાભાવ હૃદયમાં ધારણ કરજે. ૨૧૫. आत्मोपरि यथा प्रीति,-स्तथा सर्वजनोपरि । શુર્તિ લુહવ્વાગમન, ધ વૈર વિહાર મ રહ્યા હે ભવ્યાત્મન ! તને જેમ તારા આત્મા ઉપર પ્રેમ છે, તેમ સર્વ પ્રાણિઓ પ્રત્યે પ્રેમ કરજે. ક્રોધ અને વરને છોડીને સર્વ પ્રાણુઓ ઉપર નિર્મળ પ્રેમ ધારણ કરજે, ૨૧૬. For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૭પ 1 श्रेयः कुरु परप्रीत्या, वैरिणामपराधिनाम् । मा कुरु वैरभावं त्वं, कलङ्कादिप्रदातषु ॥२१७॥ હે ભવ્યાત્મન્ ! તું તારા અપરાધી એવા દુશ્મનેનું પણ શુદ્ધ પ્રેમ વડે કલ્યાણ કરજે. તારા ઉપર ભયંકર કલંક કે ઉપસગ કરનાર પ્રાણીઓ ઉપર પણ તું વર-ભાવ ન કરજે. ૨૧૭. समभावं कुरु ज्ञानाद्, वैरिषु स्तुतिकर्तृषु । अहितं मा कुरु क्रोधात् , केषांचिद् दुःखदायिनाम् ॥२१८॥ હે ભવ્યાત્મન ! તું તારી સ્તુતિ કરનાર કે નિંદા કરનાર વૈરીઓ ઉપર પણ જ્ઞાનપૂર્વક સમજીને સમભાવ ધારણ કરજે. અને દુઃખ આપનાર કેઈ પણ જીવનું તું ક્રોધથી અહિત ન કરજે. અને પૂર્વે કરેલા કર્મોનું જ આ બધું ફળ છે, એમ સમજજે. ૨૧૮. महापापोपरि क्रोध, मा कुरु भव्यचेतन !। विश्वोपरि कृपादृष्टि, धारय करुणोदधे ! ॥२१९॥ હે ભવ્યાત્મન ! મહાન પાપી ઉપર પણ ક્રોધ ન કર. હે કરુણાના ભંડાર ! સંસારના સમસ્ત પ્રાણીઓ ઉપર દયાદષ્ટિ ધારણ કરજે. पक्वात्मज्ञानिसंग भो, कुरुष्व पूर्णरागतः। पक्वाऽऽत्मज्ञानिलोकाना,-मुन्मत्तस्येव वर्तनम् ॥२२०॥ હે ભવ્યાત્મન્ ! તું પૂર્ણ પાકેલા સમ્યગજ્ઞાનીઓને પૂર્ણ રાગથી સંગ કરજે, તેવા જ્ઞાનીઓની સેવા-ભક્તિ બહુમાનપ્રેમથી કરજે. તેમજ તેવા જ્ઞાનીને તું કેવી રીતે ઓળખીશ For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૭૬ ] તે જરા તપાસ કરજે. તે અધ્યાત્મજ્ઞાની–ગીઓ તે ઉન્મત્ત ભાવને પામેલા હોવાથી બાહ્ય દષ્ટિએ ઉન્માદિત જેવા-સવ બાહા વ્યવહારથી જુદા પડતાં ગાંડા જેવા દેખાશે, પરંતુ તું જે તેઓના સહવાસમાં રહીશ તે તેઓ તને આત્મલક્ષી દેખાશે. ૨૨૦. परस्परविरुद्धा या, असंख्या धर्मदृष्टयः । अविरुद्धा भवन्त्येव, सम्पाप्याध्यात्मवेदिनम् ।।२२१॥ જગતમાં દર્શનરૂપી ધર્મદષ્ટિએ જે તત્ત્વજ્ઞાનમાં, તપજપમાં, ક્રિયાનુણામાં એક-બીજાથી વિરેાધ-ભાવને ધરનારી હોય છે. તે વસ્તુના સ્વરૂપને યથાર્થ રીતે જાણનારા અધ્યાત્મજ્ઞાની પુરૂષને પ્રાપ્ત કરીને અવિરૂદ્ધ બની જાય છે. અર્થાત એવા અધ્યાત્મજ્ઞાની પુરુષ વિધિ લાગતી વસ્તુઓમાં પણ એકતાને જુએ છે અને પ્રાધે છે, ૨૨૧. एतादृग्ज्ञानिसंगेन, व्यक्ताऽऽत्मा जायते प्रभुः। कोटिकार्य परित्यज्य, ज्ञानिसंगं कुरुष्व भोः ॥२२२॥ ઉપર જણાવ્યા તેવા અધ્યાત્મજ્ઞાની મહાત્માઓને સંગ કરવાથી આત્મ-સ્વરૂપની પૂર્ણ વ્યક્તતા પ્રગટ થાય છે. અને આત્મા પરમબ્રહ્મરૂપ સમર્થ બને છે. તેથી અન્ય સાંસારિક કોડે કામને પડતા મૂકીને હે ભવ્યાત્મન ! તું તેવા જ્ઞાનીને સંગ કરજે. તેમાં જ તારું હિત સમાયેલું છે. ૨૨૨ જ્ઞાતિનાં મરિવાર, ગરમશુદ્ધિ કરે आत्मशुद्धया भवेज्ज्ञानं, ततो मोक्षसुखोदधिः॥२२३॥ For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૯૭] હે ભવ્યાત્મન ! તું સમ્યગુજ્ઞાની પરમાગી એવા જ્ઞાની મહાત્માઓની સેવા-ભક્તિ કરજે, તે ભક્તિ–સેવાના બળથી તારા આત્મા ઉપર લાગેલા અજ્ઞાનના આવરણ દૂર થશે અને આત્મા પોતાના નિર્મલ સ્વભાવે પ્રગટ થશે. આત્મશુદ્ધિ થવાથી સાચું જ્ઞાન પ્રગટ થશે અને તેથી મેક્ષસુખના સમુદ્રની પ્રાપ્તિ થશે. ૨૨૩. रागद्वेषादिसंकल्प-विकल्पवर्जितं मनः । यदा भवेत् तदा ब्रह्म-समाधिर्धर्मदेहिनाम् ॥२२४॥ જયારે રાગ-દ્વેષ–મેહ-માયા-ઝેર-વેર-વિષય-વાંછાથી મન પર બને છે ત્યારે ધર્મ જ છે પ્રાણ જેને એવા પ્રાણીઓને સાચી બ્રહાસમાધિ-આત્મજ્ઞાન પ્રગટ થાય છે. ૨૨૪. आत्मसमाधिलाभेन, पूर्णानन्दोऽनुभूयते । आत्मना ब्रह्मलीनत्वा-त्सर्वकर्मक्षयस्ततः ॥२२५॥ જ્યારે રાગ-દ્વેષના ભાવ રહિત–આત્મ-સમાધિને લાભ થાય છે ત્યારે આત્મા પૂર્ણ આનંદને અનુભવે છે. અને આત્મા બાહાસ્વરૂપમાં લીન થવાથી આત્માની સાથે લાગેલા અનંત ભવના સર્વ કર્મો અ૫ કાળમાં ક્ષય કરીને શાશ્વત સુખને ભેગવનારે થાય છે. ૨૨૫. आत्मरस समासाद्य, पौद्गलिकसुखभ्रमः । नश्यति तत्क्षणं वेगात, सर्वत्रानुभवः सताम् ॥२२६॥ સંત પુરુષના સમાગમથી આત્મસ્વરૂપના સમાધિરસને પ્રાપ્ત કરીને પિગલિક વસ્તુઓમાં રહેલા સુખને ભ્રમ તક્ષણ For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ s ] શીઘ્રપણે નાશ પામે છે. એમ સર્વત્ર સત પુરુષાને અનુભવ થયેલા છે. ૨૨૬. आत्मनो निश्चयात् सिद्धिं प्राप्नोति स्वार्पणोद्यमात् । नश्यति संशयी चित्त - चाञ्चल्यदुर्बलत्वतः , ૫૨૨૭ા એ પ્રમાણે આત્મ-સ્વરૂપના યથાર્થ નિશ્ચય થવાથી આત્મા અવશ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે, અને પૂજ્ય ગુરુદેવ-પરમાત્માને આત્મા અર્પણુ કરવાથી સ'યેાના નાશ થાય છે, પરંતુ જે આત્મા કુલ હાય છે તે પેતાના ચિત્તની અસ્થિરતાના કારણે સંશયી અને છે અને વિનાશને પામે છે. ૨૨૭, आत्मादितच्च विश्वासा - दाऽऽत्मशक्तिः प्रकाशते । आत्मादितच्चशङ्कात आत्मशक्तिर्विनश्यति ॥ २२८ ॥ જેના હૃદયમાં પૂજ્ય ગુરુદેવાએ આત્માદિ સ તત્ત્વને ઉપદેશ કરેલા હાય છે, અને તેથી તેમાં વિશ્વાસ ઉત્પન્ન થયેલા હાય, તેની આત્મશક્તિ અવશ્ય પ્રકટ થાય છે. પણ જે આત્માદિ તત્ત્વમાં શંકાશીલ હોય છે તેઓની આત્મશક્તિ વિનાશ પામે છે. ૨૨૮ आत्मादितच्च बोधेन, स्थिरप्रज्ञा प्रजायते । સ્થિમજ્ઞાવતાં થોળ-સિદ્ધિય ર્મયોગિતા //રરા આત્માદિ તત્ત્વના યથા મેધ વડે અનુભવી આત્મા સ્થિર બુદ્ધિવાળા થાય છે. અને સ્થિર બુદ્ધિવાળા આત્મા ચેાગની સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે, માટે કયેાગીપણું પ્રાપ્ત કરી. ૨૨૯. For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [[૭] आत्मज्ञानं हि विश्वस्थ,-लोकानां शान्तिकारणम् । आत्मज्ञानं हि लोकानां, पूर्णानन्दमदायकम् ॥२३०॥ આત્મસ્વરૂપનું યથાર્થ જ્ઞાન જ સંસારના પ્રાણિઓને પરમશાન્તિનું કારણ છે. અને આત્મજ્ઞાન જ લેકેને પૂર્ણ આનંદ આપવાવાળું છે. ૨૩૦ आत्मज्ञानं हि सर्वांसां, शक्तीनां मूलकारणम् । आत्मज्ञानं विना सत्य-स्थैर्य कस्यापि नो भवेत् ॥२३॥ આત્મજ્ઞાન જ સમગ્ર શક્તિઓનું મૂલ કારણ છે. આત્માના યથાર્થ જ્ઞાન વિના સત્યમાં સ્થિરતા પણ કેઈની થતી નથી. મતલબ કે આત્મ-સમાધિ પ્રાપ્ત થતી નથી. ૨૩૧ मन एवाऽस्ति संसारो, मनो भवस्य कारणम् । आत्मायत्तं मनः स्वर्ग, मोक्षं च विद्धि मानव ॥२३२॥ મન એજ સંસાર છે. મનના સંકલ્પ-વિકલ્પમય રાગલેષમય પરિણામોથી જીવ નવનવા કર્મો બાંધે છે અને તેથી મન એજ સંસારનું કારણ છે. હે મનુષ! જેણે મનને પોતાના આધીન કર્યું છે તેને સ્વર્ગ અને મોક્ષ થયેલો જ છે, એમ સમજ, ૨૩૨. रागादिवासितं चित्तं, यावत्तव प्रवर्तते । तावत्संसार एवास्ति, यद्योग्यं तत्समाचर ॥२३३॥ જ્યાં સુધી રાગ-દ્વેષ આદિ કષાયથી યુક્ત તારૂં ચિત્ત છે, ત્યાં સુધી તારે સંસાર વધતું જ રહેવાનું છે. જયારે આ For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૮૦] કષાયથી રહિત થઈશ ત્યારે જ તારૂં ભવભ્રમણ મટશે માટે તને જે ઉચિત લાગે તેનું આચારણ કર. ૨૩૩. प्रवर्तते यदा चित्तं, रागद्वेषविनिर्गतम् । तदाऽऽत्मा प्रभुरूपोऽस्ति, निर्मोह स्वं मनःकुरु ॥२३४॥ જ્યારે ચિત્ત રાગદ્વેષથી દૂર થઈ આત્મ-સ્વરૂપની અવગાહનામાં પ્રવૃત્તિ કરે છે ત્યારે સ્વયં પ્રભુ સમાન થાય છે. તેથી હે ભવ્યાત્મન્ ! તું મનને મોહથી રહિત કર જેથી સાચા સુખને ભક્તા બની શકે. ૨૩૪. स्वर्गः श्वभ्रं च जीवोऽस्ति, शुभाशुभविचारतः। शुभाशुभमनोमुक्त, आत्मैव परमेश्वरः ॥२३५॥ શુભ કે અશુભ વિચારોને કારણે જીવ સ્વર્ગને યોગ્ય કે નરકને એગ્ય બને છે. જ્યારે આત્મા શુભ અને અશુભ બને પ્રકારના મનથી–વિચારેથી રહિત બને છે ત્યારે આત્મા જ પરમેશ્વરરૂપ બને છે. ૨૩૫. स्वार्थेन सर्वसम्बन्धा, बध्यन्ते सर्वदेहिभिः । स्वार्थ विना न सम्बन्धः, केनापि भुवि बध्यते ॥२३६॥ હે ભવ્યાત્મન્ ! સંસારમાં ભાઈ–બહેન, માતા-પિતા, પુત્રમિત્ર, સ્ત્રી આદિ સર્વ સમ્બન્ધો સ્વાર્થને લીધે જ બંધાય છે. સ્વાર્થના અભાવે સંસારમાં કેઈન કેઈની સાથે સંબન્ધ રહેતું નથી. ૨૩૬. स्वार्थ विना न जीवानां, रागोऽस्ति न प्रवर्तनम् । आत्मनो मुक्तये कर्म,-परमार्थं च तत्स्मृतम् ॥२३७॥ For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧] જગતમાં જે ગાઢ રાગમય સંબંધ બંધુ આદિકમાં દેખાય છે, તે સ્વાર્થ વિનાની પ્રવૃત્તિ હોય તેમ નથી જ, આત્માને સંસારથી મુક્ત થવા માટે જે દેવ-ગુરુ-ધર્મ ઉપર રાગ બંધાય છે તે જ સાચે પારમાર્થિક રાગ છે, એમ ગીતાર્થો કહે છે. ૨૩૭. अशुभं च शुभं स्वार्थ, त्यक्त्वा ब्रह्मणि रागिणः । निजाऽऽत्मानं परब्रह्म, कुर्वन्ति रागनाशतः ॥२३॥ જે ભવ્યાતમાઓ શુભ કે અશુભ સર્વ પ્રકારના સ્વાર્થને ત્યાગ કરી એક પરબ્રહ્મમાં રાગવાળા થાય છે, તે પોતાના આત્માને મેહને સમૂલ નાશ કરીને પરબ્રહ્મ સ્વરૂપ કરે છે. ૨૩૮. सर्वत्र स्नेहसम्बन्धान् , मिथ्या ज्ञात्वा निजाऽऽत्मनि । लयलीनो भव प्रीत्या, मुह्यसि किं पुनः पुनः ॥२३९॥ હે ભવ્યાત્મન ! તું સર્વત્ર-બધે ઠેકાણે નેહ-સંબંધ પિતાના આત્મામાં મિથ્યા સમજવા છતાં પણ વારંવાર સંસા૨ના મોહના કારણે એમાં આસક્ત બને છે અને પછી કેમ ગભરાય છે ? ૨૩૯. मा प्रीतिं कुरु जीवेषु, स्वार्थयुक्तेषु चेतन । स्वार्थिनः सन्ति पुत्राद्याः, शिष्याद्याः स्वार्थरागिणः॥२४०॥ હે ભવ્યાત્મન ! તું સવાર્થથી યુક્ત જીવમાં જરાપણ પ્રેમ ધારણ ન કરીશ. કારણ પુત્ર, મિત્ર, ભાઈ, કલત્ર વગેરે સૌ સ્વાર્થી છે, અને શિષ્ય વગેરે પણ સ્વાર્થને મતલબી છે. સ્વાર્થ સર્યો એટલે વિદ્ય વેરી' એ કહેવત મુજબ તેઓ જે પિતાના સ્વાર્થમાં જરા પણ આંચ આવશે તે તમારા દુશ્મન થઈને ઉભા રહેશે. માટે સંસાર સ્વાર્થી છે. ૨૪, For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૮૨ ] Farari eat fear कोऽपि प्रियं वेत्ति न मानवः । અસાર: સર્વસંસાર, સ્વાર્થાનાવૃિત્તિઃ ॥૨૪॥ હું ભળ્યાત્મન્ ! તારા સિવાય બીજો કેઈપણુ તારૂં હિત જાણી શકતા નથી. આ સૌંસાર અસાર છે. અને સ્વાર્થે તથા કામાદિ કષાયાથી ભરેલા છે. ૨૪૧. स्वकीया देहसम्बन्धा, क्षणिकाः स्वमवन्मृषा । જ્ઞાતૈવ વૈં મીા, હીનો મત્ર પિતાઽમનિ ॥૪૨॥ આપણે જે દેહ-ઇન્દ્રિયા-મન વગેરેના નિત્ય સઅન્ય ગણીએ છીએ, તેથી આત્માને દેહાર્દિકથી જુદા જોઇ કે જાણી શકતા નથી. પણ જ્યારે સદ્ગુરુની ઉપાસના કરતા સમ્યગ્ ભેદજ્ઞાન થાય છે ત્યારે તે દેહાર્દિરૂપે હું નથી, તે મારા આત્મ સ્વરૂપે નથી. તેમાં તા કના ચગે અવતાર લીધા છે. એમ ભેદ સમજાય છે. તે દેહાર્દિ પણ આપણા નથી. તેના સંબધ આયુષ્યક્રમ પૂર્ણ થાય ત્યારે ત્યાગ કરવા પડે છે. તે ક્યારે છેડવુ પડશે તેના ખ્યાલ ન હાવાથી તેમાં રાગલાળા થઇએ છીએ. પરન્તુ તે બધા સમન્ધા સ્વપ્નની માફક ક્ષણિક છે એમ સમજી ચિદાનંદ સ્વરૂપ આત્મામાં રાગવાળા થા. ૨૪૨. संसारे सार आत्माऽस्ति, चिदानन्दमयः प्रभुः । तत्र मनोलयो यस्य, तस्य मुक्तिः प्रजायते ॥ २४३ ॥ હું ભળ્યાત્મન્ ! આ સૌંસારમાં સારભૂત જે કઇ વસ્તુ હાય તા તે આત્મા જ છે. તે આત્મા ચિટ્ઠાનન્દ્વમય છે અને સમર્થ છે. તે આત્માના સ્વરૂપમાં જેમનુ મન લાગેલુ' છે તેની મુક્તિ જરૂર થાય છે. એમ ગીતાર્થી કહે છે. ૨૪૩. For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૮૩] अशुभं च शुभं यच्च, चित्तेन तत्तु कल्पितम् । तत्र किश्चिन्न सारोऽस्ति, तत्र ज्ञानी न मुह्यति ॥२४४॥ મનવડે કપેલી આ વસ્તુ સારી છે કે આ વસ્તુ બેટી છે, તે તેમાં કંઇપણ સાર નથી. અત્ મનથી કપેલું સાચા ખેટાપણું એ ખોટું છે, અને જ્ઞાની તેમાં મુંજાતે નથી. ૨૪૪, अशुभं च शुभं सर्व, कल्पितं तन्मृषा खलु । जानात्येव स्वयं ज्ञानी, मुक्तोऽद्वैतः प्रजायते ॥२४५॥ આપણે આપણી અલ્પબુદ્ધિવડે જગતના પદાર્થોમાંથી એકાદને શુભ કે અશુભભાવે જાણી લઈએ છીએ. પરંતુ વાસ્તવિક રીતે તે બધું મિથ્યા છે. વસ્તુતઃ સર્વ પદાર્થો જડ હોવાથી આત્માને આમભાવમાં ઉપયોગી નથી એમ સમ્યગુજ્ઞાનીઓ સ્વયં જાણીને તેના સંબંધથી રાગદ્વેષથી મુક્ત બનીને પરમબ્રહરૂપ-અદ્વૈતરૂપ મુક્તિપદને પામે છે. ૨૪૫. ब्रह्मभावनया स्वाऽऽत्मन् !, देहिभिश्च जडैः सह । वर्तस्व स्वार्थरागादि, मोहं त्यक्त्वा महीतले ॥ २४६॥ હે ભવ્યાત્મન્ ! તું બ્રહ્મસ્વરૂપ ભાવનાવડે જગના સર્વ પ્રાણિઓ અને જડપુદગલોની સાથે સ્વાર્થ–રાગ-કામ-ક્રોધ આદિ મોહને ત્યાગ કરીને આ પૃથ્વી ઉપર સુખથી રહેજે. ૨૪૬. आत्मभावेन संजीव्य, मत्वा च देहिनं प्रभुम् । विश्वस्थसर्वजीवानां, सेवां कुरुष्व साक्षितः ॥२४७॥ હે ભવ્યાત્મન્ ! તું સર્વ દેહ ધારણ કરનાર પ્રાણિઓને તારા સમાન સંગ્રહનયની અપેક્ષાએ તિર્યક સામાન્યતાઓ For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૮૪] અસંખ્ય આત્મપ્રદેશ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ચેતન્ય ગુણેની સત્તાએ સમાનતા રહેવાથી સર્વ પ્રભુસમાન ગણજે. અને એવા ભાવથી રાગદ્વેષના અભાવપૂર્વક સાક્ષીભાવે સર્વ જીવોની સેવાભક્તિ કરજે. ૨૪૭. साक्षिभावेन कार्याणि, कुरुष्व भव्यमानव !। शुद्धात्मा संभवस्वाऽऽत्मन् ! ! त्वत्कार्यमीदृशं खलु ॥२४॥ હે ભવ્યાત્મન ! તું સર્વ કાર્યો રાગદ્વેષના અભાવપૂર્વક સાક્ષીભાવે કરજે, તેથી તારા આત્મ-સ્વરૂપને શુદ્ધતા પ્રાપ્ત થવાને સંભવ સમજજે. તારા બધાં કાર્યો એવા હોવા જોઈએ કે જેથી તારા શુદ્ધ સ્વરૂપની તને પ્રાપ્તિ થાય. ૨૪૮. स्वनामरूपकीतौं च, प्रतिष्ठायां च चेतन !। शुभं प्रकल्पितं मिथ्या, तभिन्नं स्वं निभालय ॥२४९॥ હે ભવ્યાત્મન્ ! તું પિતાના નામ, રૂપ, કીર્તિ, યશ, સત્તા, પ્રતિષ્ઠામાં સારા-શુભપણાની જે કલપના કરે છે, તે સર્વ મિસ્યા છે, તું તારા આત્માને આ પૌગલિક વિષયોથી જુદે જ સમજ, ૨૪૯, सर्वतस्त्वं प्रभिन्नोऽसि, चेतन ! स्वं विचारय । मग्नो भव स्वरूपे त्वं, किं बाह्येषु प्रधावसि ॥२५०|| હે ભવ્યાત્મન ! તું ચેતનાચેતન એવા સર્વ પદાર્થોથી ભિન્ન જ છે. એ પ્રમાણે તું તારી મેળે વિચાર કરજે. તું તારા આત્મસ્વરૂપમાં જ લીન બન. બાહા પદાર્થો તરફ શામાટે દેડે છે? એમાં તે ધુમાડામાં બાચકા ભરવા જેવું છે. માટે આત્મસવરૂપનું જ ધ્યાન કર. ૨૫૦, For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૮૫ ] ' कोऽपि नास्ति त्वदीयो भो, ममेदमिति मा कुरु । आत्मानमन्तरा कोऽपि तव नास्ति कदाचन ॥२५१ ॥ હે ભવ્યાત્મન્ ! આ સસારમાં તારૂ કાઇ નથી, આ ઘર, સ્ત્રી, પુત્ર, પરિવાર મારા છે એમ ન સમજ. તારા આત્મા સિવાય બીજું કાઈ તારૂં કદાપિ છે નહિ અને થશે નહિ. ૨૫૧. गृहादिवस्तुसार्थोऽपि नैव सार्धं गमिष्यति । નાઇફ ત્રાઽસ્મર્ષા, મૌનિદ્રા પરિયન ખા ઘર-મહેલ-વાડી-બગીચા-માટર આદિ વસ્તુઓના સમૂહ પણ સાથે નહિ જાય. તેથી તારા આત્મ-સ્વરૂપને જાગૃત કર અને માહ-નિદ્રાના ત્યાગ કર. ૨૫ર. मोह निद्रापरित्यागाद्, ब्रह्मरूपं विलाक्यते । समत्वं सर्वजीवेषु, जडेषु च प्रजायते ॥ २५३ ॥ અજ્ઞાન-રૂપ માહ-નિદ્રાના ત્યાગ થવાથી આત્માનુ' અસલ સ્વરૂપ-પ્રારૂપના દર્શન થાય છે અને તેથી સર્વ જીવા અને જડ ઉપર સમભાવ-સમષ્ટિ ઉત્પન્ન થાય છે. ૨૫૩. अन्तर्ज्ञानं सुखं व्यक्त - मात्मरूपं तदेव हि । व्यक्तोऽस्ति जैनधर्मः सः विश्वधर्मश्व शाश्वतः ॥ २५४ ॥ હે ભવ્યાત્મન્ ! આત્માના સ્વરૂપનુ શુદ્ધજ્ઞાન જેને પ્રાપ્ત થાય છે, તેને વ્યક્ત-પ્રગટણે આત્મ-સ્વરૂપના અનુભવ થાય છે. તે વખતે જે પ્રમાદ, જે આનંદ અનુભવાય છે તે વ્યક્ત આત્મ-સ્વરૂપ જ છે, તેમ જાણવું. ગુણ અને ગુણીના અભેદભાવ હોય છે. તે જ આત્મસ્વરૂપને જે સાક્ષાત્કાર તે જ For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | [ ૮૬ ] વસ્તુતઃ વ્યક્તભાવે પ્રગટેલ જેનધર્મ આત્મધર્મ છે અને તે સવ વિશ્વમાં શાશ્વતભાવે પ્રત્યક્ષ અનુભવાય છે. ૨૫૪. चिदानन्दमयं ब्रह्म, पूर्णव्यक्तं यदा भवेत् । तदाऽऽत्मा हि परब्रह्म, सिद्धोऽस्ति भगवान् स्वयम् ॥२५५॥ જ્યારે પરમ આનંદ સ્વરૂપ આત્મા પૂર્ણપણે પ્રગટ થાય છે ત્યારે આત્મા પરમજ્ઞાનવાન બની સિદ્ધપણાને પામે છે અને સ્વયં ભગવાન બને છે. ૨૫૫. चिदानन्दमयं ब्रह्म,-धर्मेषु नास्तिकेषु च । व्यक्ताव्यक्तस्वरूपेण, सर्वत्रास्ति हि देहिषु ॥२५६॥ ચિદાનંદમય બ્રહ્મસ્વરૂપ જ્યારે પૂર્ણ પણે પ્રગટ થાય છે ત્યારે આપણે આત્મા પરમ બ્રહ્મ એટલે સર્વ બાહા-આત્યંતર કર્મ–મલ રહિત પૂર્ણ સિદ્ધપણાને પામે છે અને સ્વયંસિદ્ધ બને છે. ૨૫૬. व्यक्तं ज्ञानं सुखं यत्र, तत्राऽऽत्मव्यक्तदर्शनम् । स्वानुभवप्रमाणेन, व्यक्तः सोऽहं प्रभुः स्वयम् ॥२५७॥ જ્યાં જે આત્મામાં વ્યક્તભાવે પ્રગટભાવે સમ્યગ જ્ઞાનદર્શન–ચારિત્ર ગુણમય સુખને જેટલા અંશે અનુભવ થયો હોય ત્યાં તેટલા પ્રમાણમાં આમસ્વરૂપનું વ્યક્ત દર્શન ભવ્યાત્માઓને થાય છે. પિતાના યથાર્થ અનુભવ પ્રમાણે વ્યક્ત થાય છે. અને પૂર્ણપણે વ્યક્ત આત્મ-સ્વરૂપનું દર્શન જ્યારે થાય છે ત્યારે વ્યક્તભાવે તે પરમાત્મા છે, તે જ હું પણ તે પરમાત્મા છું, એવું સેલું ભાવે વ્યક્ત સ્વયં પ્રભુપણું આત્મામાં પ્રગટ થાય છે. ૨૫૭. For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૮૭] स्वानुभवेन शुद्धाऽऽत्मा, ज्ञानं सुखं च वेद्यते । तत्रान्यशास्त्रलोकानां, नास्ति साक्षिप्रयोजनम् ॥२५॥ શુદ્ધ આત્માએ શુદ્ધ આત્મસ્વરૂપને સ્વયં અનુભવ કરતા હોય છે, અને જ્ઞાન તથા સુખરૂપ પરમાનંદને વેદતા હોય છે, ભગવતા હોય છે. ત્યાં અન્ય દર્શનના શાસ્ત્રને તથા લેકના ક્રિયાનુષ્ઠાન-તપ જપ વગેરેની સાશિનું પ્રજન નથી રહેતું. જે આત્માઓને આવરણને ક્ષપશમ અંતરક્રિયાથી થતું હોય ત્યાં બાહ્ય નિમિત્તોના પ્રમાણે મળતા આવતા નથી. ૨૫૮. स्वानुभवं विना स्वाऽऽत्मा, बाह्यतो नानुभूयते । शास्त्रेण च विवादेन, व्याख्यानश्रवणादितः ॥२५९॥ વસ્તુતઃ આત્માને અનુભવ જ્ઞાનાદિકર્મોના આવરણે જેટલા અંશે ક્ષય થાય છે તેટલા અંશે અનુભવાય છે. શાસ્ત્રશ્રવણ, વાદવિવાદ કે વ્યાખ્યાનશ્રવણ આદિ બાધા કારણેથી અનુભવ થતો નથી. ૨૫૯ स्वानुभवः प्रमाणं हि, स्वाऽऽत्मानुभवदर्शने । आत्मानन्दश्च सज्ज्ञानं, स्वानुभवेन वेद्यते ॥२६०॥ પિતાના આત્મ-સ્વરૂપના દર્શનમાં પિતાને સમ્યગજ્ઞાન વડે થયેલ જે અનુભવ તે જ પ્રમાણ છે, આત્મિક આનંદ અને સમ્યજ્ઞાનને પિતાના અનુભવથી પ્રામાણિકપણે વેદે છે, અનુભવે છે. ૨૬૦. आत्मानुभवतो यस्य, सुखं ज्ञानं प्रवेद्यते । तस्य वादविवादादे,- स्ति किञ्चित्प्रयोजनम् ॥२६॥ For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૮૮] જેને આત્માના અનુભવથી સમ્યગ જ્ઞાન-દર્શન પ્રગટ થાય છે તે સ્વયં જ્ઞાન અને સુખને અનુભવ કરે છે. તેમાં વાદવિવાદ કે શંકાનું કેઈ પ્રજન નથી. ર૬૧. व्यक्तं ज्ञानं सुखं यस्य, तस्याऽऽत्मा व्यक्त इष्यते । तस्य प्रमाणहेतूनां, किञ्चिन्नास्ति प्रयोजनम् ॥२२॥ જે યોગી જ્ઞાન અને આનંદ સ્પષ્ટપણે અનુભવતા હોય છે, તેવા આત્માને આમ-સ્વરૂપ વ્યક્ત થયેલું હોય છે. તેમ આનંદઘન જેવા અનુભવી યેગીઓ કહે છે. તેમાં પ્રમાણ કે હેતુનું કઈ પ્રયોજન નથી. ૧૬૨. व्यक्तज्ञानसुखस्यैव, वेत्ताहं व्यापकः स्वयम् । आत्मना स्वाऽऽत्मनि स्वाऽऽत्मा, मयानुभूयते स्वतः ॥२६॥ આત્મામાં જે જ્ઞાન-દર્શન–ચારિત્ર-આનંદમય સુખાદિગુણે રહેલા છે તેને હું વ્યક્તજ્ઞાનની પેઠે સ્વયં અનુભવું છું, તે સુખાદિગુણે આત્મામાં વ્યાપકભાવે અનુભવાય છે. અને તે ઇન્દ્રિયોથી નથી અનુભવાતો પણ આત્મા પોતાના આત્મશક્તિવડે સ્વયં અનુભવે છે. ૨૬૩. व्यक्तज्ञानसुखात्माऽहं, क्षयोपशमभावतः। क्षायिकभावरूपेण, भविष्यामि हि भाविनि ॥२६॥ હું વ્યક્ત જ્ઞાન-સુખ-આદિ ગુણ-પર્યાયને ભક્તા છું, તે હાલમાં જ્ઞાનાદિ આવરણને જેટલા અંશે ક્ષપશમભાવ થવાથી ગુણે વ્યક્ત થયા છે, તેને હું જ્ઞાતા છું. તે પણ સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર-તપની સેવા કરવાથી યેગી પ્રાણા For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૮૯] યામ–પ્રત્યાહારથી મનને સ્થિર કરીને એકત્વભાવે રૂપસ્થ, રૂપાતીતભાવે પરમાત્મસ્વરૂપનું ધ્યાન કરતા સર્વ કર્મોને ક્ષય કરવાથી જ્ઞાન-દર્શન-ચારિત્રના પર્યાયરૂપ ગુણેને પ્રત્યક્ષરૂપે ભાવી કાલમાં પ્રગટ કરશે જ. ૨૬૪. वैषयिकसुखं तत्तु, भवेदिन्द्रियभोगतः । अतीन्द्रियं मुखं यत्तदाऽऽत्मसुखं स्वभावतः ॥२६५॥ ઈન્દ્રિયોના ભેગથી વિષયજનિત સુખ ઉત્પન્ન થાય છે, પરંતુ તે સુખ વારતવિક નથી હોતું. જ્યારે અતીન્દ્રિયસુખઆત્મિકસુખ તે આત્મ-સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે. इन्द्रियविषयेभ्यो यज्जायमानं सुखं तु तद् । बाह्य च क्षणिकं ज्ञेयं, तत्र मोह्य न साधुभिः ॥२६६॥ પાંચ ઈન્દ્રિયના ૨૩ વિષયે અનુભવવાથી જે સુખ ઉત્પન્ન થાય છે તે સુખ બાહ્ય અને ક્ષણિક છે, આત્માર્થી પુરુષોએ તેમાં મેહિત થવું ન જોઈએ. ૨૬૬. आत्मसुखं ततो भिन्नं, देहेन्द्रियविनिर्गतम् । क्षयोपशमभावेन, क्षायिकेण च जायते ॥२६७॥ આત્માના સ્વરૂપનું સુખ ઉપર જણાવેલા શરીર અને ઈન્દ્રિયોથી ભેગવાતા વિષય-સુખેથી સર્વથા સર્વ પ્રકારે ભિન્ન સ્વરૂપના છે. તે આત્માના સુખ ઈન્દ્રિય સુખથી વિશેષ પ્રકારે જુદા પડતા ઈન્દ્રિયના વિષયો જેમાંથી ચાલ્યા ગયા છે તેવા આત્મ-સ્વરૂપના સુખે તે ક્ષપશમ જ્ઞાન-દર્શન-ચારિત્રવાળા આત્માઓને ક્ષાપશમભાવે અનુભવાય છે. ૨૬૭. For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૦] अन्तर्मुहूर्तमानं तु, क्षायोपशमिकं सुखम् । नश्यति जायतेऽसंख्यवारं तत्तु मुहुर्मुहुः ॥२६८॥ જે પદાર્થો ક્ષયોપશમભાવથી સુખ આપનારા છે, તે ક્ષણિક હોવાથી અન્તર્મુહૂર્ત સુધી રહીને નાશ પામે છે. અને તે અસંખ્યાતવાર વારંવાર ઉત્પન્ન થાય છે. અને નાશ પામે છે. ૨૬૮ क्षायिकभावसम्पन्न-माऽऽत्मसुखमतीन्द्रियम् । जायते ोकवारं तत्पुनस्तन विनश्यति ॥२६९॥ સર્વ કર્મોનો ક્ષય થવાથી સહજ સ્વભાવે આત્મ-સ્વરૂપના આનંદમય જે સુખ છે તે ક્ષાયિકભાવે પ્રાપ્ત થયેલું હોય છે, અતીન્દ્રિય છે, તે એક જ વાર જીવનમાં પ્રાપ્ત થાય છે અને પ્રાપ્ત થયા પછી નાશ નથી પામતું. ૨૬૯. क्षायिकं यत्सुखं तत्तु, पूर्णानन्दः प्रकथ्यते । जीवन्मुक्तः सुखं नित्यं, भुनक्ति ब्रह्मजीवकः ॥२७०॥ વીતરાગ પરમાત્માઓને ક્ષાયિકભાવે કેવલજ્ઞાન-દર્શનચારિત્રરૂપ જે સુખ પ્રાપ્ત થાય છે, તે પૂર્ણ આનંદમય જ હોય છે. તેથી તે વીતરાગ ભગવંતે, તીર્થકરો કે સામાન્ય કેવલીઓ આયુષ્યકર્માદિ અઘાતિ ચાર કર્મના સંબંધથી જીવન જીવતાં છતાં કર્મો બાંધતા ન હોવાથી જીવનમુક્ત બ્રહ્મ સ્વરૂપે જ જીવતા હોય છે. ૨૭૦ देहातीतस्य सिद्धस्य, पूर्णानन्दः सदास्ति वै । सुखाय सर्वजीवानां, ब्रह्मज्ञानं प्रजायते ॥२७१।। દેહથી રહિત લેકના અગ્રભાગમાં બિરાજેલા સિદ્ધ પર For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ 2 ] માત્માને સદા પૂર્ણાનંદ જ હોય છે. પ્રત્યેક પ્રાણિઓને બ્રહ્યાજ્ઞાનકેવલજ્ઞાન પરમ સુખને માટે જ ઉત્પન્ન થાય છે. ર૭૧. मुह्यन्ति ये जडानन्दे, मूढा हिंसादिभावतः । अतिदुःखं समायान्ति, भ्रान्सा भवे ह्यनेकशः ॥२७२॥ જે મૂઢ પુરુષે પગલિક આનંદમાં હિંસા વગેરે ભાવથી મેહ પામે છે, તે અનેકવાર આ સંસારમાં ભ્રમણ કરીને ભીષણ દુઃખને પ્રાપ્ત કરે છે. परतन्त्रो जडानन्दः, सर्वदुःखप्रदायकः । मोहिनस्तत्र मुह्यन्ति, लभन्ते न निजं सुखम् ॥२७३॥ હે ભવ્યાત્મન ! તું જડ પદાર્થમાં સુખ માને છે, પરંતુ તે ખરું સુખ નથી, પરતત્ર છે, પરાધીન છે. અને અંતમાં સર્વદુબેને દેવાવાળું છે, મૂઢ પુરુષો જ એવા સુખમાં મુગ્ધ બને છે. તેથી એવા પરતંત્ર સુખમાં આત્માનું જે વાસ્તવિક સુખ છે તે પ્રાપ્ત થતું નથી. ૨૭૩, કારમાનના વતનીતિ, સાધિવિનંતી आत्मवशं सुखं सत्यं, आत्मनो दुःखनाशकम् ॥२७४॥ હે ભવ્યાત્મન ! એ તું સત્ય સમજજે કે સાચું-સ્વતંત્ર સુખ આમિક સુખ જ છે. તે આમિક સુખ સંસારની સર્વ ઉપાધિથી રહિત છે. તેમાં કઈને આધીન કે કેઈની આજ્ઞા માનવાનું નથી રહેતું. આત્માધીન જ સાચું સુખ છે, અને તે સર્વ દુઃખને વિનાશ કરનારું છે. ર૭૪. परवशं सुखं नास्ति, किन्तु दुःखं भृशं सदा । राज्यभोगादिजन्यं यत्पराधीनं सुखं च तत् ॥२७५॥ For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૨] રાજપાટ અને વિષયાદિ ભેગે ભેગવવાથી ઉત્પન્ન થતું જે સુખ તે સુખ પરાધીન છે. અને પરાધીન સુખ તે વાતવિક સુખ નથી પરંતુ ભયંકર દુઃખ છે. કારણ કે રાજય અને સ્ત્રીઓ માટે સંસારમાં ભયંકર લડાઈઓ અને ખાનાખરાબી થઈ છે. અને આત્માએ ભયંકર કર્મો ઉત્પન્ન કરી અનન્ત દુઃખ પ્રાપ્ત કર્યું છે. એ સુખનું કારણ કેવી રીતે હોઈ શકે? ૨૫. आत्मानन्दाय भोगानां,-नास्ति किश्चित्प्रयोजनम् । भोगाय पारतन्त्र्यं तु, कुर्वन्ति ते हि मोहिनः ॥२७६॥ હે ભવ્યાત્માઓ ! જે તમે આત્મિક આનંદ લેવા ઇચ્છતા તે તેમાં વિષયોની જરાય જરૂર નથી. ભેગમાં સુખ માની તે માટે જે પરતંત્રતા સ્વીકારે છે તે પરતંત્રતા તમને સંસારના રાગી બનાવે છે. અને અનતે દુખે આપનારી થાય છે. ૨૭૬. जडानन्दाय राज्यादि,-कार्येषु ये परायणाः । रागद्वेषौ च कुर्वाणाः, सुखं यान्ति न मानवाः॥२७७॥ પિગલિક આનંદને માટે રાજ્યાદિ કાર્યોમાં જેઓ સારી રીતે પર ચણ બને છે, તેઓ નિરંતર તે રાજ્યાદિ માટે રાગછેષ-છલ–પ્રપંચ કરતા આતં-રૌદ્ર ધ્યાન કરતાં આત્મિક આનંદ એક ક્ષણભર પણ ભેગવી શકતા નથી. ર૭૭. परस्परं प्रयुद्धयन्ति, राज्यदेशादिमोहतः। मोहाधीनाश्च ते भूत्वा, यान्ति दुःखपरम्पराम् ॥२७८॥ રાજા-મહારાજાઓ-ચક્રવતિઓ રાજ્ય અને દેશને For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩] આધીન કરવા માટે પરસ્પર યુદ્ધો કરે છે, અને મોહમાં મસ્ત બની દુખેની પરમ્પરાને પ્રાપ્ત કરે છે. ર૭૮. लक्ष्मीस्त्रीभूमिराज्यानां, मोहेन मूढमानवाः। कुर्वन्ति जनताघातं, ततो यान्ति हि दुर्गतिम् ॥२७९॥ લક્ષમીના લેભથી, પરસ્ત્રીના લેભથી, ભૂમિના લાભથી અને રાજયના લેભથી મહામૂઢ મનુષ્ય લાખે પ્રાણીઓને સંહાર કરે છે. અને અન્તમાં તે બધું છોડીને દુર્ગતિરૂપ નરકમાં જાય છે. ૨૭૯, स्पर्शेन्द्रियादिभोगेभ्यो, जन्यं परवशं सुखम् । वस्तुतो दुःखमेवास्ति, तत्र ज्ञानी न मुह्यति ॥२८॥ સ્પર્શેન્દ્રિયાદિ અને અન્ય વિષચેના ભાગમાં પરાધીન થયેલા આત્માઓને જરાપણ સત્ય સુખ મળતું નથી. પરંતુ અનત દુઃખના પરંપરા જ પ્રાપ્ત થાય છે. આવું સમ્યગ જ્ઞાનીઓ જાણતા હોવાથી તેઓ તેમાં મોહ પામતા નથી. ૨૮, जडभोगसुखेच्छात,-स्तत्प्रवृत्तिः प्रजायते । ततः क्रोधादयो दोषाः, भवन्ति दुःखदायिनः ॥२८१॥ જડ પદાર્થોનાં ભેગથી સુખની ઈચ્છા થાય છે અને તેથી તે વસ્તુ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ થાય છે. અને તેથી ક્રોધ, માન, માયા, લાભ, ઈર્ષ્યા-દ્વેષ આદિ મહાન દે ઉત્પન્ન થાય છે, જે અંતમાં રાજાઓ આદિને દુઃખ દેવાવાળા થાય છે. ૨૮૧. कामदेहादिभोगानामिच्छा च परतन्त्रता । ततो मोहेन हिंसाद्य-पापाहखं प्रवर्तते ॥२८२॥ For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૯૪.] હે ભવ્ય પ્રાણીઓ! તમે નિશ્ચયથી સમજજો કે અજ્ઞાન -મોહને આધીન બનેલા અને કામ-ભેગાદિ શરીરના અન્ય વિષયોની ઈચ્છા કરનારાઓ સર્વ મોહ-માયાને પરાધીન બનેલા હોવાથી અનેક નિર્દોષ પ્રાણિઓની હિંસા અને લુંટફાટ આદિ કાર્યોમાં પ્રવૃત્તિ કરે છે અને તેથી અનંતકાલ સુધી સંસારમાં રખડે છે અને દુઃખી થાય છે. ૨૮૨, जडानन्दाय विश्वस्थलोकानां हि प्रवर्तनम् । स्वल्पं किञ्चित् सुखं तेषां, भृशं दुःखपरम्परा ॥२८॥ સંસારી લોકેની પ્રવૃત્તિ પદગલિક સુખને માટે જ હોય છે. પરંતુ તેમાં સુખ અતિ અલ્પ હોય છે જ્યારે પરિણામે ભયંકર દુઃખેની પરંપરા સહવી પડે છે. જેમ તલવારની ધારે રહેલા મધને ચાટતાં જીભ કપાઈ જાય છે. ૨૮૩. प्रत्यक्षं तत्मविज्ञाय, तथापि सुखकांक्षिणः । जडभोगेषु मुह्यन्ति, विरमन्ति न मोहतः ॥२८४॥ આમ પ્રત્યક્ષ દુખેને અનુભવ કરવા છતાં પણ ભ્રમવશ જડ પદાર્થોમાં સુખની ઈચ્છાથી મુંજાય છે અને મોહવશ તેનાથી અટકતા નથી. ૨૮૪. बाह्यतः सुखमन्तारः पराधीनाश्च चक्रिणः । स्वस्मिन् सुखं न जानन्ति रुदन्ति जडमोहतः ॥२८५॥ ઈન્દ્રિયોના વિષયભેગમાં મરત બનેલા ચક્રવતિ–વાસુદેવ રાજા-મહારાજા વગેરે બાહ્ય પદાર્થોમાં જ સુખને માની રહ્યા છે. અને તેમાં જ પરાધીન બનેલા આમિક સુખને સમજી For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫] શકતાં નથી. જયારે આ બધી વસ્તુઓ તેમના હાથમાંથી ચાલી જાય છે, અથવા મરણ પથારીએ પડયા હોય છે ત્યારે બીચારા આ પગલિક મેહથી આંસુ સારે છે, અને છાતી ફૂટે છે. ૨૮૫. आत्मन्येव सुखं सत्यं, बाह्येषु न सुखं क्वचित् । ज्ञात्वा ज्ञानी स्वतन्त्रं स्वं, सुखं याति निजाऽऽत्मनः ॥२८६॥ આત્મિક સુખ એ જ સાચું સુખ છે. બાહ્ય પદાર્થોમાં કયાંય પણ સુખ રહેલું નથી, તે તે માત્ર ઝાંઝવાના નીરની જેમ ભ્રમણ માત્ર છે એમ જ્ઞાની પુરુષ સમજીને પિતાના આધીન આત્મિક સુખને પ્રાપ્ત કરે છે. ૨૮૬. जडानन्दाय मन्यन्ते, राज्य स्त्रिय धनादिकम् । क्रोधं मानं च मायां च, लोभं तदर्थसेविनः ॥२८७॥ કેટલાક વરતુના સ્વરૂપને યથાર્થ સમજનારા ન હોવાથી મહામહને આધીન બની રાય, સ્ત્રી, ધન વગેરે પૌગલિક સુખ ભેગવવા માટે જ છે એમ માને છે. અને તેમાં જ આસક્ત બનેલા મૂઢાત્માઓ તે માટે ક્રોધ, માન, માયા, લાભ આદિ કષાયે કરે છે. ૨૮૭. મનોવાલાયજાનાં,ત્તિ શર્મો : क्रियमाणा भृशं दुःखं, याति च स्वमवत्सुखम् ॥२८॥ અજ્ઞાની આત્માઓના મન-વચન અને શરીરના વ્યાપારેની પ્રવૃત્તિ હમેશાં પગલિક સુખને માટે હેય છે. પરંતુ એવી પ્રવૃત્તિ કરતાં તેઓ ભયંકર યાતનાઓ સહે છે અને સુખ તે વનના સુખ જેવું પ્રાપ્ત કરે છે. ૨૮૮. For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૯ ] मधुविन्दोरिव स्पष्टं - सुखं सांसारिकं जनैः । भुज्यते च ततः पश्चान्महादुःखपरम्परा Rઢા ભવ્યાત્મન્ ! તું નિશ્ચયથી સમજજે કે આ સાંસારિક સુખ માણુસા જે લેગવે છે તે મધુમિન્દુ સમાન છે. જે મધપુડામાંથી મધનુ' મિન્હેં ચાખવામાં તેની પાછળ ભયકર દુઃખાની પરંપરા રહેલી છે તેવુ જ આ સંસારનું સુખ છે. ૨૮૯. आधिजं व्याधिजं दुःखमुपाधिजं भृशं जनैः । મુખ્યતે તમવિજ્ઞાય, ચતત્ત્વ શર્મને ૨૨૦૦ા માણસે જે સાંસારિક સુખ સેગવી રહ્યા છે તેની પાછળ ભયકર આધિ, વ્યાધિ અને ઉપાધિમય દુઃખ રહ્યું છે. એમ સમજી હે ભવ્યાત્મન્ ! સાચા સુખની પ્રાપ્તિ માટે યત્ન કર. ૨૯૦ आत्मानंदाय देहाद्यं, संयमयोगसाधनम् । दर्शनज्ञानचारित्र, - मोक्षमार्गोऽस्ति साधनम् ॥ २९१ ॥ આત્મસ્વરૂપને સહજ આનંદ પ્રાપ્ત કરવા માટે શરીરઇન્દ્રિય મન ઉપર સયમ કરવા જાઈએ, અને સયમથી ચેાગની પ્રાપ્તિ થાય છે. યાગની પ્રાપ્તિ થતાં દર્શન-જ્ઞાન-ચારિત્ર જે માક્ષને પ્રાપ્ત કરવાનાં ઉપાદાનકારણ છે તેની પ્રાપ્તિ થાય છે. ૨૯૧. आत्मानंदाय देहादि, - जीवनं तत्प्ररक्षणम् । 7 देहादिकं समालम्ब्य स्वाऽऽत्मा संजायते प्रभुः ॥२९२॥ આત્મસ્વરૂપના આનંદને પ્રાપ્ત કરવા માટે શરીર-ઇન્દ્રિયમનનું સંયમપૂર્વક રક્ષણ કરવું જોઇએ. સાત્ત્વિક આહારપાણી For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir " [૨૭] અને ત૫-જય-ક્રિયાપૂવક શરીર અને મનને વશ કરવું જોઈએ. શરીર-ઈન્દ્રિય અને મનનું સમ્યક પ્રકાર અવલંબન કરવાથી આત્મા પ્રભુ યેગ્ય સમર્થ બને છે. ર૯૨. વાતાતામણિ, લિનનામોથી तीव्रनिकाचितव्यक्तपारब्धपुण्ययोगतः ॥२९॥ કેઈ અત્યન્ત નિકાચિત પુણ્ય કર્મોના પ્રારબ્ધના ઉદયના કારણે શરીર વડે વિષયભેગો સુખપૂર્વક જોગવવા છતાં અંત રંગથી તેનાથી અલિપ્ત રહી બ્રહ્મસ્વરૂપના આનંદને પણ ફતા બને છે. જેમ પૃથ્વીચંદ્ર, ગુણસાગર વગેરે. ૨૯૩. एकवारमपि प्राप्त आत्मानन्दरसः खलु । तेन बाह्यसुखप्राप्त्य, प्रयत्नो न विधीयते ॥२९४॥ હે ભવ્યાત્મન ! જે કઈ શુદ્ધ ભાવપૂર્વક સદ્ અનુષ્ઠાન કરતાં એકવાર પણ જે આત્મસ્વરૂપના આનંદના અલ્પ રસનું પાન થઈ જાય તે આત્મા બાહા પઢાર્થોમાં સુખની પ્રાપ્તિ માટે પ્રયત્ન ન કરે. દિવ્યામૃતનું પાન કર્યા પછી કડવા લીબડાનું પાન કરવા કોણ છે ? ૨૯૪. आत्मानन्दरसमाप्त्या, जडानन्दो न रोचते । तथापि कर्मतो भोगी, ह्यभोगी ब्रह्मणि स्थितः ॥२९५॥ જે આત્માએ આત્માના આદરસનું પાન કર્યું હોય તે તેને જડ પદાર્થોને આનંદ ગમતું નથી. છતાં પૂર્વના કર્મને ગે તેવા પદગલિક આનંદને ભેગવવા છતાં મનથી તે તેમાં અલિપ્ત હોવાથી તે અભેગી કહેવાય છે. અને તે પરમ બ્રહ્મસ્વરૂપમાં રહેલું હોય છે. ૨૯૫. For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૯૮ ] आत्मानन्द रसस्वादा, जडानन्दो निवर्तते । इच्छति न ततः पश्चा, दाऽऽत्मा जडसुखं खलु ॥ २९६ ॥ મહાદિ અશુભ કર્મોના નાશ કર્યાં પછી જે આત્મા આત્મિક આનંદના રસને અનુભવતા હોય તેનેા પૌદ્ગલિક આનંદ નાશ પામે છે, ત્યાર પછી આત્મા પૌલિક સુખને ઇચ્છતા નથી. ૨૯૬. बाह्यराज्यादिकर्तार उद्विग्ना जडशर्मणि । आत्मानन्दप्रकाशाय, भवन्ति त्यागिनो जनाः ||२९७ || બાહ્ય રીતે જ્ઞાનીએ રાજ્ય-ઋદ્ધિ વગેરેને ભગવનારા અંતરથી પૌદ્ગલિક સુખથી ત્રાસેલા હૈાય છે. ત્યાગી પુરુષા આત્માના આનદને પ્રગટ કરવા માટે જ મધી ક્રિયા કરતા હાય છે. ૨૯૭. आत्मानन्दप्रकाशार्थ - मिच्छाऽस्ति सर्वयोगिनाम् । आत्मानन्दरसास्वादं विना स्थैर्य न यान्ति ते ॥ २९८ ॥ સમસ્ત ચેાગી પુરુષાની ઇચ્છા એજ હાય છે, કે કયારે આત્માને સાચા આનંદ પ્રગટ થાય. તેઓના બધા પુરુષા આત્માના આનંદના રસના સ્વાદ લેવા માટે જ હાય છે, અને એ આનંદ જ્યાંસુધી ન મળે ત્યાં સુધી તે પેાતાના પુરુષાથને ાડતા નથી, અને ચુપચાપ એસતા નથી. ૨૮ आत्मानुभवयोगेन, ब्रह्मानन्दः प्रकाशते । आनन्दानुभवी सैव निर्विकल्पसमाधिमान् ॥ २९९ ॥ For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૯] જે ભવ્યાત્માઓ આત્માને અનુભવ પ્રાપ્ત થવાથી પરમ બ્રહ્મસ્વરૂપને આનંદ પ્રગટભાવે અનુભવે છે અને પ્રકાશરૂપે દેખે છે, તે મહાત્માઓ આત્મ-સ્વરૂપના આનંદના અનુભવી થાય છે. ૨૯ रागद्वेषविकल्पानां, नाशो यत्र प्रजायते । चिदानन्दप्रकाशत्वं, स्वानुभवः प्रकथ्यते ॥३००॥ જે ભવ્યાત્માઓ સમ્યગૂજ્ઞાન-દર્શન-ચારિત્રમાં અપ્રમાદી છે તે ધર્મધ્યાનમાં ગુણશ્રેણિએ ચડતા અપૂર્વકરણ વડે ક્ષાયિકભાવે અનિવૃત્તિ સૂમ સંપરાય ગુણશ્રેણિમાં આગળ ચડીને બારમાં ક્ષીણમેહરૂપ ગુણશ્રેણિમાં પ્રવેશ કરનારા રાગદ્વેષરૂપ સર્વ વિકલ્પને વિનાશ કરીને ચિદાનંદરૂપ પ્રકાશને પ્રાપ્ત કરે છે, તેને ચગીઓ સ્વાનુભવ કહે છે. ૩૦૦. परोक्षेऽपि चिदानन्दे, विद्यते स्वाऽऽत्मना स्वयम् । चित्तेन्द्रियस्य साहाय्यं,-विनाऽऽत्मानुभवो महान् ॥३०॥ ક્ષપશમ-ભાવના સમ્યગ જ્ઞાન-દર્શન-ચારિત્રવડે જ્ઞાન યોગના અભ્યાસીઓ-યોગીઓ હોય છે તેને પણ ચિદાનંદ સ્વરૂપની પ્રત્યક્ષતા પૂર્ણ ન થતી હોવાથી શાસ્ત્રના અભ્યાસ અને પૂજ્ય સદગુરુદેવેની સેવાભક્તિના ગે પક્ષભાવે પણ ચિદાનંદને દર્શનારૂપ અનુભવ થાય છે અને તે પિતે સ્વયં આત્મામાં અનુભવે છે. તેમાં ઈન્દ્રિયની કે મનની સહાયતા નથી હતી. પણ શાસ્ત્રના અનુભવ પ્રમાણે આત્મ-સ્વરૂપને પરોક્ષભાવે મહાન અનુભવ તે ચેગીઓને થાય છે. ૩૦૧ For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૦૦ ] स्वानुभवप्रकाशोऽस्ति, ब्रह्मणि कीनयोगिनाम् । क्षयोपशमभावेन, स्वानुभवा असंख्यकाः ||१०२ ॥ બ્રા-સ્વરૂપમાં લીન બનેલા યાગીઓને આત્મ-સ્વરૂપના અનુભવને પ્રકાશ થયેલા હૈાય છે. ક્ષયાશમભાવ વડે અસખ્યાતીવાર જ્યારે આત્મા સ્થિરતામાં હાય છે ત્યારે પ્રત્યક્ષપણે આત્મ-સ્વરૂપની કંઈક આંખી અનુભવે છે. ૩૦૨, असंख्यानुभवानां च वैचित्र्यं विविधं मतम् । क्षयोपशमभावीय, - तारतम्येन देहिनाम् ॥૨૦॥ ધ્યાન કરનાર ચેાગિને જ્ઞાનાવરણાદિક કર્મોના વિચિત્ર પ્રકારના ક્ષચેાપશમભાવ થવાથી જુદા જુદા પ્રકારે વિચિત્ર અનુભવા થાય છે. અને તેઓના મતમાં પણ વિચિત્રતા આવે એમ અપેક્ષાથી સત્ય જાણવું, તેમાં સવ પ્રાણિઓને નાનાક્રિકના ક્ષચેાપશમભાવે સામાન્ય મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાનના અનુભવમાં તાર-તમ્યતા જોવાય છે. ૩૦૩. आत्मानुभवयोगेऽपि ब्रह्मानुयायिदेहिनाम् । स्वानुभवः समानो न समानश्चाऽऽत्मनिश्रये ॥ ३०४ ॥ બ્રા-સ્વરૂપની તરફ ગમન કરનારા ભવ્યાત્માઓને જો કે આત્મ-સ્વરૂપના અનુભવ થાય છે, તે પણ સર્વને એક સમાન પ્રકારના નથી જ હાતા. જેવા પ્રકારના કરૂપ આવરણના ક્ષચેાપશમ હોય તેવા પ્રકારે આત્મ-સ્વરૂપને મેષ પ્રત્યેક આત્માઓને જુદા જુદા પ્રકારે થાય છે. તેથી પ્રત્યેક આત્માઆને સ્વાનુભવ સમાન ન હોવા છતાં પણ આત્મ-સ્વરૂપના સામાન્યસ્વરૂપે નિશ્ચય તા સમાન જ હોય છે. ૩૦૪, For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૦૧ ] आत्मानुभवलाभेन, जीवन्मुक्तो जनो भवेत् । शब्दसमभिरूढस्य, दृष्टितो गीयते मया ॥ ३०५ ॥ જે આત્માઓને યથાર્થ આત્મ-સ્વરૂપના લાભ પ્રાપ્ત થાય છે તે શબ્દનય અને સમલિરૂઢ નયની અપેક્ષાએ જીવનમુક્ત થાય છે. એમ અમારા અનુભવવામાં આવે છે. ૩૦૫. स्वानुभवः प्रकर्तव्यः, कोटिकोटिप्रयत्नतः । સ્વાનુમવત્રમો: માલ્યા, સ્થિમજ્ઞા નાતે ॥૨૦॥ હે ભવ્યાત્મન્ ! આત્માના શુદ્ધ સ્વરૂપને લાખા કરાડા પ્રયત્ન કરીને પ્રાપ્ત કરવું' જોઇએ. સ્વાનુભવરૂપ પ્રભુને પ્રાપ્ત કરવાથી આત્મા અવશ્ય સ્થિર-પ્રજ્ઞ અને છે. ૩૦૬, स्थिरप्रज्ञावतां शान्ति, - निर्भयत्वं प्रकाशते । रागद्वेषं विना तेषां बन्धनं नास्ति विश्वतः ॥३०७॥ ; સ્થિરતાવાળા ચેગીપુરુષા પૂર્ણ શાંતિ અને નિર્ભયતાને અનુભવે છે. અને તે રાગદ્વેષથી રહિત હોવાથી સ'સારમાં તેમને કોઈ જાતનું બંધન નથી હોતું. સત્ર નિર્ભયપણે વિચરી શકે છે. ૩૦૭, અપ્રમત્તસતાં જ્ઞાન-ધ્યાન-સમાધિયોગતઃ । स्वानुभवः स्थिरप्रज्ञा - ब्रह्मानन्दश्च जायते ॥ ३०८ ॥ અપ્રમાદ્ધિ એવા સતપુરુષાને સમ્યગ્જ્ઞાન-ધ્યાન અને સમાધિના ચેાગથી સ્થિરપ્રજ્ઞપણું પ્રાપ્ત થાય છે. અને તે સ્થિરપ્રજ્ઞાના ખલે બ્રહ્માનન્દમય આત્મ-સ્વરુપન અનુભવ કરે છે. ૩૦૮. For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૦૨] સક્યુમિનુષ્કાળ, વાનમઃ પારાતે / तदुत्तरे गुणस्थाने, विशेषतारतम्यता ॥३०९॥ સમ્યગદષ્ટિ મનુષ્યોને સ્વાત્માનુભવ પ્રત્યક્ષ થાય છે, અને તેમાં તેના ગુણસ્થાને પ્રમાણે તે અનુભવમાં વિશેષતા આવે છે. કેવલી પરમાત્માને સગી ગુણસ્થાને પૂર્ણ આત્મ-સ્વરૂપને અનુભવ હોય છે. અને તેઓ ભવ્યાત્માઓને ઉપદેશ કરી મેક્ષમાં ગમન કરાવે છે. ૩૦૯ વતો માના માવ્યા, સાવનારા દ્વારા મીના માવ્યા, મોહાિિવષનારિWI: રગા મૈત્રી, પ્રમેહ, કારુણ્ય અને માધ્યસ્થ એ ચાર પ્રકારની ભાવનાઓ ભાવવી જોઈએ. એ ભાવનાએ આત્મા ઉપર લાગેલા સર્વ કમેને નાશ કરનારી છે. મેહનીયાદિ કર્મોના મહા વિષને નાશ કરનારી અનિત્ય આદિ બાર ભાવનાઓ ભાવવી જોઈએ. ૩૧૦. धर्मध्यानं हृदि ध्येय, धर्मध्यानस्य भावना । यत्र तत्र सदा भाव्या, दिने रात्रौ यदा तदा ॥३११॥ ઉપર્યુક્ત ભાવના ભાવવા સાથે ધર્મધ્યાનને પણ તારા હદયમાં રાખજે. આજ્ઞારૂપ, અપાયવિચારરૂપ, વિપાકવિચાર તથા લોકસ્વરૂપ એ ચાર પ્રકારના ધર્મ-ધ્યાનથી આમાના સ્વરૂપને તથા જડના સ્વરૂપનો નિશ્ચય થાય છે. તેથી રાત્રે કે દિવસે જ્યારે સમય મળે ત્યારે ગમે તે સ્થળે ઉપરની ચાર ભાવના હમેશાં ભાવવી જોઈએ. ૩૧૧ For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૦૩ ] सर्वथा सर्वदा ब्रह्मदृष्ट्या विश्वं निभालय । सर्वत्र ब्रह्मदृष्टिं त्वं, धारयस्व स्वमुक्तये ॥३१२॥ હે ભવ્યાત્મન ! તું એકત્વભાવે-અભેદભાવે બ્રહ્મસ્વરૂપમય જગતના સર્વ પ્રાણીઓને સમ્યગ્દષ્ટિથી સર્વદા જેજે. જેથી સર્વત્ર તારી બ્રહ્મદષ્ટિ-અભેદદષ્ટિ થવાથી શત્રુ-મિત્ર ભાવને વિનાશ થવાથી તારાં કર્મો દૂર થશે અને તે મુક્તિને પ્રાપ્ત કરીશ. ૩૧૨ एकमेव निजाऽऽत्मानं, चिन्तय स्वोपयोगतः। अन्य सर्व च विस्मृत्य, मनो भव निजाऽऽत्मनि ॥३१३॥ હે ભવ્યાત્મન્ ! સંસારના સર્વ જીવોને મિત્રસમ ગણીને તારા આત્મ-સ્વરૂપનું નિજત્મામાં ઉપગપૂર્વક ચિંતવન કરજે બાકી બધું ભૂલી જઈને પોતાના આત્મ-સવરૂપમાં જ લીન બનજે. ૩૧૩. बाह्यसुखपदार्थेषु, सुखं दुःखं च नास्ति भोः। दुःखदातृत्वशक्तिखं, जडेषु नास्ति जानत ॥३१४॥ હે ભવ્યાત્મા ! બહારથી લાગતા સુખદાયક પદાર્થોમાં વાસ્તવમાં સુખ-દુઃખ નથી. ભક્તાના અધ્યવસાય પ્રમાણે તે વસ્તુ તેવી રીતે ભેગવાય છે. એક માણસને એક વસ્તુ સુખરૂપ લાગે છે. બીજાને તે વસ્તુ દુઃખરૂપે ભાસે છે. તેથી જડ પદાર્થોમાં સુખ આપવાની કે દુખ આપવાની શક્તિ નથીએ નિશ્ચયથી જાણજે. ૩૧૪. For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૦૪] दुःखं आत्मस्वभावो न, सुखमाऽऽत्मस्वभावतः । दुःखं वैभाविकं चास्ति, सुखं स्वाभाविक निजे ॥३१५॥ શરીરમાં દુઃખ કે સુખ ઉપજે છે તે આત્માને સ્વભાવ નથી. આધ્યાત્મિક સુખ એ જ આત્માને સ્વભાવ છે. દુખ એ વિભાવ દશાનું કારણ છે. જ્યારે સુખ એ સ્વાભાવિક છે. ૩૧પ. दुःखं भवति मोहेन, सुखं निर्मोहभावतः । आत्मोपयोगतः कर्म, जिला सुखी भव स्वयम् ॥३१६॥ મેહથી પ્રાણી દુઃખી થાય છે. અને નિર્મોહ દશાથી સુખ પ્રાપ્ત થાય છે. તેથી હે ભવ્યાત્મન ! તું તારા આત્મસ્વરૂપના ધ્યાનથી કર્મોને જીતીને સ્વયં સુખી થા. ૩૧૬. प्रमादं मा कुरु स्वाऽऽत्मन् !! जागृहि त्वं प्रतिक्षणम् । शुद्धोपयोगवीर्येण, कर्मनाशोऽस्ति निश्चयः ॥३१७॥ હે ભવ્યાત્મન્ ! તું જરા પણ ગફલતમાં ન રહીશ, પ્રતિક્ષણ જાગતે રહેજે અને તારા શુદ્ધ આત્માના ઉપયોગરૂપ વીર્યને ફેરવીને તારા કર્મોને નાશ કરજે. ૩૧૭. सर्वाचारविचारेषु, साक्षी समो यदा भवेत् । कृत्स्नकर्मक्षयो मोक्षः प्रत्यक्षमनुभूयते ॥३१॥ સર્વ પ્રકારના પરંપરાગત આચાર-વિચારોમાં આત્મા જ્યારે સાક્ષીરૂપે વર્તે છે ત્યારે સર્વ કર્મોને ક્ષય કરીને આતમાં મેક્ષ-સુખને પ્રત્યક્ષ અનુભવ કરે છે. ૩૧૮. मोक्षानन्दस्तु चात्रैव, प्रत्यक्षमनुभूयते । मया ध्यानोपयोगेन, क्षयोपशमभावतः ॥३१९॥ For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૦૫]. પરમ ધ્યાન કરનારા અધ્યાત્મ યોગીઓને અહીં જ મોક્ષના આનંદને અનુભવ થાય છે જેમ આનંદઘન, ચિદાનંદ, મણિચંદ, દેવચંદ્ર વગેરે મહાત્માઓ આત્મ-સવરૂપમાં મગ્ન થઈ ક્ષયેશમભાવે મોક્ષસુખને અનુભવ કરતા હતા; તેમ મને પણ શુદ્ધ નિવિકલપક ધ્યાનના બળે #પશમભાવથી મોક્ષાનંદને પ્રત્યક્ષ અનુભવ થયો છે. ૩૧૯, शुभाशुभपदार्थेषु, शुभाशुभं न भासते । तदाऽऽत्मनो भवेन्मुक्ति-स्तत्र किञ्चिन्न संशयः ॥३२०॥ જ્યારે આત્માને સારા કે નરસા પદાર્થોમાં સારું કે નરસું ભાસતું નથી ત્યારે આત્માની મુક્તિ થાય છે એમાં જરાય શંકા નથી. ૩૨૦. बध्नन्ति न निजाऽऽत्मानं, विषया मोहमन्तरा । आत्मशुद्धोपयोगेन, मोहो नश्यति दुःखदः ॥२१॥ પદાર્થોમાં જે મેહ રહે છે તે મોહ આત્માને કર્મોથી જકડે છે. આત્માના શુદ્ધોપયોગથી તે દુઃખદાયી મેહ નાશ પામે છે. ૩૨૧. व्यक्तशुद्धोपयोगेन, वर्तितव्यं क्षणे क्षणे । व्यक्तशुद्धोपयोगेन, वर्तस्व चेतन ! स्वयम् ॥३२२॥ હે ભવ્યાત્મન ! વ્યક્ત એવા શુદ્ધ સ્વરૂપથી આત્માના ઉપયોગમાં ક્ષણે ક્ષણે અપ્રમાદી થઈને પ્રવૃત્તિ કરજે. કેમ કે સ્વયં તું પોતે જ વ્યક્તભાવે-પ્રત્યક્ષપણે શુદ્ધોપગી પરમબ્રહ્મ જ છો, ૩૨૨. For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | [ ૧૦૬] क्षणमपि प्रमादं मा, कुरुष्व भव्यचेतन !। कामरूपमहाशत्रो,-विश्वासं मा कुरु क्षणात् ।।३२३॥ હે ભવ્યાત્મન ! તું વિષય-કષાય-પ્રમાદમાં એક ક્ષણ પણ ન ગુમાવજે. કામ-ભેગાદિ મહાશત્રુઓ છે, તેને એક ક્ષણ પણ વિશ્વાસ ન કરજે. ૩૨૩. भोगे रोगभयं दुःखं, पामाघर्षणशर्मवत् । પુર્વ રોપમ તિ, તતપરાતા: રરકા ભેગમાં રોગને ભય રહે છે, અને પરિણામે તેમાં ભયંકર દુખ રહેલું છે, જેમ ખસને ખંજવાળતાં પહેલું ડું સુખ લાગે છે, પરંતુ પાછળથી ભયંકર વેદના ભેગવવી પડે છે. તેવી જ રીતે ભેગમાં સુખ સ્વપ્નની માફક ડુંક રહેલું છે અને પાછળથી ભયંકર અશાંતિ છે. ૩૨૪. मा मुहः कामभोगेषु, सुखभ्रान्तिविमोहतः । कामभोगा न जानन्ति, जडत्वाच्छर्म कीदशम् ॥३२५॥ હે ભવ્યાત્મન્ ! પુદગલમય સ્ત્રી શરીર આદિના કામોમાં સુખની ભ્રમણામાં ન મુંઝાઈશ, કામાગે બિચારા જડ હેવાથી અમે ભેગીઓને કેવું સુખ આપીએ છીએ તે જાણતા નથી પણ ભેક્તા તેમાં મોહ પામીને સુખની ભ્રમણાથી સેવે છે. ૩૨૫. कामभोगा न जानन्ति, भोक्तारं भोक्तरागिताम् । जडेषु कामभोगेषु, त्वत्पीतिर्घटते न हि ॥३२६॥ કામભેગો સ્વયં જડ હોવાથી પિતાના ગુણ-દ્રવ્યને શું સ્વભાવ છે તે નથી જાણતા. તેમ જ જડપદાર્થોના ભેસ્તાને For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૦૭ ] જ પણ નથી જાણતા. તેમ જ પેાતાને ભગવનારના હૃદયના પ્રેમને પણ નથી જાણતા. એવા જડ-પદાર્થો પર પ્રેમ કરવા હું ચેતન ! તને ચેાગ્યું નથી. ૩૨૬. | कामिनी - स्पर्शरूपेषु मा मुद्दः सुखबुद्धितः । कामिनी भोगतः शर्म, भूतं न च भविष्यति ॥३२७॥ હું ભળ્યાત્મન્ ! સ્રીએના સ્પ, રૂપ આદિમાં સુખની બુદ્ધિથી જરાણુ માહ ન પામતા, કારણ કે સ્રીના ભાગથી ક્યારેય પણ કોઈને સુખ થયુ નથી અને થશે નહિ. ૩૨૭. हाळाहळविषं कामः, शल्यं कामो महारिपुः । कामाधीनो महादासः परतन्त्रोऽस्ति बन्दिवत् || ३२८|| કામ જે છે તે હલાહલ-કાલકૂટ વિષ જેવા છે. હુમેશા હૃદયમાં ખટકનારો કટક છે, અને ભયકર શત્રુ છે. કામને આધીન થયેલે માણસ મહાદાસ છે, અને કારાગૃહમાં પડેલા અન્દીની માફ્ક સદા પરાધીન જ છે. ૩૨૮, कामस्वार्येण या प्रीतिः, सा प्रीतिदुःखदायिनी । भोगेषु शर्मविश्वासः, स यमो दुःखकारकः || ३२९|| અજ્ઞાની લેાકેા કામભોગના સ્વાર્થ ને સિદ્ધ કરવા સ્ત્રી ઉપર જે પ્રીતિ કરે છે તે પ્રેમ પાછળથી અત્યન્ત દુઃખદાયી નિવડે છે. કામભેાગામાં સુખના વિશ્વાસ કરવા તે વિશ્વાસ તમને યમની માફક ભયંકર દુ:ખદાયી નિવડશે, ૩૨૯. कारागृहं हि विज्ञेयं, कामिनीकाञ्चनं सदा । कारागृहं जगत्सर्वं, बहिराऽऽत्मधियां ध्रुवम् ॥ ३३० ॥ For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૦૮ ] હે ભવ્યાત્મન્ ! સ્ત્રી અને ધન એ સદા કારાગૃહ સમાન જ બહિરાત્મબુદ્ધિવાળા એટલે જડપદાર્થોમાં સુખ માનવાવાળા છે, તેને નિશ્ચે આ આખુ જગત્ કારાગૃહ સમાન જ બને છે. ૩૩૦. છે, અર્થાત્ જે पाशवत्कामभोगेषु, लिप्तानां दुःखराशयः । विज्ञाय कामभोगेषु, स्निह्यन्ति नैव साधवः ||३३१॥ ઇન્દ્રિયાના એક એક વિષયમાં લુબ્ધ અનેલા પ્રાણિઓ જાળમાં ફસાયેલાની જેમ અનન્ત દુઃખા ભાગવે છે એમ સમજી સાધુ પુરુષા કામ-ભાગમાં લિપ્ત અનતા નથી. ૩૩૧. कामसम्बन्धजन्यं यत् - प्रेम कारागृहं तु तत् । कामरागसमं नास्ति, बन्धनं हि जगत्त्रये ॥ ३३२ ॥ કામ-ભાગના સમ્બન્ધને લઇને ઉત્પન્ન થનારા જે પ્રેમ તે પ્રેમ નથી પરન્તુ કેદખાનુ છે, ખરેખર ત્રણે જગમાં કામરાગના જેવુ કાઇ મન્ધન નથી. જે અન્ધનમાં સાઈને જીવ કેદમાં પૂરાયેલાની માફક તરફડીયા માર્યાં કરે છે. ૩૩૨. भवमूलं तु कामोऽस्ति, ज्ञानात्कामो विनश्यति । आत्मज्ञानं विना काम - बन्धनं न विनश्यति ॥ ३३३ ॥ આ સંસારમાં જન્મ-મરણનું મૂલ કારણુ વિષય-ભાગરૂપ કામ જ છે. અને તે કામનેા નાથ સભ્યજ્ઞાનની પ્રાપ્તિથી થાય છે. આત્મ-જ્ઞાન પ્રાપ્ત થયા વિના આ સંસારનું અધન નાશ નથી પામતું. ૩૩૩. For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૦૯ ] रागो द्वेषस्तथा कामो, येषां हृत्सु न जायते । તેવાં હિ સર્વે સત્ત, વન્યાય ન મળાયતે ॥૨૨૪ જેએના હૃદયમાં રાગ-દ્વેષ-કામ-ક્રોધ-માન-માયા-લાભ આદિ કષાયે નથી ઉપજતા તે મહાપુરુષાને સ સંસાર સમભાવમય લાગતા ડાવાથી અન્યનને માટે થતા નથી. ૩૩૪. विश्वस्य सर्वजीवा हि, सन्ति कामस्य सेवकाः । निष्कामस्य सुखं सदा ॥ ३३५ ॥ अकामस्य न दासत्वं આ સ'સારના સર્વ જીવે વિષય-ભાગના દાસ બનેલા છે. જેએ અકામી હાય છે, તેમને દાસપણુ' ભાગવવુ' નથી પડતું, નિષ્કામી સદા સુખી હોય છે. ૩૩૫. सुखबुद्धिर्न भोगेषु येषामात्मसुखैषिणाम् । तेषां हि पारतन्त्र्यं न, प्रतिबन्धो न कुत्रचित् ॥ ३३६ ॥ જેએ આત્મ-સુખના અભિલાષી છે તેએ કામ-લાગામાં સુખ છે એમ કર્દિ માનતા નથી, તેથી તે કાઇના દ્વાર પણ મનતા નથી, અને તેઓને ક!ઇ જાતનું' કચાંયપણ અન્યન નથી હતું. તે આત્મસુખમાં લીન હૈાય છે. ૩૩૬, प्रतिबन्धोऽस्ति कामेन, परायत्तं मनो भवेत् । कुत्रापि प्रतिबन्धत्वं नास्ति निष्कामदेहिनाम् ||३३७॥ જગના સવ પ્રાણિઓ કામ-રાગવડે અન્યાયેલા છે. અને તેઓનુ` મન પણ તેમાં જ ફસાયેલુ છે. નિષ્કામી પ્રાણિઓને જગમાં કયાંય પણ કાઇ જાતના પ્રતિબન્ધ-રૂકાવટ નથી હોતી. તેઓ સ્વતંત્ર અને સ્વૈરવિહારી હાય છે. ૩૩૭, For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૧૭] कामिनास्पर्शरूपेषु, रसेषु यो न मुह्यति । स्वतन्त्र निर्भयः सैव, कामिन्यादि प्रसङ्गतः ॥३३८॥ જે યોગીશ્વર મહાત્માઓ સ્ત્રી કે જે કુમારી-સૌભાગ્યવતી, વિધવા-વેશ્યા આદિના રૂપ-રસ-સ્પર્શ, નૃત્ય, સંગીત, ગાયનહાવ-ભાવ-કટાક્ષ, વગેરેમાં મુંઝાતા નથી. તેઓ સ્વતંત્ર અને નિર્ભય છે. સ્ત્રીઓના પ્રસંગથી મુંઝાતા ન હોવાથી તેઓ જ સાચા ગી છે. ૩૩૮. कामिनीसङ्गमोहस्तु, ब्रह्ममुखेन नश्यति । अत आत्मसुखप्राप्त्य, ज्ञानिसङ्गं कुरुष्व भोः ॥३३९॥ સ્ત્રીઓના સંગને જે મોહ છે તે મહ બ્રહ્મચર્યના પાલનથી ઉત્પન્ન થતા સુખથી નાશ પામે છે. તેથી હે ભગ્યાત્મન્ ! તારે જે આત્મિકસુખ પ્રાપ્ત કરવું હોય તે જ્ઞાની-પુરુષને સંગ કર. ૩૩૯. स्पर्शादि सुखविश्वास, आत्मसुखेन नश्यति । आत्मसुखस्य विश्वासात् , स्थैर्यमात्मनि जायते ॥३४०॥ સ્ત્રીઓના સ્પર્શ-રૂપ-રસ–ગન્ય આદિમાં જે સુખને વિશ્વાસ છે, તે વિશ્વાસ આત્મિક-સુખ પ્રાપ્ત થવાથી નાશ પામે છે. આત્મિક સુખ એ જ સાચું સુખ છે-એ વિશ્વાસ દઢ થવાથી આત્મામાં એક પ્રકારની સ્થિરતા ઉત્પન્ન થાય છે, અને ચંચળતા નાશ પામે છે. ૩૪૦. आत्ममुखस्य विश्वासी, भव कामं विनाशय । भवे मुक्तो च निष्कामो, ब्रह्मानन्दं समश्नुते ॥३४१॥ For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [222] જે ભ્રખ્યાત્માને આત્મામાં સુખ રહેલુ' છે તેવા વિશ્વાસ છે તેવા આત્માએ સ`સારભ્રમણ અને કામને નાશ કરે છે. સ'સાર અને માક્ષને વિષે નિષ્કામી આત્મા બ્રહ્માનન્દના અનુભવ કરે છે. ૩૪૧. अरूपी त्वं स्वयं ब्रह्म, शुद्वाऽऽत्मासि स्वसत्तया । અવશ્ય પહેં નાસ્તિ, રાન્ટારીયો નિગ્રનઃ ॥૨૪॥ તુ પાતે સ્વસ્વરૂપથી અરૂપી, નિર ંજન, શુદ્ધાત્મસ્વરૂપ છે, એટલે સહજભાવીસ બ્રહનયની સત્તાથી છે. જેમ કે આકાશને અપઢત્વ હોવાથી આકાશ પગવાળુ કહેવાતું નથી, તેમજ જેનુ સ્વરૂપ વ્યવહારના શબ્દ-વાકયાથી અવાસ્થ્ય હાવાથી-વચનાતીત હાવાથી નિરજન-નિલે પ છે, તેમ આત્મા પણ દ્રશ્ય-સ્વરૂપે અરૂપી-હાવાથી અને સગ્રહનયની અપેક્ષાએ નામરૂપ આકાર ન હાવાથી તુ શબ્દાતીત અને નિર્જન છે. ૩૪૨. शब्दब्रह्मप्रदक्षत्वं दक्षत्वं न निजाऽऽत्मनः । 1 व्यर्थ शास्त्रश्रमस्तस्य ह्यजागलस्तनो यथा ॥३४३॥ હું ભળ્યાત્મન્ ! તું ભલે ન્યાય-વ્યાકરણ આદિ શાસ્ત્રામાં દક્ષ હાય પરંતુ જો તને તારા આત્મ-સ્વરૂપનુ' મરામર ભાન ન હાય તે! બકરીના ગળામાં રહેલા સ્તનની માફક તારા શાસ્ત્રાભ્યાસ બધા વ્યથ છે. ૩૪૩. आत्मसुखं विना विश्व-लोका अशान्तिधारिणः । किञ्चित्सुखं न विश्वस्थ - लोकानां भोगतोऽपि वै ॥ ३४४॥ For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૧૨] જ્યાં સુધી આત્મ-સ્વરૂપના સુખને અનુભવ જગતના લેકેને ન થાય અને તેને વિશ્વાસ પણ ન બેસે ત્યાં સુધી કદાપિ તેઓને જરાપણ શાંતિ નથી મળવાની, તેમ વિષયના ભેગથી જગતના જીવોને શાંતિ નથી મળવાની. ૩૪૪ आत्माऽऽहारश्चिदानन्दो, देहाऽऽहारश्च पुद्गलम् । चित्ताहारो विचारश्च, वाण्याहारः सुभाषणम् ॥३४५॥ આત્માને આહાર ચિદાનન્દ છે, એટલે જ્ઞાન-દર્શનચારિત્રમય જે આત્મ-રમણ એ જ આત્માને ખરે આહાર છે. દેહ-શરીરને આહાર પૃથ્વી-પાણી-વાયુ-અગ્નિ અને વનસ્પતિના પુદ્ગલેને ભેગ છે. મનને આહાર નાના પ્રકારના સંકલ્પ-વિકલ૫મય જે વિચારે તે છે અને વાણીને આહાર મધુર વાણું છે. વાણું ચાર પ્રકારની છે. પરા, પશ્યન્તી, મધ્યમાં અને વૈખરી. તેમાં સુશોભિત વચને બેલવા રૂપ વૈખરી વાણું જ ખરી વાણી છે. ૩૪૫ ગમન સંગીષ્મ, ગ્રાઇsણા મોદી रागद्वेषौ विना देह-जीवनं कुरु पुद्गलैः ॥३४६॥ હે ભવ્યાત્મન ! તું આત્માના સ્વરૂપને-બ્રહ્મમય વિચારણને આહાર કર અને રાગ-દ્વેષ કર્યા વિના શરીરને અનુકૂલ એવા પુત્રને આહાર કરી શરીરને ટકાવી આત્માની આરાધના કરજે. ૩૪૬. साचिकाऽऽहारतः सत्त्वं, सच्चात्ज्ञानं प्रजायते । सर्वकामस्य रोधेन, साविकमुच्यते तपः ॥३४७॥ For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૩] સાવિક એટલે શુદ્ધ, હિંસાદિ દેથી રહિત અને પવિત્ર એ આહાર કરવાથી સર્વ ભાવના એટલે સારી બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને સભાવનાથી સમ્યગ જ્ઞાન પ્રગટે છે, સર્વ પ્રકાર રની ઈચ્છાઓને રોકવાથી સાત્તિવક તપ ઉત્પન્ન થાય છે. ૩૪૭. साच्चिकी जायते तृप्ति,-राऽऽत्मनो भक्तिसेवनात् । जायते हि परातृप्ति,-राऽऽत्मनो ब्रह्मभोगतः ॥३४८॥ દેવ-ગુરુ-ધર્મની શુદ્ધભાવે ભક્તિ કરવાથી સાવિકી તૃપ્તિ ઉત્પન્ન થાય છે. અને ત૫-જપ-ધ્યાન વગેરે અનુષ્ઠાન કરવાથી પરમ બ્રહ્મને અનુભવ થવાથી શ્રેષ્ઠ આનંદની તૃપ્તિમય આત્મશાતિને અનુભવ થાય છે. ૩૪૮, आत्मशुद्धकरी भाव्या, सर्वत्र ब्रह्मभावना। ब्रह्मभावनया नश्येत् , काममोहस्य वासना ॥३४९॥ સાત્વિકી તૃતિને પ્રાપ્ત કરવા માટે ભવ્યાત્માઓએ આત્મ-સ્વરૂપને શુદ્ધ કરનારી બ્રહ્મભાવના ભાવવી જોઈએ. તેવી બ્રા ભાવનાના સેવનથી શરીરમાં ઉપજતી કામ-મેહની વાસના નાશ પામે છે. ૩૪૯. सर्वत्र सत्तया भाव्या, शुद्धाद्वतस्य भावना । तया जागति सद्देवो, देहस्थो भगवान् हरिः ॥३५०॥ સર્વત્ર બ્રહ્માંડમાં શુદ્ધ એવી અદ્વૈતભાવના વડે સર્વ જીવે બ્રહ્મ સ્વરૂપે એક જ-અભેદ છે એવી ભાવના ભાવવી જોઈએ. તેથી શરીરમાં રહેલ સત્યદેવ ભગવાન હરિ જાગૃત થાય છે. ૩૫૦, For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૧૪] सर्वत्र सत्तया भाव्या, शुद्धाद्वैतस्य भावना । तया जागर्ति देहस्था, शङ्करो निर्गुणो जिनः ॥३५१॥ હે ભવ્યાત્મન ! તું અતિ ભાવનાવડે સર્વ જીવાત્માઓને એક શંકર સમાન નિર્ગુણ સત્ત્વ, રજ અને તામસ ગુણરહિત શુદ્ધ જિનેશ્વર સમાન ભાવનામાં ઉતારજે. જેથી શરીરમાં રહેલે આમા, મોહ, નિદ્રા, ત્યાગ કરીને આત્મસ્વરૂપ પરમ ભાવનાને ભજનારો થાય. ૩૫૧. सर्वत्र भावना भाव्या, ह्येकाऽऽत्मनश्च सत्तया। अभेदब्रह्म जागति, रागद्वेषौ विना हृदि ॥३५२॥ સર્વત્ર સર્વ જીવાત્માઓ પ્રત્યે સંગ્રહનયની સત્તાએ એક સ્વરૂપે અભેદભાવે રાગ-દ્વેષના અભાવ વિના એક આત્મત્વની ભાવના, સમત્વભાવે ભાવવાથી પરમ બ્રહ્મસ્વરૂપની હૃદયમાં જાગૃતિ થાય છે. ૩૫ર. તે દિ નોર્થ, નિર્વિવં વેર લોનિના. शुद्धाद्वैतः स विज्ञेयो, जिनो रामो हरिहरः ॥३५॥ આ મારું, આ તારું એવી રાગ-દ્વેષની ભાવનાથી યુક્ત જે તપણું તે જે ગીએ નાશ કર્યું છે તે યોગી સમભાવમાં સ્થિર હોવાથી તે શુદ્ધ અદ્વૈતવાદી સમજવા અને તેઓ રાગદ્વેષને જિતનાર હોવાથી જિન, આત્મસ્વરૂપમાં રમણ કરનારા હોવાથી રામ, સર્વ પ્રાણિઓના પાપને હરણ કરનારા હોવાથી હરિ તથા જન્મ-મરણને હરનારા હેવાથી હરના નામથી ઓળખાય છે. ૩૫૩. For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૧૫ ] एकेश्वरो हृदि व्यक्तो, निजाऽऽत्मा दृश्यते प्रभुः । देहसृष्टेः प्रकर्ताऽपि, चाकर्ता ब्रह्मभावतः ॥५४॥ હે ભવ્યાત્મન ! આપણા શરીરમાં રહેલે મને રાજ્યને અધિષ્ઠાતા વ્યક્તપણે એક જ ઈશ્વર પ્રભુ છે, અને ધ્યાનબળે તેને જોઈ શકાય છે. તે શરીર સૃષ્ટિને ઉત્પન્ન કરનારા હેવા છતાં અને શરીરને ભંગ કરનાર હોવા છતાં, નિશ્ચયનયથી તે જ્ઞાન-દર્શન-ચારિત્રના જ ગુણવાળે હેવાથી અકર્તા પણ છે. ૩૫૪, . વર-જ્ઞાન-રાત્રિ-વિડિરબ્રિજાજતા. आत्मैव कर्मनाशात्स, भवेन्नारायणः प्रभुः ॥३५५॥ આત્મા અનાદિકાળથી જ્ઞાન-દર્શન અને ચારિત્રગુણથી યુક્ત રહેલે છે, અને આત્મા ઉપર અનાદિકાળથી જે કર્મો લાગેલાં છે તે કર્મોના નાશથી તે સ્વયં નારાયણ બને છે અને તેજ સિદ્ધ પરમાત્મારૂપ પ્રભુ છે. ૩૫૫. વિજ્ઞાનHT , શુદ્ધાદિમાવના सा च चित्तविशुद्धयर्थ, भावनात्वौपचारिकी ॥३५६॥ આત્મ સ્વરૂપને વિચાર કરતાં નયના અવલમ્બનથી આત્માને અદ્વૈતભાવે ચિંતવ, હેતભાવે ચિંતવ. સૃષ્ટિકર્તા, ભક્તા, કર્તા, અકર્તારૂપે ચિંતવે. અનેકાન્તભાવે વિચારતાં સર્વ દર્શનેમાં તેનું વ્યાપકત્વપણું સમજાવ્યું છે. તે આત્મસ્વરૂપની શુદ્ધતા કરવા માટે ભાવનારૂપે કહેવાયું છે, તેમાં એકાન્તતાએ પરમાર્થિકતા ન સમજવી. કેમકે આત્મસ્વરૂપની શુદ્ધતા કરવા માટે ઔપચારિક અપેક્ષાએ દર્શાવવામાં આવ્યું છે. ૩૫૬. For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૧૬ ] औपचारिककर्तृत्व, प्रभोः कर्तृत्वभावना । भाव्या चित्तविशुद्धयर्थ, विचित्ररुचिधारिभिः ॥३५७॥ આત્માઓને કર્મોને વિચિત્ર પ્રકારે ક્ષયપશમ હેવાથી તેવા તેવા પ્રકારે જીને ધર્મશ્રદ્ધા થાય છે. અનુષ્ઠાનમાંક્રિયામાં ભિન્ન ભિન્ન પ્રકારે ચિની વિચિત્રતા હોવાથી તેમજ બુદ્ધિના વિકાસમાં પણ ભેદ હેવાથી આત્માના-સ્વભાવની વિચિત્રતા દેખાય છે. માટે ચિત્તની શુદ્ધિ કરવા માટે ભાવના ભાવવી જોઈએ. ૩૫૭. शुद्धधर्मस्य कर्ता स, हर्ता मोहादिकर्मणाम् । कर्ताहता ह्यपेक्षात, आत्मैव ज्ञायते जिनैः ॥३५८॥ જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે આત્માના શુદ્ધધર્મને તે આરાધક છે અને મોહ-માયા-રાગદ્વેષ આદિ કર્મોને તે હર્તા છે, એટલે જિનેશ્વરે અપેક્ષાથી આ આત્માને કર્તા અને હર્તા છે એમ સમજે છે. ૩૫૮. कर्ताहतां न कर्ताऽस्ति, हर्ता न च विलक्षणः । સંદિપ મિશ્નર , સર્વતોડwફ્લાવા III તે આત્મા નિશ્ચયનયથી શબ્દ-રૂપ-રસ-ગબ્ધ-સ્પર્શ ગુણવાળા પુદગલને કર્તા અને ભેતા નથી પણ અનાદિકાળની પરંપરાએ અશુદ્ધ વ્યવહારનયની અપેક્ષાએ શરીર-ઈન્દ્રિય-મન વગેરેને કર્તા અને જોક્તા પણ છે. તેથી અપેક્ષાએ સર્વ જગતમાં વ્યાપક છે અને દેહઈન્દ્રિયમાં વ્યાપક-વ્યાપ્યભાવે ભિન્ન છે, તેમ શ્રી જિનેશ્વરપરમાત્માઓ જણાવે છે, તથા For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૧૭] સર્વ સંસારી આત્માઓથી અગ્રાહ્યા હોવાથી અલક્ષ્યરૂપવાળ છે. ૩૫૯. સમાપનું નામાનિ, મોર્વનિ વિત્ત હિ तन्नामभिः प्रवाच्योऽह-माऽऽत्मा ज्ञानसुखोदधिः ॥३६०॥ સર્વદેશની ભાષા ભિન્ન હોવાથી પરમાત્માના નામે પણ ભિન્ન ભિન્ન છે. તેથી સર્વ નામેથી હું–આત્મા જગતમાં પ્રગટ રીતે વાગ્યે બનેલું છું, તેમજ જ્ઞાન-દર્શન-ચારિત્ર આનંદ સુખને સાગર છું. ૩૬૦. आत्मन्येव चिदाऽऽनन्दो, नान्यत्र निश्चयोऽस्ति मे । निश्चित्यैवं हृदि ध्येय, आत्मारामः प्रभुर्महान् ॥३६१॥ આત્મામાં જ ચિદાનંદરૂપે રહેલ છું, તેથી અન્યત્ર આનંદ નથી જ એ મારે નિશ્ચય છે. એ પ્રમાણે નિશ્ચય કરીને આત્મારામ એ પ્રભુ જ મહાન છે, અને તેનું ધ્યાન ધરજે. ૩૬૧. निजाऽऽत्मनः सुखास्वादी, सर्वत्राऽपि परिभ्रमन् । भवेन्न पुद्गलानन्दी, सर्वविश्वस्य संग्यपि ॥३६२॥ જે ભવ્યાત્મા પિતાના આત્મ-સ્વરૂપના સુખને આસ્વાદ લેવામાં લેભી બનેલો હોય તે સવ સ્થળે પરિભ્રમણ કરતે હોવા છતાં પણ પૌગલિક સુખમાં સુખને નથી જ માનતે. અને સર્વ વિશ્વને સંગી હોવા છતાં પણ અંતરથી તે નિપ જ રહે છે. ૩૬૨. श्वभ्रादिदुःखभीत्या न, स्वर्गसुखेच्छया च न । भक्ता भक्तिं प्रकुर्वन्ति, कुर्वन्ति स्वाऽऽत्मशुद्धये ॥३६३।। For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૧૮ ) ભક્ત ટાકા જે પરમાત્માની ભક્તિ કરે છે તે પાતાના આત્માની શુદ્ધિને માટે જ કરે છે. નરકના દુ:ખાથી ડરીને કે સ્વર્ગના સુખાની ઈચ્છાથી નથી કરતા, પરંતુ પોતાના શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ ઈચ્છવાથી જ કરે છે. ૩૬૩. भक्तानां भक्तिरेवास्ति, शुद्धब्रह्मणि मग्नता । आत्मनश्चित्तबुद्धयादे-रर्पणं च निजाऽऽत्मनि ॥ ३६४ ॥ સાચા પરમાત્માના જે ભક્તો હાય છે તેની ભકિત, શુદ્ધ પરમાત્મામાં અજોડ ભાવમય મમતાવાળી હાય છે, અને પેાતાના મન અને બુદ્ધિ આદિને આત્મસમર્પણુ કરી દે છે. ૩૬૪. કમો સમિટ અત્યા, વૈદવ્રુદ્ધિ-ધનામ્િ | आत्मार्पणं कृत्वा, विश्वसेवां समाचर ॥ ३६५॥ ', શરીર, બુદ્ધિ, ધન, ગાડી-વાડી વગેરે આ બધુ મારું' નથી, પરંતુ પરમાત્માનું જ છે. અને તેથી આત્મા સાથે તે અધી વસ્તુ અણુ કરીને સ'સારની સેવા કર. ૩૬૫. विश्वस्थसर्वजीवानां, सेवैव प्रभुसेवना । आत्मसेवैव विश्वस्य, सेवा ज्ञानादिभिः शुभा ॥ ३६६ ॥ સ'સારના સર્વ જીવાની સેવા એ જ વાસ્તવમાં પ્રભુસેવા છે. આત્મ-સેવાથી જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણે પ્રકટે છે; અને તેથી સર્વે જીવાને પેાતાના સમાન ગણીને સટ્ટુપદેશ વડે તેના ઉદ્ધાર કરવા. આત્માની સેવા એ જ વિશ્વની સેવા છે, અને વિશ્વની સેવા એ જ આત્મસેવા છે. ૩૬૬. For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૧૮] आत्मप्रभुं विना किश्चि-नान्यमिच्छेच्छुभाशुभम् । पराभक्त्या प्रभुं पश्यन् , भक्तः साक्षात्प्रभुभवेत् ॥३६७॥ જગતમાં પિતાનું સારું કે ખરાબ કરવાની ઈચ્છા આત્મપ્રભુ સિવાય બીજો કોઈ પણ નથી કરતો. તેથી પોતાનું ભલું કરવા માટે પિતાને આત્મા સ્વયં સમર્થ છે–એ નિશ્ચય કરીને ભક્ત પરાભક્તિ વડે–શ્રેષ્ઠભક્તિવડે પ્રભુને પ્રત્યક્ષ કરે છે અને પોતે પણ પ્રભુસ્વરૂપ બને છે. ૩૬૭. सम्प्राप्य मानुषं जन्म, मा प्रमादं कुरुष्व भोः। एकक्षणे प्रभुः प्राप्यः, क्षणमेकं तु दुर्लभम् ॥३६८॥ હે ભવ્યાત્મન્ ! ઉત્તમ મનુષ્યને જન્મ, નીરોગી શરીર અને ઉત્તમ ધર્મને પ્રાપ્ત કરીને હવે તું જરાપણ પ્રમાદ ન કરીશ, આમા એક ક્ષણમાં પ્રભુને પ્રાપ્ત કરવા સમર્થ થાય છે. પરંતુ વિષય-કષાયમાં પડી ગયો તો એવી ક્ષણ મળવી દુર્લભ છે, માટે હે ચેતન ચેતી જા ! ૩૬૮. एक क्षणमपि व्यर्थ, हारय मा प्रमादतः । नृभवस्य क्षणं भव्य ! देवानामपि दुर्लभम् ॥३६९॥ હે ભવ્યાત્મન્ ! ઉત્તમ એવા મનુષ્ય ભવને પ્રાપ્ત કરીને તું એક ક્ષણ પણ પ્રમાદમાં ન ગુમાવ, મનુષ્યભવની એક ક્ષણ દેવતાઓને માટે પણ દુર્લભ છે. દેવ પણ મનુષ્યભવની ઝંખના કરે છે. કારણ કે જ્ઞાન-દર્શન-ચારિત્રની પ્રાપ્તિ આ મનુષ્યભવમાં જ થાય છે. માટે આવા મનુષ્યભવની એક ક્ષણ પણ ન ગુમાવજે. ૩૬૯. For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૨૦ ] आत्मैव सर्वसारोऽस्ति, मिथ्यास्ति जडजीवनम् । વૈકીવાતો મિત્ર-ભssમનો જીવ તા ૨૭માં આત્મા એ જ સારભૂત છે. જડ પદાર્થોમાં આસકત બની જીવન વીતાવવું એ મિથ્યા છે. તારું આત્મિક જીવન શરીરજીવનથી ભિન્ન છે. ૩૭૦ ब्रह्मणो जीवन स्मृत्वा, विस्मृत्य मोहजीवनम् । રેવનો વિ! ત્રહ્મર્ષાવનામત ૨૭ હે આત્મન ! તું પરમ બ્રહ્મસ્વરૂપનું સમરણ કરીને અને મેહમય જીવનને ભૂલી જઈને બ્રહ્માજીવનના લાભ યુક્ત શરીર અને પ્રાણથી જીવજે૩૭૧. नियस्व मोहभावात्वं, जीवऽऽत्मजीवनेन हि । त्वमेवाऽस्ति स्वयं ब्रह्म, किमन्यत्र प्रधावसि ॥३७२॥ હે ભવ્યાત્મન્ ! તું મેહભાવરૂપ પર્યાયેથી મરણ પ્રાપ્ત કર, અને આત્મજીવન વડે જીવ, તું જ સ્વયં બ્રહ્મરૂપ છે, અન્યત્ર શા માટે ફાંફાં મારે છે? ૩૭૨. आत्मदृष्टया भवेदाऽऽत्मा, परमात्मा स्वयं प्रभुः। भीतं कर्तुं समर्थों न, त्वामन्यो निर्भयोऽसि हि ॥३७३॥ જ્યારે આત્મામાં સ્વ-સ્વરૂપની જ્ઞાનમય આત્મદષ્ટિ જાગૃત થાય છે ત્યારે આત્મા સ્વયં પરમાત્મા બને છે. તેને કઈ પણ ભય ઉત્પન્ન કરવાને સમર્થ નથી. તું સ્વયં અનન્ત વીય– પરાક્રમવાળો હેવાથી નિર્ભય છે ૩૭૩. For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૨] ] आत्मप्रभुं विना नान्या, मिथ्येच्छा तेऽस्ति चेद्धदि। समभावोऽस्ति चेत्तर्हि, नेच्छाया हि प्रयोजनम् ॥३७४॥ હે ભવ્યાત્મન ! જે તારા હૃદયમાં આત્મા એ જ પરમાત્મા છે, તે સિવાય બાકી બધું મિથ્યા છે તે તને બાહ્ય કોઈપણ પદાર્થો ઉપર રાગ-દ્વેષ ન થાય અને સમભાવની પ્રાપ્તિ થાય અને સમભાવ આવ્યા પછી કેઈપણ ઈચ્છાનું પ્રયોજન નથી રહેતું. ૩૭૪. त्यागश्च ग्रहणं सर्व,-मिच्छया न भवेत्तदा । त्यागग्रहणकर्ताऽपि, स्वयमाऽऽत्मा भवेजिनः ॥३७५॥ જ્યારે આત્મામાં કઈ પણ સુખની ઈચ્છા નથી રહેતી અને ઉદય ભાવે સર્વ પ્રવૃત્તિ અને સંક૯પ-વિકલપ વિના થાય છે ત્યારે ઈચ્છા વિના ઔદયિકભાવે ત્યાગ-ગ્રહણ કરનાર આત્મા સ્વયં કેવલી પરમાત્મા થાય છે. ૩૫. त्यागश्च ग्रहणं सर्व, प्रारब्धस्य प्रयोगतः। भवेत्तदा स्वयं ब्रह्म,-रूपेण भगवान् खलु ॥३७६।। જ્યારે પૂર્ણ અધ્યાત્મગિને ગ્રહણ કે ત્યાગની ક્રિયા દયિક ભાવ માત્રથી પ્રારબ્ધના પ્રવેગથી જ થાય છે, ત્યારે આત્મા પૂર્ણ શુદ્ધ અવિકારી બની ઘાતિકને નાશ કરવાથી વીતરાગ થયેલો એ સ્વયં પિતે પરમબ્રહ્મસ્વરૂપને ધરનારા શાશ્વતપણે ભગવાન થાય છે. ૩૭૬. पारब्धकर्मतो देह,-जीवनस्य प्रसाधना। भवेत्तथापि निबन्ध, आत्मा साक्ष्युपयोगतः ॥३७७॥ For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૨૨ ] જ્યારે પૂર્ણ યોગીશ્વર પ્રારબ્ધ-ઉદયમાં વર્તતા કર્મના યોગથી દેહ-ઈન્દ્રિય-મન–પ્રાણજીવન તેની પ્રવૃત્તિના માત્ર સાધન રૂપે રહે છે અને તે પણ સંકલ્પ-વિકપ વિચારથી રહિત વ્યાપાર વિનાનું જ પ્રાયઃ હોય છે, ત્યારે આત્માને કઈ પણ પ્રકારને શુભાશુભ બંધ નથી થતું. આત્મા સાક્ષીરૂપે ઉપયોગમાં જ રહે છે. ૩૭૭, જગ ત ન છત્તિ, યત્ર નૈવ મનોત્તર रागद्वेषलयो यत्र, तत्राऽऽत्मा जायते प्रभुः ॥३७८॥ જયાં તર્કવાદિઓના તર્કો પહોંચી શકતા નથી, અને જ્યાં મન પણ પહોંચી શકતું નથી અને જ્યાં રાગ-દ્વેષને નાશ થઈ જાય છે–તેવી સ્થિતિ થતાં આત્મા પરમાત્મા બની જાય છે. ૩૭૮. शुद्धप्रेममवाहेण, द्वेषादिदोषसंक्षयः । તુવેષાદ્વિતોપનાશા, વાગડમાં મવતિ વેગ ૭૧/ શુદ્ધ પ્રેમમય આત્મ-સ્વરૂપના પ્રવાહ વડે રાગ-દ્વેષાદિ દેને નાશ થાય છે અને રાગ-દ્વેષાદિ દેના નાશ થવાથી જ આત્મા કેવલજ્ઞાનને ધારણ કરનારે પરમાત્મા બને છે. ૩૭૯૮ पश्य निजाऽऽत्मसौन्दर्य, देवानामपि दुर्लभम् । आत्मसौन्दर्यलाभेन, सन्तोषो जायते हृदि ॥३८०॥ હે ભવ્યાત્મન ! તું બધું છોડી દઈને દેવતાઓને પણ દુર્લભ એવા તારે આમ-સ્વરૂપના સુંદરપણાને જે. એવા આત્મ-સૌદયના દર્શનથી તારા હૃદયમાં પરમ-સંતેષ ઉત્પન્ન થશે. ૩૮૦. For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૨૩] नार्यादिदेहरूपादि,-सौन्दर्य तत्तु कल्पितम् । क्षणिकं च हृदि ज्ञावा, तत्र ज्ञानी न मुह्यति ॥३८१॥ સ્ત્રી-પુરુષ વગેરેના શરીરમાં દેખાતાં રૂપ વગેરેની જે સુન્દરતા છે તે સુન્દરતા તે શંગારી ભાષામાં મોહનીય કર્મના ઉદયથી કપાયેલી છે, અને ક્ષણિક છે એમ હદયમાં સમજી જ્ઞાની પુરુષે એમાં મુંઝાતા નથી. ૩૮૧ बाह्यसौन्दर्यमोहस्तु, ब्रह्मसौन्दर्यदर्शनात् । नश्यत्येव रवेर्भास,-स्तमोनाशो यथा तथा ॥३८२॥ આત્માને જ્યારે બ્રહ્મ-પરમાત્માના સ્વરૂપની સુંદરતાના દર્શન થાય છે ત્યારે શરીરમાં રહેલી બાહ્ય સુંદરતાને મોહ તત્કાળ નાશ પામે છે. જેમ સૂર્યના કિરણોથી અંધકાર ભાગી જાય છે તેમ. ૩૮૨. आत्मसौन्दर्य लाभेन, रूपादिमोहवृत्तयः । नश्यन्ति ब्रह्मसौन्दर्य, भासते विश्वदेहिनाम् ॥१८॥ આત્મ-રિવરૂપની સહજ સુંદરતાને લાભ જયારે મનુષ્યને પ્રાપ્ત થાય છે. ત્યારે પૌદ્દગલિક રૂપ-રસ–ગન્ધ-સ્પર્શ-શબ્દ આદિમાં જે મેહવૃત્તિ હોય છે તે નાશ પામે છે. અને સંસારના સમગ્ર પ્રાણિઓમાં તેવી બ્રહ્મ-સુન્દરતાને આત્મા જૂએ છે. ૩૮૩. सर्वत्र ब्रह्मसौन्दर्य, दृश्यते हि यदा तदा । जडसौन्दर्यमोहस्य, नाशो भवति तत्क्षणात् ॥३८४॥ યોગીઓ કહે છે કે-જ્યારે સર્વત્ર બહા-આત્માની For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૨૪] સુંદરતાના દર્શન થાય છે, ત્યારે જડ પદાર્થોમાં–સ્ત્રીઓના શરીર વગેરેમાં રહેલો જે સુન્દરતાને મોહ તે તત્ક્ષણ નાશ પામે છે. ૩૮૪. आत्मानमन्तरान्यत्र, सौन्दर्य नैव विद्यते । ગત શુદ્ધાગ્દરમત, ચાSeમના વેતર! ૨૮ હે ભવ્ય પુરુષ! આત્માને છેડીને અન્યત્ર કયાંય પણ સુન્દરતા નથી રહેલી એમ જ્ઞાનીઓ કહે છે. તેથી તું તારા આત્માવડે શુદ્ધ આત્મિક સુંદરતાનું નિરીક્ષણ કર. ૩૮૫. વાવ ત્રહ્મ , રાતે ફિ નિનાSSમના तावज्जडस्य सौन्दर्य, मोहो भवति देहिनाम् ॥३८६॥ જ્યાં સુધી પિતાના આત્માવડે બ્રહા-સૌન્દર્ય નથી જોવાયું, ત્યાંસુધી જ પ્રાણીઓને જડ પદાર્થો ઉપર મેહ ટકે છે. ૩૮૬. आत्मसौन्दर्यरूपेण, दर्शनं सर्वदेहिनाम् । जायते हि तदा ब्रह्म-सुखास्वादः प्रजायते ॥३८७॥ જ્યારે ભવ્યાત્માએ પોતાના આત્મસ્વરૂપની સુંદરતાના દર્શન સર્વ જાતના પ્રાણિઓમાં દેખાશે ત્યારે પોતાનામાં રહેલે આત્મ-સ્વરૂપને આનંદ અનુભવશે અને ત્યારે પરમ બ્રહ્મના સુખને સુંદર આસ્વાદ તેને પિતાને પ્રગટાવે થશે. ૩૮૭, વિશ્વજ્ઞ સમ ા, વિજામિત્રમાવના. येषां जाता सदा तेषा,-माऽऽत्मजीवनता भवेत् ॥३८८॥ જ્યારે સર્વ જગતના જીની સાથે સમભાવપૂર્વક સત્ય અને નિષ્કામ-કેઈપણ ઈચ્છા વિનાની મૈત્રીભાવના પ્રગટ થશે For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૫] ત્યારે તે સવ ભવ્યાત્માઓને આત્મ-જીવનની–પરમ શ્રેષ્ઠ બ્રહ્મસ્વરૂપની સ્મૃતિમય જીવન–ભાવના ઉત્પન્ન થશે. ૩૮૮, आत्मैक्यं जगता साध, कृतं येन निजाऽऽत्मना । વિશ્વતસ્ત નાશ ૨, વિશ્વના રિત નો તરઃ ૨૮/ જ્યારે ભવ્યાત્માઓને સર્વ જગતના જીવો પ્રત્યે એક આત્મસ્વરૂપની ભાવના જાગૃત થશે ત્યારે તે ભવ્યાત્માઓ પિતાના આત્મા સમાન સર્વ જીવને ગણશે, વિશ્વના જીવથી ન તે તેને નાશ થાય છે, અને તેનાથી વિશ્વના જીવેને નાશ પણ થતું નથી, મતલબ કે અભેદ–બધું એકમેક થાય છે. ૩૮૯ आत्मनो नवधा भक्तिं, विना किञ्चिन्न रोचते । यस्य तस्य हि भक्तस्य, हृदि व्यक्तः प्रभुभवेत् ॥३९०॥ જે ભક્તના આત્મામાં નવ પ્રકારની ભક્તિ દેવગુરુ-ધર્મ પ્રત્યે પ્રકટ થાય છે, અને તે સિવાય બીજું કંઈ તેને રુચતું નથી, તે ભક્તના હૃદયમાં પરમાત્મા પ્રગટ થાય છે. ૩૯૦ ब्रह्मणो भावनादृष्टिः, सर्वत्र व्यापिका यदा। तदाऽऽत्मनः समष्टित्वं, जायते ज्ञानशक्तितः ॥३९१॥ જયારે ભવ્યાત્માઓની ભાવનામય દૃષ્ટિ સર્વત્ર જગતના જી પ્રત્યે બ્રહ્મ સ્વરૂપ વ્યાપક થાશે, ત્યારે ભવ્યાત્માઓને હદય પ્રદેશમાં સર્વ આત્માઓ પ્રત્યે સમાનભાવ, સમ્યકજ્ઞાનની શક્તિથી પ્રગટ થશે. ૩૯૧. विराट्रप्रभुनिजाऽऽत्मैव, केवलज्ञानशक्तितः। __व्यष्टिसमष्टिरूपोऽस्ति, शक्तिव्यक्तिस्वरूपतः ॥३९२॥ For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [૧૨૬ ] સત્તાએ આપણા આત્મા સર્વ જંગમાં વ્યાપક છે અને કેવલજ્ઞાનની શક્તિથી વ્યક્તરૂપે વ્યાપક છે. તેથી અપેક્ષાએ આત્મા કેવલજ્ઞાનની શક્તિથી સર્વવ્યાપક છે. દેહવ્યાપકલાવે વ્યક્તિરૂપે પેાતાના નાના આત્મા વ્યાપકભાવે ગ્રહણ કરાયેલેા સમજવા. ૩૯૨, Acharya Shri Kailassagarsuri Gyanmandir अध्यात्मशान्तिवाञ्छा चेत्कुरु ब्रह्मप्रचिन्तनम् । देहाध्यास विनिर्मुक्त्या, - ब्रह्मशान्तिः प्रकाशते ॥ ३९३ ॥ હું ભવ્યાત્મન્ ! જો તું અધ્યાત્મ-શાન્તિની ઇચ્છા રાખતા હૈ। તે નિર ંતર ૫રમ · બ્રહ્મસ્વરૂપનું ચિન્તન કર. અને સ્ત્રીધન-કુટુંબ-પરિવારરૂપ પુદ્દગલમય દેહની મમતા છેાડી દે, જેથી પરમશાન્તિ પ્રગટ થશે. ૩૯૩. सर्वजातीय संकल्प - विकल्पस्य निरोधतः । आत्मशान्तिर्भवेत्पूर्णा, नान्यथा कोटियत्नतः ॥ ३९४ ॥ બધા પ્રકારના સારા કે નરસા મનના સકલ્પ અને વિકલ્પે રાકવાથી પૂર્ણ –અખંડ આત્મશાન્તિની પ્રાપ્તિ થાય છે. મનના સકલ્પ-વિકલ્પાને રામ્યા સિવાય ક્રોડ યત્ન કરવા છતાં પણ આત્મિક શાન્તિ પ્રાપ્ત થતી નથી. તેથી જ કહેવાય છે કે, · મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. ' ૩૪. " * अश्या मृतो भक्तो, ब्रह्मरूपेण जीवति । जीवन्नपि स ज्ञेयो, मृतो मोहेन जीवकः || ३९५ || જ્યારે મનમાંથી ‘હું મારૂં' એવી ભાવનાએ નાશ પામે છે ત્યારે ભક્ત બ્રહ્મસ્વરૂપે જીવે છે. પણ જે ગળાડૂબ For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૧૭] મોહમાં પડેલો છે તે જીવ જીવવા છતાં પણ મરણ પામ્યા તુલ્ય સમજ. ૩લ્પ आत्मानन्दरसी ज्ञानी, मोक्षार्थ देहधारकः । प्रवृत्तौ वा निवृत्तौ वा, समभावेन वर्तकः ॥३९६॥ જે ભવ્યાતમા આત્મ-સ્વરૂપના આનંદને રસીઓ છે. તે મોક્ષપ્રાપ્તિને માટે જ દેહને ધરતે હોવાથી સૂક્ષમ કે બાદર કોઈપણ જીની પીડા ન થાય એવા ઉપગપૂર્વક ચારિત્રને ધરતો હોવાથી સંસારની સર્વ પ્રવૃત્તિમાં કે નિવૃત્તિમાં સમભાવપણે રહે છે. ૩૬. जीवे जीवे मतिर्भिन्ना, रुचिभिन्ना स्वकर्मतः । मुहुर्मुहुः प्रजायन्ते, नवीनाः बुद्धिपर्यवाः ॥३९७॥ પ્રત્યેક જીવમાં ભિન્ન ભિન્ન પ્રકારની બુદ્ધિ હોય છે, અને રુચિ પણ ભિન્ન ભિન્ન હોય છે. તેથી પ્રત્યેક જીવના પોતપોતાના કર્મવશ નવીન પ્રકારના બુદ્ધિના પર્યાયે વારંવાર ઉત્પન્ન થાય છે. તેથી જન્મથી લઈને મરણ પર્યન્ત એક પ્રકારની બુદ્ધિ હેતી નથી. ૩૯૭. विचारा न स्थिराः सन्ति, विश्वस्थसर्वदेहिनाम् । उत्पादश्च विनाशो हि, विचाराणां भवेत्सदा ॥३९८॥ સંસારમાં રહેતા સર્વ પ્રાણિઓના વિચારો હંમેશા એકસરખા સ્થિર નથી રહેતા, પરંતુ બુદ્ધિ અનુસાર વિચારમાં પણ સદા ફેરફાર થયા જ કરે છેમતલબ કે એક વિચાર ઉત્પન્ન થાય છે તે બીજે નાશ પામે છે. ૩૯૮, For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૨૮ ] यावन्मनो भवेत्ताव,-द्विचाराचारभेदता । विश्वस्थसर्वलोकानां,-दर्शनधर्मकर्मसु ॥३९९॥ સંસારમાં રહેલા સર્વ પ્રાણિઓના દર્શન-તત્વજ્ઞાન, ધર્મ– આચરણ અને કર્મ–અનુષ્ઠાનેમાં જ્યાં સુધી મન રહેલું છે ત્યાં સુધી વિચાર અને આચરણની ભિન્નતા રહેવાની જ. ૩૯૯ विश्वस्थसर्वजीवानां, वैचित्र्यं दृश्यते च यत् । तत्तु मनामभेदेन, तथा कर्मप्रभावतः ॥४००॥ अतो विचारकार्याभ्यां, धर्मैक्यं विश्वदेहिनाम् । न भूतमद्यपर्यन्तं. भाविनि न भविष्यति ॥४०१॥ સંસારમાં રહેલા સર્વ જીવોની અનાદિકાળથી જે વિચિત્રતા દેખાય છે તે મનના સંકલ્પ-વિકલ્પ ભેદથી અને કર્મના પ્રભાવથી છે. સંસારના જીની વિચાર અને કાર્યમાં એકપણું–એક ધર્મપણું આજ સુધી થયું નથી અને ભવિષ્યમાં થશે નહિ. ૪૦૦-૪૦૧. मनोभेदेषु लोकेषु, ज्ञानी समत्वधारकः । आत्मज्ञानोपदेशश्चः ददाति विश्वदेहिनः ॥४०२॥ જગતમાં સર્વ લેકમાં પૂર્વ કર્મ અને વર્તમાનમાં જેઓને સંસર્ગ હોય, તેના કારણે સર્વમાં જુદા જુદા મનેની વિચારધારા ચાલતી હોય છે. માટે સમ્યજ્ઞાની સર્વ જી પ્રત્યે સમત્વ ભાવને ધારણ કરીને સર્વ વિશ્વના જીવો ઉપર ઉપકાર કરવાની ધારણાથી આત્મજ્ઞાનની શુદ્ધતા થાય, પવિત્ર આચારવિચારે થાય-તે ઉપદેશ કરવો જોઈએ ૪૦૨, For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૯] मनोविचारभेदैश्च, धर्माचारेषु भेदता । राज्यादिकमवृत्तीनां, सर्वत्र भेदता भुवि ॥४०॥ મનમાં વિચારોની ભિન્નતાના કારણે ધર્મના આચારવિચામાં ભેદ પડે છે. તેમજ રાજયમાં પ્રજાસત્તાક રાજ્ય, સમાજવાદ, સામ્યવાદ, લેકવાદ, લશ્કરવાદ એમ પરસ્પર વિચાર રોના ભેદથી અનેક પ્રકારની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓ આ સંસારમાં જોવાય છે. ૪૦૩. अनादिकालतो भेदो-ऽभूच भाविनि वय॑ति । યુદ્ધચરિત્ત મોનિસ્તેજ, શાસ્ત્રાશ્વત્રતા I૪૦ઝા અનાદિકાળથી આ સંસારમાં વિચારની ભિન્નતા હતી અને ભવિષ્યકાળમાં પણ રહેશે. વિચારોની ભિન્નતાના કારણે મૂખ માણસે શસ્ત્ર, અસ્ત્ર અને મંત્રથી લડે છે અને દુઃખી થાય છે. ૪૦૪. मनःकर्मादिभेदस्तु, वर्तते सर्वदेहिनाम् । विचाराचारभेदेन, योद्धव्यं न कदाचन ॥४०५॥ મન અને કર્મ વગેરેને ભેદ સર્વ પ્રાણીઓમાં અનાદિ કાળથી રહે છે. સમજુ પ્રાણીઓએ વિચાર અને આચારના ભેદથી કયારેય પણ લડવું ન જોઈએ. ૪૦૫. आत्मज्ञानस्य लाभेन, मनोलयो भवेद्यदा। तदा निजाऽऽत्मना साध, विश्वैक्यं सर्वथा भवेत् ॥४०६॥ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી જ્યારે મનની સ્થિરતા પ્રાપ્ત થાય છે, ત્યારે પિતાના આત્માની સાથે જગતના સર્વ જીવેનું ઐય સારી રીતે થાય છે. ૪૦૬, For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૩૦ ] विचाराचारभेदेन, यत्सख्यं तन्मन:कृतम् । તસાદ નિ , મનોરામ રાવતમ્ loણા પ્રાણિઓના આચાર અને વિચાર ભિન્ન હોવાથી સ્વાર્થની સિદ્ધિ માટે જે પરસ્પર મિત્રતા કરેલી હોય છે તે મિત્રતા ક્ષણિક-થોડા વખત માટેની સમજવી. એવી સ્વાર્થી મિત્રતામાં મન મળેલું ન હોવાથી તે લાંબે વખત ટકતી નથી. ૪૦૭. विचाराचारतो भिन्न, यत्सख्यमात्मनः कृतम् । શાશ્વત નિર્વિકલ્પ ૨, મરાપુરા | I૪૦૮ના વિચાર અને આચારની ભિન્નતા હોવા છતાં પણ જે મિત્રતા નિસ્વાર્થભાવે આત્મા સાથે કરેલી હોય છે તે મિત્રતા શાશ્વત-કાયમી, સંકલ્પ-વિકલ્પ વિનાની અને અનંત સુખને આપનારી છે. ૪૦૮. सर्वथा सर्वदा नृणां, विचाराचारतुल्यता। तया मैत्री न भूता हि, भाविनि न भविष्यति ॥४०९॥ સર્વ પ્રકારે અને સર્વ કાલમાં સર્વ મનુષ્યોના વિચારે અને આચાર સરખા નથી હતા અને તેથી ભૂતકાલમાં મૈત્રી થઈ નથી અને ભવિષ્યકાળમાં થશે નહિ. ૪૦૯. आत्मस्वरूपभावेन, सख्यं येषां प्रजायते । મોડલrd ૨ નિત્ય, પૂજારામ | જ્યારે આત્મસ્વરૂપભાવથી સર્વ જીવાત્માઓની ઉપર જે મૈત્રીભાવ થાય છે, તે મૈત્રીભાવ મનથી ન જાણી શકાય, પરંતુ For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ! ] કાયમ તે ટકવાવાળે! અને પૂર્ણાનન્દને પ્રકાશ કરનારા આપનારા છે. ૪૧૦ સર્વવિશ્વનને સાધૈ, મનોમૈત્રી ન શાશ્વતી । શુદ્ધાડડમનેમતો મૈત્રી, સવૈ: સાધૈ મુત્રમા (૪૨૧ સર્વ જગતના મનુષ્યેાની સાથે મનેાભાવથી કરેલી મૈત્રી સ્વામય હોવાથી કાયમ ટકતી નથી, તેથી તે શાશ્વત ગણાતી નથી. જ્યારે શુદ્ધ આત્મપ્રેમથી જગતના પ્રાણીઓ સાથે જે મૈત્રી કરાય છે તે શાશ્વત સુખને આપનારી થાય છે. ૪૧૧. शुद्धाssस्मप्रेममेलेन, निष्क्रामा विश्वमित्रता | मनोभेदेन भेदो न, तत्राऽऽत्मरसवेदनम् ||४१२॥ શુદ્ધ આત્મપ્રેમથી જે પરસ્પર મેળાપ થાય છે તે નિષ્કામ હાય છે અને સ'સારના સર્વજીવા પ્રત્યે એક સરખા હોય છે, તેમાં મનના ભેદથી ભેદપણું નથી હતુ... અને તેથી તે આત્મસુખને આપનારા થાય છે. ૪૧૨. मनःप्रभिन्नजीवानां विचारेषु च कर्मसु । રામરૂપી ન વૃત્તિ, સમવેન વિપક્ષળાઃ ॥૪૨॥ પ્રાણીઓના મન પરસ્પર ભિન્ન હાવાથી આચારો અને વિચારામાં હુમેશા ભિન્નતા રહેવાની. પરંતુ ડાહ્યા માણુસા સમભાવી હાવાથી મનથી તેમાં રાગ કે દ્વેષ કરતા નથી. ૪૧૩, सापेक्षदृष्टितस्तत्र, सत्यं पश्यन्ति कोविदाः । सत्यं गृह्णन्ति मिथ्यात्वं त्यजन्ति च विवेकतः ॥ ४१४ || પંડિત પુરુષા હુ'મેશા અપેક્ષા દષ્ટિએ જોનારા હોવાથી For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૧૩૨ ] સત્યને પારખે છે, વિવેકપૂર્વક સારાસારના વિચાર કરીને સત્યને ગ્રહણ કરે છે અને અસત્ય ( જૂઠી ) વસ્તુના ત્યાગ કરે છે. ૪૧૪. Acharya Shri Kailassagarsuri Gyanmandir अतस्ते ब्रह्मसंसक्ता, भवन्ति ब्रह्मरागतः । विस्मृत्य सर्वसंसारं भवोदधिं तरन्ति ते ॥ ४१५॥ " અને તેથી તેએ પરમબ્રહ્મના રાગવાળા હૈાય છે અને પરમબ્રહ્મના રાગથી સમસ્ત સંસારના ત્યાગ કરીનેસ'સારસમુદ્રને તરી જાય છે. ૪૧૫. इत्येवं हृदि विज्ञाय, मनोलयं कुरुष्व भोः । यावन्मनो भवेत्तावत्संसार एव कथ्यते ॥ ४१६ ॥ એ પ્રમાણે હૃદયમાં આત્મસ્વરૂપને ઓળખીને હું ભળ્યાત્મન્ ! મનને આત્મસ્વરૂપના ચિંતવનમાં સ્થિર કર. કારણ કે જ્યાં સુધી મન સંકલ્પ-વિકલ્પથી યુક્ત હોય છે, ત્યાં સુધી જ સસાર કહેવાય છે. ૪૧૬, वारय ज्ञानशक्त्या भो, यत्र तत्र भ्रमन्मनः । अन्तर्मुखं मनः कृत्वा, ब्रह्मरूपं विचिन्तय ॥ ४१७॥ હે ભવ્યાત્મન્ ! તું જ્ઞાન-દર્શન-ચારિત્રની શક્તિ વડે આમ તેમ વિષયમાં ભમતા મનને કાબૂમાં કરીને અને આત્મસ્વરૂપના દર્શનમાં સ્થિર કરીને—અન્તર્મુખ બનાવીને પરમ બ્રહ્મસ્વરૂપનું એકામ્રભાવે ચિન્તન કર. ૪૧૭, आत्मशुद्धोपयोगेन, मनोजयो भवेत्खलु । जायते केवलज्ञानं कोकालोकप्रकाशकम् ||४१८॥ For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૩૩] આમસ્વરૂપના ચિંતનરૂપ શુદ્ધ ઉપગમાં જ્યારે મન લીન થાય છે ત્યારે જરૂર યોગીઓ મનને જીતે છે. અને મનના જીતનારા ગીપુરુષ અપ્રમત્ત ગુણએ ચડીને ક્ષાયિક ભાવે અપૂર્વકરણરૂપ બીજા ચારિત્રભાવને સાધીને અનિવૃત્તિકરણ સૂમસં૫રાય ગુણને પ્રાપ્ત કરીને, લોભ કષાયને એક પરમાણુ જે કરે છે. અને તેને બારમા ગુણસ્થાને ક્ષય કરીને સર્વઘાતી કર્મ એટલે જ્ઞાનાવરણાદિને ક્ષય કરીને તેરમા ગુણસ્થાને કેવલજ્ઞાનને પ્રાપ્ત કરીને સર્વ લેકાલેલકમાં વર્તતા પદાર્થોમાં દ્રવ્યત્વ-ગુણત્વરૂપ પયયને દેખી-જાણીને સર્વ ભવ્યાત્માઓના હિતને માટે દેશના દ્વારા પ્રકાશ કરે છે. ૪૧૮, સ્થાનસમાધિત વચા, સાતમા મતિ વસ્ત્રો अघातिकमतः पश्चात् , सिद्धात्मा जायते प्रभुः ॥४१९॥ આત્મ-સ્વરૂપના ધ્યાનમાં સ્થિર થયેલ આત્મા કેવલજ્ઞાનને ધારણ કરનારે બને છે અને છેવટે વેદનીય-નામ-શેત્રઆયુરૂપ અઘાતિ કર્મને નાશ કરીને આત્મા સિદ્ધ પરમાત્મરૂપ પ્રભુ બને છે. ૪૧૯. परस्परविरुद्धा ये, सर्व धर्मा जगत्तले । वैद्यानामिव लोकानां, भवन्ति चित्तशुद्धये ॥४२०॥ આ પૃથ્વીપટ પર પરસ્પર વિરૂદ્ધ દેખાતા જે સર્વે ધર્મો છે, તે વૈદ્યોની માફક લોકેની ચિત્તની શુદ્ધિને માટે થાય છે. ૪૨૦, वैद्योषधिमहारोग-वैविध्यं च यथातथम् । सर्वदर्शनधर्माणां, वैचित्र्यं चित्तशुद्धये ॥४२१॥ For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૩૪ ] જેવી રીતે આયુર્વેદના વિશારદે જવર, પાંડુ, ક્ષય વગેરે મહારે ઉપર જુદા જુદા પ્રકારના ઓષધોને પ્રયોગ કરીને વિવિધ રીતે અનુપાન કરાવીને રેગીના મહાન રોગને નાશ કરે છે. તેમ સર્વ દર્શનના ધર્મના આચાર્યો વિચિત્ર તપજપ-ધ્યાન-પૂજા-સેવા-ભક્તિના અનુષ્ઠાને ભક્ત પાસે કરાવીને તેના આત્માના ચિત્તની શુદ્ધિ કરાવે છે, એટલે જેવી રીતે રેગી વિદ્યાની દવાથી નિરોગી થાય છે, તેમ સર્વ દર્શનકારે તેઓના ભક્તોની ચિત્તની શુદ્ધિ અર્થે તેવા તેવા પ્રકારના અનુષ્ઠાન કરાવે છે. ૪૨૧. वैद्या औषधयो रोगा, विविधाश्च यथा तथा । धर्माश्च गुरवः सर्वे, ह्याचारा विविधा मताः ॥४२२॥ જેમ વૈદ્યો, ઔષધિઓ અને ગે નાના પ્રકારના છે, તેવી જ રીતે ધર્મો, ધર્મગુરુઓ અને ધર્મના અનુષ્ઠાને વિવિધ પ્રકારના છે. ૪૨૨. तारतम्यं च वैयेषु रोगेषु ह्यौषधादिषु । तथा वक्तृषु धर्मेषु, धर्मकर्मसु दृश्यते ॥४२३॥ જેમ વૈદ્યોમાં, રોગમાં અને ઔષધમાં તારતમ્યતા રહેલી છે, તેમ દરેક ધર્મોમાં, ધર્મોપદેશકમાં અને ધર્મના અનુકાનેમાં પણ તારતમ્યતા રહેલી છે. ૪૨૩. इत्येवं जैनधर्मस्य, स्याद्वादज्ञानबोधतः । જ્ઞાતા મા કાઢમ, જૈનધર્મ વાર કરા એ પ્રમાણે જૈન ધર્મને સ્યાદ્વાદ સિદ્ધાંત તે અગાધ જ્ઞાનસમુદ્ર છે. અને બીજા ધર્મો નદીઓ સરખા જૈન ધર્મના અંગ For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૩૫ ] ભૂત મને લાગે છે. સ્યાદ્વાદ સિદ્ધાંતના જ્ઞાનથી મને આ વસ્તુ જણાઈ છે કે સર્વે ધર્મો જૈન ધર્મના અંગભૂત છે. ૪૨૪. सर्वे धर्मा नदीरूपा, जैनधर्ममहोदधिम् । यान्ति सापेक्षदृष्ट्या ते, चानादिकालतः खलु ॥४२५॥ જૈનધર્મરૂપ મહાસમુદ્ર પ્રત્યે બધા ધર્મો નદી જેવા જ લાગે છે. કારણ કે ધર્મો નયદષ્ટિએ વસ્તુના એક એક અંશને પકડીને અનાદિકાલથી રહેલા છે. અને જેમ નદીઓ સમુદ્રમાં મળી સમુદ્રરૂપે બની જાય છે તેમ આ ધર્મો છેવટે જૈનધર્મરૂ૫ સમુદ્રમાં લય પામી જૈનધર્મરૂપ બની જાય છે. વસ્તુના એક અંશને પકડીને વિચારતા હોવાથી આપણને ભિન્ન દેખાય છે. કરપ. जैनधर्मो नयैः सर्वै-युक्तो विराट् प्रभुः स्वयम् । तदङ्गाः सर्वधर्माः स्यु,-र्भाषितं पूर्वसूरिभिः॥४२६॥ જૈનધર્મ સવં નય-નિક્ષેપથી યુક્ત હોવાથી જાણે સાક્ષાત્ વિરાટરૂપે પ્રભુ જ સમજે. પૂર્વાચાર્યોએ બાકીના સર્વધર્મોને તેના અંગરૂપે કહેલા છે. ૪ર૬. जैनधर्मस्तु विज्ञेयो, विश्वधर्मो यतः खलु । साधिते जैनधर्मेतु, सर्वधर्माः प्रसाधिताः ॥४२७॥ જૈનધર્મ શ્રેષ્ઠ સ્વરૂપ હોવાથી અને સંસારના બધા ધર્મોમાં અંશરૂપે વ્યાપક હેવાથી જૈનધર્મ વિશ્વધર્મ જ છે. જેન– ધર્મની સાધના કરવાથી સર્વ ધર્મની સાધના થઈ જાય છે. ૪ર૭. For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૩૬] सागरस्य तरंगा ये, भिन्ना न सागराद् यथा । तथा भिन्ना न धर्मा स्युः, जैनधर्मोदधेः खलु ॥४२८॥ જેમ સાગરના તરંગે સાગરથી ભિન્ન નથી તેમ સર્વે ધર્મો એક એક નયની અપેક્ષાને આધીન હોવાથી તરંગે સમાન ગણાય છે. તેથી તેમાં જૈનધર્મને એક એક અંશ વતે છે. જૈનધર્મરૂપ મહાસમુદ્રમાં સર્વે ધર્મરૂપ તરંગ સમાઈ જાય છે. તેથી સર્વે ધર્મો જૈનધર્મથી જુદા નથી. ૪૨૮ यथोदधिं विना न स्युः, तरङ्गाश्च तथा मतम् । जैनधर्म विना सर्व,-धर्मान् विद्धि ह्यपेक्षया ॥४२९॥ જેમ સમુદ્ર વિના તરંગાને સંભવ નથી, તેમ સર્વ જગદવ્યાપિ જૈનધર્મ વિના અન્ય ધર્મોને સંભવ નથી, તેમ તમારે નિશ્ચયપૂર્વક અપેક્ષાથી જાણવું. ૪ર૯. अन्यदर्शन धर्मषु, यत्सत्यं च प्रदृश्यते । तत्सत्यं जैनधर्मस्य, ज्ञेयं सापेक्षदृष्टितः ॥४३०॥ અન્ય સર્વ દર્શનરૂપ ધર્મોમાં જે સત્યના અંશે જણાય છે, તે જૈનધર્મના જ અંશે સમજવા. કારણ કે–જૈનધર્મ વિના અન્ય ધર્મોમાં સંપૂર્ણ સત્યતા નથી, તેમ અપેક્ષાથી સમજવું. ૪૩૦. सर्वनयादिसापेक्ष-दृष्ट्या माध्यस्थदेहिनाम् । દેવપુરઘળાં, શ્રદ્વાજ્ઞાને પરાસ્ત કરી જે આત્માઓ માધ્યચ્યભાવને ધરનારા હોય છે તેઓ સવ નાની, સર્વ અંગેની, સર્વ નિક્ષેપની અપેક્ષાદષ્ટિને For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૩૭ ] આધારે સત્ય દેવ-ગુરુ-ધમ ઉપરના શ્રદ્ધા-જ્ઞાનના પ્રકાશ કરે છે. ૪૩૧, आत्मैव सद्गुरुर्देवो, धर्मश्च निश्चयात्स्वयम् । यस्यात्मा सद्गुरुर्जातः तस्यात्मा जायते प्रभुः ॥ ४३२ ॥ નિશ્ચયનયની અપેક્ષાએ જો વિચાર કરીએ તે આત્મા જ સ્વય' સાચા દેવ, ગુરુ અને ધર્મ છે. અને એમ સભ્યજ્ઞાનપૂર્વક સમજીને જેણે પેાતાના આત્માને સદ્ગુરુ બનાન્યેા છે, તેના આત્મા સ્વયં પરમાત્મારૂપે બને છે. ૪૩૨, आत्माधीना भवेद्यस्य, प्रकृतिस्तस्य वेगतः । आत्मोन्नतिर्भवेत्स्पष्टा, ज्ञानं सुखं च वर्द्धते ॥४३३ || જે ભવ્યાત્માએ આત્માને આધીન પેાતાની પ્રકૃતિને કરી હોય તે આત્માએ અલ્પકાલમાં જ પેાતાના આત્માની ઉન્નતિ કરે છે અને સમ્યગ્જ્ઞાન-દર્શન તથા ચારિત્રથી યુક્ત મની જ્ઞાન અને સુખને વધારે છે. ૪૩૩, प्रकृतियोगमालम्ब्य ज्ञानानन्दस्य रूपकम् | प्रकाशन्ते निजात्मानं, जना आत्मपरायणाः ॥ ४३४ ॥ આત્મા પ્રકૃતિના ચેાગતુ' આલમન લઇને એટલે પ્રકૃતિને પેાતાના વશમાં કરીને જ્ઞાન અને આનન્ત્સ્વરૂપ પેાતાના આત્માને પ્રકાશિત કરે છે-આત્મ-પરાયણ પુરુષા પરમાનન્દના અનુભવ કરે છે. ૪૩૪. आत्मनो न विकाशोऽस्ति, कदाचित्प्रकृतिं विना । प्रकृतिस्थोऽपि निःसङ्गो, ज्ञानी भवति केवली ||४३५ ॥ ' For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૩૮ ] પ્રકૃતિથી શરીર અને મન અનુકૂલ કર્યાં વગર કદાપિ પણુ આત્માઓના વિકાસ થઇ શકતા નથી. પ્રકૃતિમાં રહેલા છતે પણ નહિ લેપાયેàા નિઃસ`ગી આત્મા જ્ઞાની અને કેવલી મને છે. ૪૩૫. પ્રજ્રતિજ્ઞેયવાઽતિ, વાડમા જ્ઞાનસ્ય વાન્ । आत्मा तु प्रकृतिं वेत्ति, प्रकृति नं च चेतनम् ||४३६ || સાંખ્યમત પુરુષ-ચેતન અને પ્રકૃતિ-જડ બન્નેને સવરૂપે માને છે. તેથી પૂજ્યશ્રી જણાવે છે, કે પ્રકૃતિ જ્ઞાનસ્વરૂપ નથી. પણ જ્ઞેય એટલે જાણવા ચેાગ્ય છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એ બન્નેના અનાદિકાલથી આજ સુધી નિત્યસબંધ ચાલ્યા આવે છે, તેથી જેની જ્ઞાનશક્તિના વિકાસ થાય છે તેવા આત્મા પ્રકૃતિના ગુણ-પર્યાયને જાણે છે, પર’તુ પ્રકૃતિ જડ હાવાથી આત્માના સ્વરૂપને જાણી શકતી નથી. ૪૩૬. प्रकृतिनायकः स्वाऽऽत्मा, प्रकृतिर्हि जडजगत् । आत्मा प्रकृतिकार्याणां कर्ताऽपि चाक्रियः स्वयम् ॥४३७॥ આત્મા જ્ઞાતા-કર્તા-ભેાક્તા હેાવાથી પ્રકૃતિના સ્વામી છે. અને જડ-અચેતન જે જગત્ તે પ્રકૃતિસ્વરૂપ છે. વૈભાવિક દશામાં વતતા આત્મા પ્રકૃતિના કાર્યો કરે છે. તેથી ક હોવા છતાં પણ સ્વરૂપને પ્રાપ્ત થયેલેા આત્મા સ્વયં અકર્તી છે. ૪૩૭. प्रकृतिसर्वकार्येषु, साक्ष्याऽऽत्मा भवेद् यदा । तदाऽऽत्मा प्रकृतियोगात्, निर्बन्धः सक्रियोऽपि वै ॥४३८ ॥ For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૩૯ ] જ્યારે આમા પ્રકૃતિના સર્વે કાર્યોમાં સાક્ષીરૂપે રહીને કાર્યો કરે છે ત્યારે નિલેપી આત્મા પ્રકૃતિના ચગવાળો રહેવા છતાં અને સક્રિય રહેવા છતાં પણ પ્રકૃતિના બધથી બંધાતું નથી. ૪૩૮ असंख्यातप्रदेशोऽहमात्मा विश्वपभुर्विभुः। अनादिकाळतो बन्ध,-स्तस्य प्रकृतियोगतः ॥४१९॥ હું અસંખ્યાત પ્રદેશને તાદાસ્યભાવે સ્વામી છું. તેમ જ જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણેથી વિશ્વમાં વ્યાપક વિભુ છું. મારા સ્વરૂપને હું સ્વામી છું, છતાં અનાદિકાલથી જ્ઞાનાવરણાદિ પ્રકૃતિના સંબંધથી પરંપરાગત બંધાયેલ છું. ૪૩૯ कर्मप्रकृतिसम्बन्ध,-स्य वियोगतो भवेद्यदा । तदाऽऽत्मनो हि मोक्षोऽस्ति, कर्ताऽऽत्मा स्यानिजात्मनः॥४४०॥ આત્માની સાથે અનાદિકાલથી જે કમની પ્રકૃતિઓને સંબંધ છે, તેને જ્યારે વિયેગ થશે ત્યારે આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થશે અને તેને મોક્ષ થશે. આત્મા પિતાના પરમાત્માસ્વરૂપને કર્તા છે. ૪૪૦. प्रकृतौ रागद्वेषौ न, यदा मुक्तो भवेत्तदा। प्रकृतौ कर्तृबुद्धिन, यस्य तस्य न बन्धता ॥४४१॥ રાગ-દ્વેષમય સર્વ કર્મોની પ્રકૃતિએથી આત્મા જ્યારે મુક્ત થાય ત્યારે પ્રકૃતિમાં કર્તાપણારૂપ બુદ્ધિ જાગતી નથી અને તેથી શુભાશુભ અધ્યવસાયને નાશ થવાથી આત્મા કર્મના બંધથી લેપાતો નથી. ૪૪૧ For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૪] प्रकृतिः प्रकृतेः कर्ती, स्वात्मा कर्ता निजाऽऽत्मनः । इत्येवं साक्षिबुद्धया यो, वेत्ति तस्य न बन्धता ॥४४२॥ જડ એવી પ્રકૃતિ પ્રકૃતિના ગુણ-પર્યાને ઉત્પન્ન કરનારી છે અને જ્ઞાનમય આત્મા પિતાના આત્મગુણ–પર્યાને ઉત્પન્ન કરે છે. એ પ્રમાણે સાક્ષિસ્વરૂપે પિતાને જે પિતાને સમજે છે તેને કમને બન્ધ થતો નથી. ૪૪૨. विश्वस्थोऽपि न विश्वस्थो, विदेहो देहवानपि । न प्राणाः प्राणसंस्थोऽपि, कर्मसङ्गी न कर्मवान् ॥४४३॥ વિશ્વ જગમાં રહેલું હોવા છતાં પણ રાગદ્વેષમય પરિણામોને અભાવ હોવાથી સંસારમાં રહેલો ગણાતો નથી. શરીરને ધારણ કરનાર હોવા છતાં પણ તેમાં મૂછો નહિ હોવાથી વિદેહ ગણાય છે. દશે પ્રાણેને ધારણ કરનાર હોવા છતાં પણ તેમાં મમતા નહિ હોવાથી પ્રાણરહિત ગણાય છે, તે જ પ્રમાણે અઘાત કર્મો શરીર વગેરે કર્મ અને દેહથી થાતી ક્રિયાવંત હેવા છતાં પણ ઔદયિક ભાવે મનની પ્રવૃત્તિ વિના, નવા ભવને યોગ્ય કર્મ ન કરતે હોવાથી સમર્િહનયની અપેક્ષાએ તે આત્મા અકર્મવાનું થાય છે. ૪૪૩. રાવાયો જ ઇન્દ્રોડ૬, ૧ ૨ વો મુકતથા नाहं स्नेहो न वा रुक्षो, नाहं स्थूलो न वर्तुलः ॥४४४॥ જે કે શબ્દથી–સંજ્ઞાથી વાચ્ય હોવા છતાં હું પણ શબ્દવરૂપ નથી. તેમ જ મારું સ્વરૂપ અરૂપી હોવાથી હું લઘુ કે ગુરુ નથી પણ અગુરુલઘુ મારૂં સ્વરૂપ છે. તેમજ હું નેહવંત કે હુ પણ નથી તેમજ સ્થૂલ કે ગેળ પણ નથી, ૪૪૪. For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૪૧ ] नाहं कुशस्तथा स्थूलो, नाहं कृष्णो न पीतकः । रक्तो नास्मि तथा श्वेतो, नीलो नास्मीति वेम्यहम् ॥४४५॥ ન તો હું પાતળો છું, અને ન તે જાડો છું. તેમજ ન તે હું કાળે કે પીળું છું, ન તે લાલ કે ઘેળો છું અને ન તે હું નીલ છું. અનુભવજ્ઞાનથી હું સદા પુદ્ગલના વર્ષોથી રહિત જ છું. ૪૪૫. न सुगन्धो न दुर्गन्धा, शीत उष्णो न चाऽस्म्यहम् । नाहं तिक्तो न मिष्टोऽहं, कटुकोऽहं न वस्तुतः ॥४४६॥ આત્મા એ હું સ્વસ્વરૂપે સુગંધી, દુર્ગન્ધી, કંડે, ગરમ, તીખાં, મીઠે કે કઈ નથી. ૪૪૬. ના ર ર રાજસમરિન નૈ વાર્થ नाहं स्वर्गश्च पाताल-मेकोऽहं विश्वसङ्गयपि ॥४४७॥ અરે ભાઈ! હું પૃથ્વી, આકાશ, અગ્નિ, વાયુ કે પાણી નથી. ન તે હું સ્વર્ગ કે પાતાલ છું, પણ સંસારમાં રહેવા છતાં એકલો જ છું. ૪૪૭. नाहं नरो न नारी वा, नपुंसको न वेम्यहम् । अवर्णों न च वर्णोऽहं, उच्चनीचो न वस्तुतः ॥४४८॥ ખરી રીતે જ હું પુરુષ, સ્ત્રી કે નપુંસકરૂપે પણ નથી. તેમજ હું વર્ણરૂપે કે અવર્ણરૂપે પણ નથી, તેમજ ઉચ કે નીચરૂપે પણ નથી. ૪૪૮. गृहस्थोऽहं न संन्यासी, सर्वरूपविवर्जितः। नाई रोगो न रोषोऽहं, नाई क्रोधो न लोभवान् ॥४४९।। For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૪] ન તે હું ગૃહસ્થ છું, કે ન સંન્યાસી છું, સંસારના સર્વ રૂપિથી હું રહિત છું, ન તે હું રોગી, રાષી, ક્રોધી કે લેભી છું. ૪૪૯ नाहं मानो न दम्भोऽहं नाहं कामो न वैरवान् । न शत्रुर्नास्मि वा मित्रं, पिता माता न बालकः॥४५०॥ હું માનરૂપ, દંભરૂપ, કામરૂપ કે વેરી પણ નથી. ન તે હું કઈને મિત્ર છું, શત્રુ છું, હું માતા, પિતા કે બાળકરૂપે પણ નથી. ૪૫૦. नाहं वृद्धो युवा रोगी, नारको न च देवता । नाहं तिर्यग् न नामाऽहं, नाहं दृश्यो न तारकम् ॥४५१॥ હું વૃદ્ધ કે યુવાન નથી, હું રેગી પણ નથી. તેમજ નારક, દેવ કે તિર્યંચ પણ નથી. મારૂં કેઈ નામ નથી. હું કઈ દશ્ય વસ્તુ પણ નથી. તેમ જ તારક એટલે વાહનરૂપે પણ નથી. અથવા તારક એટલે આકાશના તારા, નક્ષત્રરૂપે પણ નથી. ૪૫૧. કરો તમો ના, નાદું માનુ રાજ | नास्मि पापं तथा पुण्यं, पुद्गलो न च पुद्गली ॥४५२॥ હું (આત્મા) પ્રકાશરૂપે, અંધકારરૂપે, સૂર્યરૂપે, ચન્દ્રરૂપે કે ગ્રહરૂપે પણ નથી. ન તો હું પુણ્ય કે પાપરૂપે છું, હું પુદગલ નથી, તેમ જ પુદગલયુક્ત કઈ પદાર્થ નથી. ૪પર. नाहं जन्मजरामृत्यु-नहिं भोगो न भोगवान् । नाहं दया न हिंसाहं, निन्दाकीर्तिन वित्तवान् ॥४५३॥ For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૪૩] હું જન્મ, વૃદ્ધાવસ્થા કે મૃત્યુ રૂપે પણ નથી, તેમજ હું ભેગરૂપે પણ નથી. હું દયા કે હિંસારૂપે પણ નથી, તેમજ નિન્દા, કીર્તિ કે ધનવાળો પણ હું નથી. ૪પ૩. विश्वमस्मिन् न च विश्वस्थो, न प्रेमी प्रेमवानपि । नाहं गृहं रणं नास्मि, नाहं मस्जिश्च मन्दिरम् ॥४५॥ મારામાં સર્વ વિશ્વ અનુભવાય છે, છતાં હું વિશ્વરૂપે નથી, તેમજ વિશ્વમાં શાશ્વતભાવે રહેનારે વિશ્વસ્થ પણ નથી. હું પ્રેમી કે પ્રેમવાળો પણ નથી.તેમજ હું ગૃહ, રણું, મરિજદ કે મન્દિર પણ નથી, ૪૫૪. स्वकीयः परकीयो न, विश्वरूपो न विश्ववान् । निरक्षरोऽक्षरो व्यक्तो मिन्नोऽस्मि सर्वविश्वतः ॥४५५॥ હું પિતાને કે પારકે નથી, હું સંસારમાં રહેવા છતાં સંસારી પણ નથી. હું નિરક્ષર છું, એટલે અક્ષરોથી વાગ્ય નથી. અક્ષર છું, એટલે અવિનાશી છું, વ્યક્ત છું, અને સર્વ વિશ્વથી ભિન્ન છું. ૪૫૫ सात्विकोऽहं न दुष्टोऽहं, नाहं व्रती व्रतं च न । नाहं देवो वचो नाडी, न चाहमिन्द्रियाणि वै ॥४५६॥ હું સાવિકરૂપે નથી તેમજ હું દુષ્ટ પણ નથી, હું વ્રત વાળે કે વ્રતરૂપે પણ નથી, હું દેવરૂપે પણ નથી, વચનરૂપ કે મન્વરૂપ નાડીરૂપે પણ નથી. તેમજ હું ઈન્દ્રિરૂપે પણ નથી. ૪૫૬. नाहमिन्द्रो न रोऽपि, चार्यम्लेच्छो न वस्तुतः। कलङ्क न प्रतिष्ठाऽहं, मनोऽतीतो निरञ्जनः ।।४५७॥ For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૪૪ ] હું સ્વગને ઇન્દ્ર નથી તેમજ રક કે દાસ નથી. હું વસ્તુતઃ આ કે મ્લેચ્છ પણ નથી હું કલ'કરૂપે કે પ્રતિષ્ઠારૂપે પશુ નથી. હું મનથી રહિત નિર ંજન નિરાકાર પરમ બ્રહ્મસ્વરૂપે જ છું. ૪૫૭. सर्वपुद्गलपर्याय - भिन्नाऽऽत्मानन्तबोधवान् । अहं त्वं तत्प्रभिन्नोऽस्मि, व्यवहारी न निश्चयी ||४५८ ॥ સર્વ જગતના પુદ્ગલના અનન્તપર્યાયેાથી હુ ભિન્ન છું, છતાં તે આત્માના અનન્ત સ્વ-પર સ્વરૂપના મેધ કરનારાજ્ઞાનવાળા છું. તેમજ હું' અહ, ત્વ', તત્—ભવત્ વગેરે ભાવેાથી ભિન્ન છું. તેથી નિશ્ચયનયથી હું વ્યવહારી નથી. નિશ્ચયન્નયથી હું સવથી ભિન્ન છું. ત્યારે વ્યવહારનયથી સ નિક્ષેપ કરાયેલ ભાવાને ભજનારા પણુ છું, એમ મારૂં' સ્વરૂપ અનેકાંતિક છે. ૪૫૮. दासत्वं जडभीत्याऽस्ति, प्रभुत्वं निर्भयत्वतः । उत्साह आत्मविश्वासा - निरुत्साहस्तु मोहतः ॥ ४५९ ॥ સર્વ જીવાત્માઓને જડ-પુદ્ગલેામાં લાલ રહેલા હૈાવાથી તે ચાલ્યું જવાના હંમેશા ભય રહેલે છે. અને તેથી તે હંમેશા તેના દાસ બનીને રહેàા છે. જ્યારે લાભ તેમાંથી નિકળી જાય છે, ત્યારે તે નિર્ભય અને છે અનેપ્રભુપણુ તેમાં પ્રકટ થાય છે. આત્મવિશ્વાસથી ઉત્સાહ પ્રગટે છે અને માહથી નિરુત્સાહપણુ–પ્રમાદ આવે છે, અને પરાધીનતારૂપ દાસત્વ પ્રાપ્ત કરે છે. ૪૫૯, For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૪૫] आत्मानन्दस्य विश्वासा,-दुस्साहोऽनन्तजीवनम् । प्रादुर्भवति सज्ज्ञानं, चाचल्यं न प्रवर्तते ॥४६०॥ ભવ્યાત્માઓને આત્મ-સ્વરૂપના ધ્યાનથી આત્મસ્વરૂપને આનંદ પ્રગટ થાય છે; તેવો વિશ્વાસ પ્રગટ થવાથી ઉત્સાહ વડે આત્મ-સવરૂપના આનંદમય અનત જીવન પ્રગટ થાય છે અને સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રમાં સ્થિરતા પ્રગટ થવાથી મનની ચંચળતા નષ્ટ થાય છે. ૪૬૦. स्वामित्वं यच्च दासत्वं, जडारोपेण कल्पितम् । तत्तु मिथ्याऽस्ति दासत्वं, स्वामित्वं न स्वभावतः ॥४६१॥ શુભ કે અશુભ કર્મના ઉદય વડે જીવને સ્વામિપણું કે દાસપણું પ્રાપ્ત થાય છે. તેથી તે દાસપણુ મિસ્યા છે. અને નિશ્ચયનયથી આત્મ-સ્વરૂપની દૃષ્ટિથી સર્વ જીવેમાં ચૈતન્યનું સમાનપણું હેવાથી સ્વામિ-સેવકભાવ મિથ્યા કરે છે. દા. खमाऽऽत्मा निर्भयो नित्यो, निर्मलानन्दधारकः । अक्षयो निश्चलः पूर्ण, आधिव्याधिविवर्जितः ॥४६२॥ હે ભવ્યાત્મા! તું તારા સહજ સ્વભાવથી સત્તાએ સાતે ભયથી રહિત, નિત્ય, નિર્મલ આનંદને ધરનાર અને અખંડ અક્ષય, નિશ્ચલ, સર્વથા અચલિત, પૂર્ણ આનંદથી યુક્ત અને આધિ-વ્યાધિ-ઉપાધિથી મુકત છે. ૪૬૨. अरूपं ते स्वरूपं हि, दर्शनशानवान्प्रभुः । अनन्तशक्तिसम्पन्नः, सत्तातस्त्वमजोऽव्ययः ॥४६३॥ છે આમનું! તું અરૂપી, સ્વરૂપવાન, દર્શન અને જ્ઞાનથી For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૪] યુક્ત સમર્થ છે અનન્ત શક્તિથી યુક્ત છો, તું સત્તાથી (સંગ્રહનયથી) જન્મ-મરણ રહિત છે. ૪૬૩. વર-કુળવવા,–ssધારિત રત્વ પામ: | अनन्तजीवनाऽऽत्मा त्वं, स्वस्वरूपी भव स्वयम् ॥४६४॥ અનન્ત ગુણ-પર્યાયન ઉપાદાન કારણ અને આધાર તું જ મહાન જ્યોતિર્મય-તેજસ્વી છે, તારો આત્મા અનંત જીવનસ્વરૂપ આત્મા છે, તું તારા પ્રયત્નથી જ સ્વ-સ્વરૂપથી યુક્ત બન, ૪૬૪, शुद्धध्येयं हृदि स्मृत्वा, स्वकर्तव्यं कुरुष्व भोः । जागृहि ब्रह्मभावेन, शुद्वाऽऽत्मा त्वं भविष्यसि ॥४६५॥ હે ભવ્યાત્મન ! તું તારા હદયમાં આત્માના શુદ્ધસ્વરૂપનું મરણ કરીને તારૂં કર્તવ્ય રાગ-દ્વેષ વિના સમભાવરૂપે કર. બ્રહ્મભાવરૂપે જાગતે રહીને શુદ્ધ આત્મ-સ્વરૂપનું ધ્યાન કર. જેથી તારે આત્મા શુદ્ધ થશે અને તું પરમબ્રહ્મસ્વરૂપને ભક્તા બનીશ. ૪૬૫. दैन्यं मा कुरु मोहेन, विश्वदेवोऽसि चेतन !। जडभिक्षां च याचन्ते, ते दीनाश्चक्रिणोऽपि हि ॥४६६॥ હે ભવ્યાત્મન્ તું જરાપણ દીનતાને ધારણ કરીશ નહિ. દીનતા મહિને લીધે આવે છે, તેને દૂર કર, હે ચેતન ! તું વિશ્વને દેવ છે. જે વિષયભેગરૂપ જડ પદાર્થોની ઇચ્છા કરે છે, તેઓ ચક્રવતિઓ હોવા છતાં પણ દીન છે. ૪૬૬. नाहं दीनो न दाताऽस्मि, नाहं कामो न कामवान् । नाहं पुंवेदरूपोऽस्मि, नाहं निद्रा न निद्रकः ॥४६७॥ For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૪૭ ] આત્મા છું, અનંત જ્ઞાન-દર્શન-ચારિત્રના સ્વામી છું, તેથી હુ' દ્રીન નથી, ન દાતા છું, ન કામરૂપ છું', કે ન કામવાળા છું, પુરુષવેદરૂપે પણ હું નથી, હું નિદ્નારૂપે નથી કે નિદ્રાળુ પણુ નથી. ૪૬૭. सच्चिदानन्दरूपोऽस्मि, नाहं कर्म न कर्मवान् । નાફ નો નાસ્ક્રિબ,-ધાદોડઋણ્યવવાન્ ॥૪૨॥ હું' અસંખ્ય પ્રદેશી જ્ઞાનદર્શન-ચારિત્રમય સચ્ચિદ્વાન’ક્રમય સ્વરૂપવાળા છું, હું કમ નથી કે કર્મવાળા નથી. હું જડ પણુ નથી અર્થાત્ જડથી ભિન્ન ચૈતન્યરૂપે અદશ્ય અને અલક્ષ્ય રૂપ વાળા કુ. ૪૬૮. शुद्धध्ये स्वरूपोऽस्मि, चैकोऽनेको न नाश्यहम् | ज्ञातृज्ञेयस्वरूपोऽहं स्वपरस्य प्रकाशवान् ||४६९ ॥ હું શુદ્ધ સ્વરૂપના આત્મસ્વરૂપને ધ્યેયભાવે સત્તા રહ્યો છું, તેમજ હું એક અદ્વૈતસ્વરૂપે છુ, મારામાં અન્યનુ અસ્તિત્વ નથી તથા હું અવિનાશી છુ, તેમજ હું આત્મચૈતન્ય સ્વરૂપે હાવાથી જગતના તમામ ચેતન-અચેતન પદાર્થોના જ્ઞાતા છું. અને સર્વ પદાર્થોને સ્વ-પરને પ્રકાશક પણ હું જ છું. ૪૬૯ मत्तः प्रकाशते विश्वं विश्वतो न प्रकाश्यहम् । जडेषु मत्समः कोऽपि नास्ति स्वान्यप्रकाशकः || ४७० || મારાથી આત્મજ્ઞાનવડે સર્વ વિશ્વના પ્રકાશ કરાય છે, પણ મને-આત્મ-સ્વરૂપમય પરમ બ્રહ્મને-વિશ્વ કાઇપણ સ્વરૂપે પ્રકાશ કરી શકતું નથી. કારણ કે જે જડપદાર્થો છે તેમાં મારા આત્માસમાન ક'ઇપણ પદાર્થ નથી, કે જે પેાતાના અને For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir T૧૪૮] પિતાનાથી અન્ય પદાર્થોના ગુણપર્યાયરૂપે પૂર્ણ સ્વરૂપે પ્રકાશી શકે. આત્મા જ વ અને અન્ય પ્રકાશક છે. ૪૭૦. जडद्रव्येषु वेत्तृत्वं, नास्ति सत्यं वदाम्यहम् । પ્રત્યક્ષો ના, તેથ: સનિશ્ચય: ૪૭ જડપદાર્થોમાં જ્ઞાનપણું જરા પણ નથી તે હું સાચું જ કહું છું. અને સમસ્ત સંસારને જાણનારો હું જ છું-એ પ્રત્યક્ષ છે. હું દેહમાં રહેવાવાળે છું, એ પણ નિશ્ચય સત્ય જ છે. ૪૭૧. प्रमाणमत्र मज्झानं, प्रत्यक्ष व्यावहारिकम् । अनन्त ज्ञानपूर्णोऽहं, सत्तया कथ्यते मया ॥४७२॥ અહિંયા વર્તમાનકાળમાં પાંચમા આરામાં, દુષમકાળના યોગે મને જે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, સમ્યગદર્શનસહિત વિદ્યમાન છે, તેના યોગે ઈન્દ્રિય અને મનવડે જે વસ્તુઓને નિશ્ચય કરાય તે વ્યાવહારિક પ્રત્યક્ષ પ્રમાણથી હું વસ્તુતત્ત્વને નિશ્ચય કરું છું. અને તેના સહકાર્યથી ભવિષ્યકાળમાં હું અનન્ત જ્ઞાન-દર્શન- ચારિત્રથી પૂર્ણ થવાને છું. તે વસ્તુ હાલમાં મારા આત્મસ્વરૂપમાં તિરભાવે રહેલી છે. તેને મારા આત્મસ્વરૂપની શક્તિથી વ્યક્તભાવે અવશ્ય હું કરવાનું જ છું. તેથી સ્વરૂપની સત્તાથી એટલે સંગ્રહનયની ઊર્વતા સામાન્ય સત્તાથી હું સંપૂર્ણ જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય – ઉપગરૂ૫ ગુણેથી પૂર્ણ છું, તેમ મારાથી કહી શકાય છે. ૪૭૨. ગત વર્ષqળsણં, માધ્યામિ દિ શરિતા कर्मावरणनाशेन, भाविनि भगवानहम् ॥४७३॥ હું જ્ઞાન-દર્શન–ચાત્રિની શક્તિથી અનન્ત ધર્મ પરિપૂર્ણ For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૯] થવાને છું, અને ભવિષ્યકાળમાં કર્મના આવરણને નાશ થવાથી હું ભગવાન થવાનું છું. ૪૭૩. सुखं नास्ति बहिःकिञ्चित् , सुखं पूर्ण निजाऽऽत्मनि । इत्येवं निश्चयं कृत्वा, ज्ञानध्यानं करोम्यहम् ॥४७४॥ સંસારના બાહ્ય પદાર્થોમાં જરા પણ સુખ નથી, પિતાના આત્મામાં જ પૂર્ણ સુખ રહેલું છે. એવા નિશ્ચયપૂર્વક જ હું જ્ઞાન-ધ્યાન કરૂં છું. ૪૭૪ बाह्यपदार्थलाभेन, किञ्चिद्धिन मे खलु । बाह्य हान्या न हानि, भयर पनिश्चयः कृतः॥४७॥ બાહ્યા જડપદાર્થોની પ્રાપ્તિથી વાસ્તવમાં મારી કંઇ વૃદ્ધિ નથી અને બાહ્યપદાર્થોના નાશથી મારું કંઈ નુકશાન નથી થવાનું, એ મારો નિશ્ચય છે. ૪૭૫. लोकानां स्तुतिनिन्दातो लाभो हानिन मे खलु । જોગાદિસંજ્ઞાતો, ઉપSSત્મા નિશ્ચયઃ શાક ૪૭ઠ્ઠા સંસારના લોકોની સ્તુતિ કે નિંદાથી મને કંઈપણ હાનિ થવાની નથી. કારણ કે લોકેષણ આદિ સંજ્ઞાથી મારે આત્મા ભિન્ન છે એ મારાવડે નિશ્ચય કરાયો છે. ૪૭૬. लोकैषणादिसंज्ञातो, मुह्यामि न स्वबोधतः । इत्येवं वर्तनादात्मा, पूर्णानन्दोऽनुभूयते ॥४७७॥ ઉપર જણાવેલી તેવી લોક-એષણથી હું આત્મા સમ્યગ જ્ઞાનમય શુદ્ધાત્મબોધથી યુક્ત હોવાથી મને પુદ્ગલમય લેકએષણામાં મેહ નથી જ. એ પ્રમાણે મારું આત્મજીવન લેક. For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૫૦ ] દષ્ટિથી પર હોવાથી સારી રીતે પૂર્ણ આત્મસ્વરૂપના આનંદને અનુભવ નિત્ય કરું છું. ૪૭૭. लोकसंज्ञा जिता येन, नामरूपादिवासना । मुक्तिस्तेन कृता हस्ते, जितं सर्व च तेन हि ॥४७८॥ જે યેગીઓએ લોકસંજ્ઞા જીતી લીધી છે અને જેમને નામરૂપ કીતિ અને અપકીતિને ભય નષ્ટ થયો છે તેવા આમા એ મુક્તિ પોતાના હાથમાં કરી છે અને તેઓએ જ આ સંપૂર્ણ જગત્ જીતી લીધું છે. ૪૭૮. लोकैपणादिभिर्मुक्तो, मुक्त एव न संशयः। सर्वकर्माणि कर्तु स, योग्यो भवति मानवः ॥४७९।। જે ભવ્યાત્મા આત્મ-રવરૂપનું સમ્યજ્ઞાન પામીને સમ્યમ્ દર્શન–ચારિત્ર-ભાવને ભજતે છતાં, લોકએષણાથી મુક્ત થયેલે ચેગી અવશ્ય મુક્ત જ સમજો. તેમાં જરા પણ સંશય નથી અને જગતહિતના સર્વ કર્મો કરવાને તે ગ્ય જ થાય છે. ૪૭૯, यमादितः प्रभिन्नाऽऽत्मा, यमादिकं हि साधनम् । साधनेषु न मुह्यामि, साधयिष्ये स्वसिद्धताम् ॥४८०॥ યમ-નિયમ-આસન-પ્રાણાયામ પ્રત્યાહાર વગેરે યોગ સાધનના જે બાહ્ય અંગે છે, તેમાં આમસ્વરૂપતાને અસંભવ છે. આત્મા તેથી અત્યન્ત ભિન્ન છે. તેની સાધના આતમવરૂપ પ્રાપ્ત કરવામાં કારણભૂત ભલે બને, પણ તે ઉપાદાન કારણ ન હોવાથી તેમાં હું મેહ નથી જ પામતો, જેથી આમસાક્ષાતકારરૂપ મારા સાધ્યને હું જરૂર સિદ્ધ કરીશ જ, ૪૮૦. For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૫૧] विश्वं पश्यामि नेत्राभ्यां, तत्र मुद्यामि नैव च । देहभोगोपभोगेषु, मुह्यामि नैव मोहतः ॥४८१॥ હું સંસારને બન્ને નેત્રથી જોઉં છું, પરંતુ તેમાં જરા પણ આસક્ત બનતું નથી. તેથી દેહ-શરીર જે ભેગ ભેગવવાનું સાધન છે, તેમાં તેમજ તેથી ભેગવાતા ભગ્ય પદાર્થોમાં હું મેહ નથી જ પામત. ૪૮૧. करोमि योग्यकर्माणि, स्वाधिकारेण शक्तितः । अनन्तशक्तिधामाऽहं, चमत्कारोदधिः स्वयम् ॥४८२॥ હું મારી શક્તિથી દેશ-કાલને યોગ્ય મારા અધિકારને ધ્યાનમાં રાખીને સાતક્ષેત્રોમાં ઉપકારક બને તેવા યોગ્ય કાર્યોને કરું છું. કારણ કે હું અનંત શક્તિને ધણું છું, અને સ્વયં આત્મા અનંત ચમત્કારને સમુદ્ર છે. ૪૮૨. कर्ता कर्म स्वयं स्वाऽऽत्मा, करणं स्वाऽऽत्मशक्तयः। सम्प्रदानमपादानं, निजाऽऽत्मैव स्वभावतः ॥४८॥ આત્મા પોતે જ પોતાના સ્વગુણ પર્યાનો કર્યો છે અને તેને યોગ્ય ઉપાદાન કર્મરૂપ પણ પોતે જ છે, તેના સર્વ કાર્યોમાં તે આમા તાદામ્યરૂપે કરણરૂપ બને છે, અને તેમાં આત્મવીર્યરૂપ શક્તિથી કાર્યની સાધના કરતા અપાદાન-સંપ્રદાન પણ થાય છે કારણ કે તેમાં તે આત્માને પોતાને સર્વ કાર્યોમાં કારક બનવાને સ્વભાવ સ્વયં રહેલે જ છે. ૪૮૩. आधारोऽस्मि निजाऽऽत्मैव, पर्यायाणां स्वभावतः । षट्कारकस्वरूपोऽस्मि, बाह्येन ह्याऽऽन्तरेण च ॥४८४॥ For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૫ર ] આત્મા જ પિતાના સર્વ ગુણ પર્યાને પિતાના જ સહજ સ્વભાવથી જ આધાર છે. તેથી તે આત્મા ઉપર જણાવેલા કારક યુક્ત સ્વરૂપવાળે જ છે. તે જેમ અત્યંતર કાર્યોમાં કારકરૂપે થાય છે તેવી જ રીતે બાહા જડ કાર્યોમાં પણ કારકરૂપે બને છે. ૪૮૪. निजाऽऽत्मैव यथा तद्वत् , सर्वाऽऽत्मानं विजानत । વાWપત્Rા મિત્રો, વિશા SPતિ નાના ૪૮ જેમ આત્મા પોતાના સ્વરૂપમય ગુણ-પર્યામાં કારક ભાવે વર્તે છે, તેમજ બાહ્ય જડ પદાર્થોની સાથે પણ આત્માના કારક ભાવે વતે છે, તેમાં જડ પદાર્થોથી ભિન્ન કારક ભાવે વિશુદ્ધ આત્મ-સ્વરૂપને કારકભાવ આત્માની ઉન્નતિને કરનાર સમજ. ૪૮૫. आन्तरं कारकं षट्कं, विशुद्धमात्मरूपकम् । अस्ति-नास्तिमयं सर्व, जगदाऽऽत्ममयं सदा ॥४८६॥ જે આત્માના શુદ્ધ સ્વરૂપને અનુલક્ષીને આંતર કારનું જે છપણું (ક) છે, તે વિશુદ્ધ આત્મસ્વરૂપના બાધ માટે ઉપયેગી થાય છે. તેમજ સ્વરૂપે અસ્તિત્વ પિતાના સ્વરૂપથી હેવાપણે છ કારકની અપેક્ષા જવાય છે. અને તે જ પ્રકારે પર સ્વરૂપની અપેક્ષાએ છ કારકે નાસ્તિત્વભાવે પર–અન્ય સવરૂપે પિતે ન હોવાપણાની અપેક્ષાએ વિચારાય છે, એ પ્રમાણે સર્વ જગતું સ્વપરની અપેક્ષાઓએ વિચારતાં સર્વ જગત આત્મામય સ્વરૂપે સદા વતે છે. ૪૮૬. For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૫૩ ] परद्रव्यस्य पर्याया, नास्ति रूपेण ते निजे । आत्मनो निजपर्याया, अस्तिरूपेण चाऽऽत्मनि ॥४८७ ॥ આત્માથી અન્ય દ્રવ્યના પર્યાયે તે આત્મામાં નાસ્તિરૂપે રહેલા છે. અને આત્માના જે પેાતાના પર્યાયેા છે તે આત્મામાં અસ્તિત્વ રૂપે રહેલા છે. ૪૮૭, જ્ઞેય યત્ત્વેન, ઘતિ-નાસ્તિમય નમ્ । आत्मन एव पर्यायो, भिन्नाभिन्नो ह्यपेक्षया ॥ ४८८ || આ જગત્ જ્ઞેય પર્યાય રૂપથી અસ્તિ-નાસ્તિમય છે. અપેક્ષા વડે આત્માના જ ભિન્ન અને અભિન્ન પોંચે છે. ૪૮૮, ગતો વિશ્વ વાડડમા, સ્વદ્રવ્ય-પર્યવૈ:। अस्मि नाऽस्मि ह्यपेक्षातो, जानामि स्वं गुणालयम् ||४८९ || આથી કરીને આત્મા સ્વ અને પરદ્રવ્યના પાઁયા વડે વિશ્વવ્યાપક છે. આ અપેક્ષા વડે અસ્તિત્વ-નાસ્તિત્વરૂપે પેાતાના આત્માને ગુણુના સ્થાનરૂપ જાણું છું. ૪૮૯. दुष्टाचारात्प्रभिन्नोऽस्मि, भिन्नोऽस्मि सर्वदोषतः । दुष्टाचारांच दोषांश्च दूरीकरोमि भावतः ॥ ४९०॥ હું (આત્મા) સ્વગુણુપર્યાયરૂપ જ્ઞાન-દ་ન-ચારિત્ર-સ્વરૂપ ગુણેાનું સ્થાન હાવાથી નિશ્ચયનયથી દુ'ણુ-દુરાચારથી ભિન્ન છું, અને સર્વ દેાષાથી દૂર છુ. અશુદ્ધ વ્યવહારનયની અપે ક્ષાએ પ્રમાદવશ મારામાં દુષ્ટાચાર અને ઢાષા આવેલા છે, તેને હું અનિત્યાદિ ભાવના વડે દૂર કરીશ. ૪૯૦. For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૪ ] સર્વ-વ્યસન- મિત્રો, મુત્રં ન યજ્ઞનાનુંામ્ | થૅમ્પસન-મુત્તેજના-મઽત્ત્પત્તિ: ઇશારાતે ॥૪૨॥ વ્યસનામાં સા હું સર્વ પ્રકારના સનાથી ભિન્ન છું, ચેલા મનુષ્ય સુખને પ્રાપ્ત કરી શકતા નથી. સપ્રકારના વ્યસનાથી મુક્ત આત્માએની આત્મ-ક્તિના સ્વયં પ્રકાશ થાય છે. ૪૯૧ दुःखं व्यसनदोषेण, व्यसनासक्त देहिनाम् । व्यसनत्यागतः शान्तिः सुखं स्वाधीनतः खलुः ॥ ४९२ ॥ વ્યસનાના કારણે ઢાષા ઉત્પન્ન થાય છે અને દ્વેષ અનેક દુઃખાને ઉભા કરે છે. વ્યસનામાં ફસાયેલા મનુષ્યે જરૂર દુઃખી થાય છે. માટે બ્યસનાના ત્યાગ કરવા જોઇએ; તેથી સુખ, શાન્તિ અને સ્વાધીનતાની પ્રાપ્તિ થાય છે. ૪૯૨. दुर्गुणेभ्यो विमुक्तानां, व्यसनमुक्तदेहिनाम् । दुष्टाचारविमुक्ताना, माऽऽत्मप्रभुः प्रकाशते ||४९३ ॥ ક્રુષ્ણેાથી રહિત, વ્યસનાથી મુક્ત અને દુરાચારાથી દૂર રહેલા જીવે ને સ્વય' આત્મા-પ્રભુ-પ્રકાશિત થાય છે. આત્મમળ પ્રગટ થાય છે. ૪૯૩. साध्ये तु साध्यबोधाऽऽत्मा, हेतुषु हेतुबुद्धिमान् । निर्मोही समभावी यो, मुक्तात्मा स क्षणाद्भवेत् ||४९४|| જે આત્માને સાધ્ય વસ્તુમાં સાધ્યપણાના આધ હાય અને સાધનામાં સાધનની મુદ્ધિવાળા હાય અને જે નિર્મોહી અને સમભાવી હોય તે ક્ષણમાં મુક્તાત્મા થાય. ૪૯૪. For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૫૫ ] अहं वृत्तिर्न यस्यास्ति, स्वसाध्ये साधनेषु च । अक्रियो वा क्रियावान् स, निर्बन्धी मुक्त आत्मराट् ||४९५ || પેાતાને સાધ્ય એવી આત્મશુદ્ધિમાં તેમજ સામાયિકપૌષધ ધ્યાન વગેરે સાધનામાં આજ હુંજ કરી શકું છુંએવા અહંકાર જેમનામાં નથી, તે ક્રિયા કરનારા હાય કે દ્રવ્યરૂપ ક્રિયા કરનારા ન હોય તે સર્વ કર્મના ધનના વિનાશ કરીને મુક્તિનગરીને સમ્રાટ્ થાય છે. ૪૫. अहं वृत्तिर्हि यस्यास्ति, स्वसाध्ये साधनेषु च । अक्रियो वा क्रियावान् स, बद्धो भवति मानवः || ४९६ ॥ હું સાધ્યને સમજું છું, તેના સાધના પૂર્ણ મારામાં જ છે, એવી અહંકાર વૃત્તિવાળા આત્મા ક્રિયાવાળા હાય કે અક્રિય હોય પણ રાગ-દ્વેષને કારણે કમને ખાંધે છે. કારણ કે અહંકારી માણસા સત્યસ્વરૂપને યથાથ સમજી શકતા નથી, ૪૯૬ नाहं व्रती यमी साधु, र्न तपस्वी न संयमी । सर्वेभ्यः शुद्ध रूपं मे, भिन्नं जानामि तत्त्वतः ||४९७|| હું' વ્રતવાળા, યમને કરનારા, સાધુ તપસ્વી કે સંયમને પાળનારા નથી. તાત્ત્વિકષ્ટિએ જોઇએ તે મારૂં' ( આત્માનું) શુદ્ધરૂપ સથી ભિન્ન છે, એમ જાણુ છુ. ૪૯૭. आत्मशुद्धोपयोगेन, नाहं भावो जगत्त्रये । साक्षिभावेन पश्यामि सर्वविश्वं चराचरम् ॥ ४९८ ॥ આત્મા શુદ્ધ સ્વરૂપના ઉપયેાગમાં વર્તતા હેાવાથી, મારામાં અહંભાવ પણું શરીર, ઇન્દ્રિય અને મનમાં ન રહેલ હાવાથી, For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૫૬ ] સર્વ વસ્તુઓના તથા તેના કાર્યોના ગુણુ પર્યાયામાં સાક્ષિભાવે રહ્યો હાવાથી સર્વ જગતના જીવ અજીવ પર્દિને મારાથી જુદા હું સદા શ્વેતા રહ્યો છું. ૪૯૮. हानि लभो न मे किञ्चिद्, विश्वतः समभाविनः । हानि लभः सुखं दुःखं, बाह्येन तत्तु कल्पितम् ॥ ४९९ ॥ હું સવ જગમાં સમભાવને ધરતા હોવાથી મને નુકશાન કે લાભ ક્યારેય કંઈપણ થતા નથી. હાનિ કે લાલ, સુખ કે દુઃખ આ બધી માહ્ય કલ્પનાએ છે. આત્માને તેમાં કઈ લાગતું-વળગતું નથી. ૪૯૯. " आत्मज्ञानं प्रकर्त्तव्यं, जडज्ञानं ततः क्रमात् । देहाहारादिकर्माणि कार्याणि हि विवेकतः ॥ ५०० ॥ આત્માએ પાતાની ઉન્નતિ માટે આત્મ-સ્વરૂપનું યથાજ્ઞાન અવશ્ય કરવું જ જોઇએ. અને તે આત્મજ્ઞાન પછી અનુક્રમે જડ પદાર્થોનું જ્ઞાન પણ પ્રાપ્ત કરવું જોઇએ. જેથી શરીર, ઇન્દ્રિય, મન તથા કર્મોના સ્વરૂપના આધ થવાથી સ્વપર યથાથ વિવેક જાગૃત થાય છે, અને તેથી કરવા યાગ્ય અને નહિ કરવા ચેાગ્ય કાર્યાંનુ જ્ઞાન થાય છે. ૫૦૦ देहा देहनिलाभादि - कार्य ज्ञात्वा विवेकतः । शरीरावधि तद् योग्य, कर्त्तव्यं स्वोपयोगतः ॥ ५०१ ॥ ટ્રુડુ-ઇન્દ્રિયા મન કમ કે જે શુભાશુભ હોય તેના કાર્યોનેા વિવેક કરી તેવા કાર્યો સાક્ષિભાવે કરવા. પેાતાના દેહની લાભ-હાનિને પણ ધ્યાનમાં રાખીને સર્વ લેાકના ભલાને માટે ઉદ્યમ કરવા, કદાપિ શરીરને છેડવાનેા પ્રસંગ આવે તેાપણુ For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૧૭] સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાના ઉદયલાભને જાણીને દેહને પણ ત્યાગ કરી શકાય છે. પ૦૧. रागो द्वेषस्तथा कामो, लोभः क्रोधश्च वैरिता । कीर्त्यादि वासनासंग, संगमेव विजानत ॥५०२॥ જેને જોઈને વિષયભોગની વૃત્તિ થાય તે રાગ, જેને જોઈને અણગમો થાય તે હેષ, વિષયોનો મેહ વધે તે કામ, વસ્તુને દેખીને સંગ્રહ કરવાનું મન થાય તે લેભ, કેઈને દેખીને મારી નાખવાનું મન થાય તે ક્રોધ, અને વૈરપણું કહેવાય છે, તેમજ લેકમાં પિતાના વખાણ થાય તે કીર્તિ કહેવાય છે. આવી જે વિષયોની વાસના તેને જ્ઞાની સંગ કહે છે. એટલે પુદ્ગલ વસ્તુને જે મોહ તે સર્વ સંગ કહેવાય છે તેને આત્માના હિત માટે ત્યાગ કરવો જોઈએ. ૫૦૨. स ज्ञेयः सत्यनिस्संगी बाह्य विषयसंग्यपि । कामसंगं विना बाह्य-संगेषु नास्ति बद्धता ॥५०३॥ તેને તમારે સાચે નિસંગી સમજ કે જે અંતરંગથી નિત્સંગી હોય, એટલે બાહ્યથી સર્વ જગતના પાંચ ઇન્દ્રિયોના વિષય ભેગવતાં છતાં પણ મન-વચન-કાયાથી પૂર્ણ બ્રહ્મચર્યવાળો હોય તે અન્ય વિષયે અનાસક્તિપણે ભેગવવા છતાં– સંગી હોવા છતાં બહુ ચીકણું કર્મ બાંધો નથી. ૫૦૩. निर्जिता नामरूपादि,-वासना येनं योगिना। क्रियते तेन सत्प्रीत्या, साक्षात्कारो निजात्मनः ॥५०४॥ જે ગિએ નામરૂપાદિની વાસના સર્વ પ્રકારે છતી For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૫૮ ] લીધી હાય એટલે નામરૂપાદિના મેહ ત્યાગ કર્યો હાય તેણે સમ્યક્ પ્રીતિથી આત્મસ્વરૂપને પ્રત્યક્ષભાવે સાક્ષાત્કાર કરેલા જાણવા, ૫૦૪, निर्जितकामसंगस्य, हृदि व्यक्तो भवेत्प्रभुः । लोकैषणादिमुक्तेन मुक्तिरत्रैव वेद्यते ॥५०५ || જે મહાયેાગિએ કામાદિના સંગ હૃદયથી જીતી લીધા હોય તેને હૃદયમાં વ્યક્તભાવે પ્રભુ પ્રત્યક્ષ થાય છે. તેમજ લેાકૈષણાથી જે મુક્ત થયા હોય તેમજ કીર્તિ આદિના માહ ત્યાગ કર્યો હોય તે આત્માને અહિં આ જ મુક્તિ જેવી દશા અનુભવાય છે. ૫૦૫. सर्वसंगेषु निस्संगः, कामो येन विनिर्जितः । विषयसंगमुक्तोऽपि, कामेन संगवान् खलु ||५०६ ॥ જે આત્માએ કામ-વિષયભાગની વૃત્તિઓને જીતી લીધી છે તે નિસગ છે. પણ જો માઘથી સર્વસંગના ત્યાગ કરેલા હાવા છતાં પણ અન્તવૃત્તિઓમાં કામ-ભાગની ઇચ્છા ભરેલી હાય તેા તે કામ-સંગી અવશ્ય છે. ૫૦૬. आन्तरसंग निस्संगो, जनो विश्वस्य संगतः । निस्संगस्तस्य बाह्यस्य, त्यागे नास्ति प्रयोजनम् ॥ ५०७ ॥ જે ભવ્યાત્મા અતરંગથી સર્વ સંગથી રહિત છે અને ધર્મકથા આદિના કારણે વિશ્વના સંગ કરે છે તે અવશ્ય નિસ્સ'ગી છે. તે ખાદ્ય સગ ત્યાગ કરે કે ન કરે તેનું કંઈ વિશેષ પ્રત્યેાજન નથી. ૫૦૭ For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૫] તેરીનાં નવધા,-ન્નિસં! मोहादिसंगतः संगी, बाह्यत्यागी वनस्थितः ॥५०८॥ દેહ-ઈન્દ્રિય-મનના મોહને ત્યાગ કરનારે, મોહથી રહિત નિઃસંગી સમજ, મેહને સંગ એટલે શરીર-ઈન્દ્રિય-મન વિષયમાં ઘુમતું હેવાથી, બહારથી સર્વ લોકસંગતિને ત્યાગી વનવાસી હોય તે પણ સંગી જ છે, એમ સમજવું. ૫૦૮. अहं वं ममता ग्रन्थि,-यस्य नष्टो विवेकतः। बाघलक्ष्म्या च किं तस्य, अन्तराऽऽत्मविदेहिनः ॥५०९॥ હું-તું એવી મેહમયી ગ્રંથી–ગાંઠ જે યોગીને હૃદયમાંથી નષ્ટ થઈ હોય અને વિવેકથી આતમ-સ્વરૂપને પારમાર્થિક બેધ પ્રગટ થયો હોય તેવા સમ્યજ્ઞાની યોગીઓને બાહ્ય લક્ષમી કાંઈ પણ સંસારભ્રમણના કારણરૂપ નથી થતી, તેવા યેગીએ આત્મવિદેહી-દેહથી ન્યારા ગણાય છે. ૫૦૯૮ समत्वं यस्य संजातं, तस्य किं त्यागतः खलु । समाऽऽत्मनस्तपस्त्याग,-क्रियादेन प्रयोजनम् ॥५१०॥ જે ભવ્યાત્માના હૃદય પ્રદેશમાં પ્રત્યેક વસ્તુ ઉપર રાગદ્વેષ નષ્ટ થવાથી સમાન ભાવના પ્રગટ થઈ હોય તેને શરીર કપડાં ઘર વસ્તુ ત્યાગ કરવાને કઈ પ્રયોજન નથી જ રહેતું, હોય તો બંધન નથી, ન હોય તે કઈ આર્તધ્યાનને પ્રસંગ પણ નથી. દેહની મમતા ન હોવાથી આત્મસ્વરૂપમાં જ વિચારે છે. તેમજ તેવા ત્યાગીને ક્રિયાનુકાનનું પણ પ્રયોજન નથી રહેતું. આ વાત નિશ્ચયનયથી સમજવી. પૂર્ણ યોગીઓને માટે For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૬૦ ] સમજવી, પણ અભ્યાસી યેગીઓએ તપ-જપ–ક્રિયાનુષ્ઠાને કરવા જોઈએ. પ૧૦, ज्ञानवैराग्यमत्पीत्या. निःसंगवं प्रजायते । समत्वं जायते सत्यं, ततो मोक्षः प्रजायते ॥५११॥ જે યોગીઓને સમ્યગ્રજ્ઞાન-દર્શન-ચારિત્રથી યુક્ત ભાવનાથી પૂર્ણ સર્વ સંસાર ઉપર વૈરાગ્ય પ્રાપ્ત થયો હોય અને શત્રુમિત્ર પ્રત્યે સમભાવના જાગૃત થઈ હેય–તેવા આત્માઓ નિસંગી કહેવાય છે. એવું નિઃસંગપણું–સમભાવપણું જેમને પ્રાપ્ત થયું હોય તે આત્માઓ મોક્ષને પ્રાપ્ત કરે છે. ૫૧૧વો મોડરિત વિત્તિન, વાહૈ ક્રિશ્ચિમ વાનર न च बन्धो न मोक्षोऽस्ति, जाते शुद्धे निजाऽऽत्मनि ॥५१२॥ મનથી જ કર્મને અન્ય અને કર્મથી મુક્ત થવાય છે. પરંતુ બાદ્યપદાર્થો નિશ્ચયનચથી તેમાં કારણભૂત નથી. જેનું ચિત્ત પૂર્ણ શુદ્ધ થયું છે તેને કર્મને બધે કે કર્મથી મુક્ત થવાપણું નથી રહેતું. ૫૧૨. विज्ञेयः परमाऽऽत्मा स, बन्धे मोक्षे च यः समी। विज्ञेयः स च संसारी, बन्धे मोक्षे न यः समी ॥५१३॥ કમને બંધ થાય કે મેક્ષ થાય તેવી ઇચ્છા વિના સુખદુઃખના હેતુઓમાં જે સમાનભાવ રાખે છે તેને પરમાત્મા સમજ. અને જે સમાનભાવ રાખતા નથી તેને સંસારી સમજ. પ૧૩. For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૧૬૧ ] इत्येवमात्मबोधस्य बीजं सद्गुरुसेवनम् । सर्वोपायेषु मुख्यं तत् सद्गुरोः पादसेवनम् Lik એ પ્રમાણે આત્મસ્વરૂપના એધનુ' મુખ્ય કારણ સદ્ગુરુની નિર ંતર સેવા કરવી એજ છે. કારણ કે સવેપાયામાં સદગુરુના ચરણની સેવા એ જ મેાક્ષપ્રાપ્તિનું મુખ્ય કારણ છે. ૫૧૪. परस्परोपकारेषु, विश्वस्थ सर्वदेहिनाम् । स्वाभाविकप्रवृत्तिर्हि, देहादेर्जीवनाय च ॥५१५॥ " Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસારમાં રહેલા સવ પ્રાણિઓ પરસ્પર ઉપકારથી જ પેાતાના જીવનાને ચલાવી શકે છે. તેથી સ્વજીવન અને પર જીવનના વ્યવહાર ચાલે છે. આ પ્રવૃત્તિ શરીર જીવન માટે અનાદિકાલથી ચાલે છે–ચાલશે અને ચાલતી હતી. ૫૧૫. आत्मार्थमन्यलोकानां हितार्थं मुक्तिकांक्षिणाम् । निर्मलाsध्यात्मगीतेयं कृता विश्वोपकारिणी ॥५१६ ॥ , જગના સર્વ જીવેના હિત માટે, માક્ષની ઈચ્છા કરનારા લગ્યઆત્માઓને માટે, વિશ્વને પરમ ઉપકાર થાય તેવી અધ્યાત્મ ગીતા જેમાં જરાપણુ દોષ નથી તેવી નિર્મલ અનાવવામાં આવી છે. ૫૧૬. खसिद्धिनिधिचन्द्राङ्के, वैक्रमान्देहि सरे । श्रावण शुक्लपञ्चम्यां महराये कुजे दिने ॥ ५१७॥ વિક્રમ સ’વત ૧૯૮૦ માં શ્રાવણુ સુદિ પાંચમને દિવસે ( જે દિવસે શ્રી નેમિનાથ ભગવાનના જન્મ અને દીક્ષા કલ્યાણક થયા છે તે દિવસે ) મ'ગળવારે પ્રથમ પ્રહરમાં આ ગ્રંથને પૂર્ણ કરવામાં આવ્યા છે. ૫૧૭, 31 For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [१६२] पेथापुरे स्थिति कृखा, ज्ञानवैराग्यभावतः। रचिताऽध्यात्मगीतेय, बुद्धिसागरसूरिणा ॥५१८॥ શ્રી પેથાપુરમાં ચાતુર્માસની સ્થિરતા કરીને, સમ્યજ્ઞાનવૈરાગ્ય ભાવપૂર્વક શ્રી બુદ્ધિસાગરસૂરિવરે આ “અધ્યાત્મ ગીતા” બન્થની રચના કરી. ૫૧૮, पञ्चशताधिकैः पद्यैः, ग्रन्थोऽयमुपकारकः । आचन्द्रार्कमहीं याव, नन्दतु विश्वबोधकः ॥५१९॥ પાંચસેથી અધિક એટલે પાંચસેને ઓગણત્રીસ (પર૯) લેથી યુક્ત, ચન્દ્ર-સૂર્ય અને પૃથ્વી જ્યાંસુધી છે ત્યાં સુધી આ અધ્યાત્મગીતા નામને ગ્રન્થ સર્વ ભવ્યાત્માઓને સમ્યક આનંદપૂર્વક આત્મસ્વરૂપને શ્રેષ્ઠ બેધ આપનાર થાઓ. ૫૧૯. अध्यात्मयोगशास्त्राणा,-मभ्यासाद्धयानतो मयि । स्वाभाविकी समुत्पन्ना, स्फुरणा ज्ञानसम्भवा ॥५२०॥ यादृशी तादृशी जाता, लिखिता साऽननुक्रमात् । हसदृष्टितया सन्तः सारं गृह्णन्तु भावतः ॥५२१॥ नानुक्रमोऽत्र पद्यानां, विषयाणां विजानत। अत्राऽध्यात्मिकतत्वस्य, विषयो मुख्य एव सः ॥५२२॥ भक्तिक्रियादिपकानां, गुरुकुलप्रसेविनाम् । गुर्वात्मीभूतशिष्याणा, मध्याऽऽत्मधर्मकांक्षिणाम् ॥५२३॥ देयमध्याऽऽत्मनो ज्ञान, गीताईंनयकोविदः । प्राणान्तेऽपि न दातव्यं, धूर्तनास्तिकदेहिनाम् ॥५२४॥ अध्यात्मज्ञानगीतायाः, पठनाच्छ्रवणाज्जनाः । मननात्स्मरणाज्ज्ञानं, सुखं यान्तु च मङ्गलम् ॥५२५॥ For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૬૩] ધ્યાનમજ્ઞાનિનઃ સન્તો, વતાં વિશ્વારિત્તા . सात्त्विका योगिनो भव्या, व्यक्तीभवन्तु भूरिशः ॥५२६॥ વ્રતનાઃ સન્ત વિષરથા ગામમુવાનિ:. शान्ति तुष्टिं च पुष्टिं च, मङ्गलं यान्तु सत्पदम् ॥५२७॥ चिदानन्दमया सर्वे, भवन्तु विश्वदेहिनः । शुद्धाऽऽत्मराज्यसाम्राज्य, स्वातन्त्र्यं यान्तु सवरम् ॥५२८॥ मंगलं जैनधर्मोऽस्ति, जैनसंघोऽस्ति मंगलम् । मंगलं सन्तु सिद्धार्ह, सूरिवाचकसाधवः ॥५२९।। અધ્યાત્મયોગશાસ્ત્રના અભ્યાસ અને દયાનથી મને સ્વાભાવિકી ફુરણ ઉત્પન્ન થવાથી તે જેવા આકારે ઉત્પન્ન થઈ તેવા સ્વરૂપે-અનુક્રમે મારાથી તે પદ્યાકારે લખાઈ છે. સજને હંસદષ્ટિથી આદરપૂર્વક તેમાંથી સારને ગ્રહણ કરે. જો કે આમાં લેકે કે વિષયને અનુક્રમ નથી જળવાશે, પરંતુ મુખ્ય વિષય આમાં અધ્યાત્મ તવને જ છે. જે ભવ્યાત્મા ભક્તિ-ક્રિયા-અનુષ્કાનેથી પૂર્ણ પકવ થયેલા એગ્ય શિષ્યોને, જે ગુરુકુલની સેવા કરનારા શિષ્ય છે તેઓને, તથા જે ગુરુના આત્મસ્વરૂપમાં ભક્તિ ગુણથી તકૂપ થયેલા હોય તેમને ગીતાર્થો શાસ્ત્રવિશારદ પદ આપી શકે છે. અધ્યાત્મધર્મના અભિલાષીઓ અને મોક્ષની ઇચ્છાવાળાઓને જ તે પદ આપવા ગ્ય છે. પણ ભવાનંદી, નારિતક, ધર્મષી ને ગુરુષીને કદાપિ પ્રાણાન્ત પણ આપવા યોગ્ય નથી. આ અધ્યાત્મજ્ઞાનગીતાને ભણવાથી, સાંભળવાથી, મનન કરવાથી અને મરણ કરવાથી જ્ઞાન, સુખ અને મંગલ પ્રાપ્ત થાય છે. વિશ્વને શાન્તિ આપનારા અધ્યાત્મજ્ઞાનીએ-સજજન પુરુષે સંસારમાં For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૧૪ ] ખૂબ વધે, સાવિક ભવ્યાત્મા યોગી પુરુષા વારંવાર પ્રકટ થાએ. સંસારમાં રહેલા લેકે-આત્મિક સુખના ઇચ્છુક ભળ્યાત્માએ સ્વતન્ત્ર થાઓ. શાન્તિ, તુષ્ટિ, પુષ્ટિ, મોંગલ અને છેવટે મૈાક્ષને પ્રાપ્ત કરેા. સંસારના સવે જીવા ચિદાનંદમયથી Acharya Shri Kailassagarsuri Gyanmandir યુક્ત ખા, અને શીઘ્ર શુદ્ધ-પવિત્ર અત્મિક રાજ્યરૂપ સામ્રાજ્ય પ્રાપ્ત કરીને સ્વતંત્ર અનેા, જૈનધમ મગલ છે, જૈનસંઘ મંગલ છે, અને અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સાધુ મંગલ છે. ૐ શાંતિઃ ! સવત ૧૯૮૬ ના ચૈત્ર સુદિ પાંચમને શુક્રવાર. असौ अध्यात्मगीतायां, अनुवादेन पूर्णता । તા ગૂર્મી-શિયાં, ઋદ્ધિસાગરબા | ૨ || श्रीवीरनिर्वाणात् सहस्रद्वये शतकचतुष्के पञ्चाशीतौ वैशाख्यां अक्षयतृतीयादिने सोमवासरे मृगे चन्द्रे वर्तते तद्वितीयप्रहरे पूर्णतां प्राप्ते मंगलसमये मंगलं कृता मया ऋद्धिसागरेण ॐ शान्तिः शान्तिः शान्तिः ― શ્રી પરમગુરુ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના શિષ્ય-પરમાણુ શ્રી ઋદ્ધિસાગરસૂરિએ આ અધ્યાત્મગીતાના ગુજરાતી ભાષામાં તેના અને વ્યક્ત કરવાને અનુવાદ કરેલે છે, તેને સદ્ગુણી સંતા અવશ્ય સુધારશે અને જે મન્દબુદ્ધિયેાગે પ્રવચન વિરુદ્ધ હોય એને ત્યાગ કરીને આ અધ્યાત્મગીતાને પૂર્ણ શુદ્ધ કરશે. વીર સ. ૨૪૮૫ ના વૈશાખ સુદ ત્રીજને સામવારે પૂર્ણ કરેલ છે. समा स For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ તરફથી પ્રકટ થયેલ ૧૧૨ ગ્રંથ. - ૦ ૦ ૧ અધ્યાત્મવ્યાખ્યાનમાળા ૦-૪-૦ ૨ ભજનસંગ્રહ ભાગ ૨ જે ૯–૮–૦ ૩ ભજનસંગ્રહ ભાગ ૩ જે ૦–૮–૦ ૪ સમાધિશતકમ ૦–૮–૦ ૫ અનુભવપચ્ચીશી ૦–૮–૦ ૬ આત્મદીપ ૦-૮-૦ ૭ ભજનસંગ્રહ ભાગ ૪ ૮ પરમાત્મદર્શન ૦-૧૨-૦ ૯ પરમાત્મજ્યોતિ (આવૃત્તિ ૨ જી ) ૦-૧૨-૦ ૧૦ તત્ત્વબિંદુ ૦-૪-૦ ૧૧ ગુણાનુરાગ (આવૃતિ બીજી) ૧૨-૧૩ ભજનસંગ્રહ ભા. ૫મે તથા તત્ત્વ-જ્ઞાનદીપિકા ૦-૬-૦ ૧૪ તીર્થયાત્રાનું વિમાન (આ. ત્રીજી) ૧૫ અધ્યામ–ભજન સંગ્રહ ૧૬ ગુરુબોધ (આ. બીજી) ૦–૮–૦ ૧૭ તત્ત્વજ્ઞાન-દીપિકા (આ. ૨ ) ૦-૧૦-૦ ૧૮ ગહુલી-સંગ્રહ ભા. ૧ (આ. ૨) ૦-૬-૦ ૧૯-૨૦ શ્રાવકધર્મ સ્વરૂપ ભા. ૧-૨ ૦-૨૦ ૨૧ ભજનપદ સંગ્રહ ભાગ ૬ હો. ૦-૧૨-૦ ૨૨ વચનામૃત ૦-૧૪-૦ ૦ ૨૩ યોગદીપક (આ. ૨). ૩-૦-૦ ૨૪ જૈન ઐતિહાસિક રાસમાળા . ૦ ૨૫ આનંદઘનપદ સંગ્રહ ભાવાર્થ (આ. ૩) ૧૨-૮-૮ ૦ ૨૬ અધ્યાત્મશાંતિ (આ. ૪) ૦-૧૨-૦ For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૬૬] = ૨૭ કાવ્ય–સંગ્રહ ભાગ ૭ મે. ૨૮ જૈનધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ – ૩-૦ ૨૯ કુમારપાલ (હિન્દી) ૩૦ થી ૩૪ સુખસાગર ગુરુ-ગીતા ગ્રન્થ ૫ ૩૫ પદ્રવ્યવિચાર (આવૃત્તિ ૩) ૩૬ વિજાપુર વૃત્તાંત નહાનું ૦-૪-૦ ૩૭ સાબરમતી ગુણશિક્ષણ કાવ્ય ૩૮ પ્રતિજ્ઞાપાલન ૦-૫-૦ ૩૯ જૈન ગ૭મતપ્રબંધ, ૪૦ સંધપ્રગતિ, ૪ જૈનગીતા ૧-૦-૦ ૦ ૪૦ સંઘપ્રગતિ (આ. ૨જી ) ૪ર જૈન ધાતુપ્રતિમા લેખ સંગ્રહ ભા, ૧ ૧-૦-૦ ૪૩ મિત્ર-મૈત્રી ૦–૮-૦ ૪૪ શિષ્યોપનિષદ્દ ૪૫ જૈનોપનિષદ્દ ૦–૨–૦ ૪૬-૪૭ ધાર્મિક ગદ્યસંગ્રહ તથા પત્ર સદુપદેશ ભા. ૧ ૩-૦-૦ ૪૮ ભજન સંગ્રહ ભા. ૮ ૩-૦-૦ ૪૯ શ્રીમદ્ દેવચંદ્ર ભા. ૧ (આ. ૨) ૨–૮–૦ ૪૯ શ્રીમદ્ દેવચંદ્ર ભા. ૧ ના ચાર કટકા જુદા પાકા બાંધેલા. ૧-દેવચંદ્ર ચોવીસી સા. ૦૧, ૨-નય ચક્રસાર રૂ. ૦માં, ૩-કર્મગ્રન્થ રૂા. પાત્ર, ૪-વિચાર રત્નસાર રૂા. ૧) ૦ પર કમગ (આ. ૨ જી) (૧૨-૮-૦ ૫૧ આત્મદર્શન ૦-૧૦-૦ પર ભારતસહકાર શિક્ષણ કાવ્ય o-૧૦-૦ + ૫૩ શ્રીમદ્દ દેવચંદ્ર ભા. ૨ (આ. ૨) ૨-૮-o ૫૪ ગડુલી સંગ્રહ ભા. ૨ (આ. ૨). ૫૪ ગલી સંગ્રહ ભા. ૧-૨ ભેગા પાકા બાધેલા. ૦-૧૨-૦ For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૧૭ ] ૫૫ કમ પ્રકૃતિ ટીકા ભાષાંતર ૫૬ ગુરુગીત ગડુલી—સંગ્રહ ૫૭-૫૮ આગમસાર અને અધ્યાત્મગીતા ( આ. ૨) ૫૯ દેવવંદન સ્તુતિ-સ્તવન સ`ગ્રહ હું પૂજા સંગ્રહ ભા. ૧ લેા × ૧ ભજનસમ'હું ભાગ ૯ × ૬૨ ભજનપદ્મસહુ ભાગ ૧૦ × ૬૩ પત્રસદુપદેશ ભાગ ૨ ૬૪ ધાતુપ્રતિમા લેખસ ગ્રહ ભા. ૨ ૬૫ જૈનદષ્ટિએ ઇશાવાસ્યાપનિષદ્ ભાવાથ-વિવેચન ૬૬ પૂજાસંગ્રહ ભાગ ૧-૨ ૬૭ સ્નાત્રપૂજા ૬૮ શ્રીમદ્ દેવચંદ્રજી અને તેમનુ જીવનચરિત્ર × ૬૯-૭૨ શુદ્ધોપયોગ વિ. સંસ્કૃત ગ્રંથ ૪ ૭૩-૭૭ સધકતવ્ય વિ. સંસ્કૃત ગ્રંથ ૫ ૭૮ લાલા લજપતરાય અને જૈન ધર્મ ૭૯ ચિન્તામણિ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૦-૮૧ જૈનધર્મ અને ખ્રીસ્તી ધર્મના મુકાબલે તથા જૈન ખ્રીસ્તી સવાદ ૮૨ સત્યસ્વરૂપ ૮૩ ધ્યાન વિચાર ૦ ૮૪ આત્મશક્તિપ્રકાશ ( આ. ૨ ) ૦ ૮૫ સાંવત્સરિક ક્ષમાપના (આ. ૩) ૮૮ કન્યાવિક્રયનિષેધ ૮૯ આત્મશિક્ષા ભાવના પ્રકાશ For Private And Personal Use Only ૩-૦-૦ ૦-૧૨-૦ ૦-૬-૦ Q=8-0 ૧-૦-૦ ૧-૮-૦ ૧-૦-૦ ૧-૮-૦ ૧-૦-૦ ૧-૦-૦ ૨-૦-૦ 01210 ૦૪-૦ ૦-૧૨-૦ ૦-૧૨-૦ ૦-૪-૦ ૦-૪-૦ ૧-૦-૦ 011-0 ૦-૮-૦ ૦-૧૪•૦ ૮૬ આત્મદર્શન ( મણિચંદ્રજી કૃત સજ્ઝાયાનું વિવેચન ) ૦-૪-૦ ૮૭ જૈનધાર્મિક શંકાસમાધાન ૦-૪-૦ -૬-૦ 2-19-9 2-7-0 Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૮] ૦ ૯૦ આત્મપ્રકાશ (ત્રીજી આવૃતિ) ૫-૦-૦ ૮૧ શેકવિનાશક ગ્રંથ ૯૨ તવ વિચાર ૦-૬-૦ + ૯૩-૯૭ અધ્યાત્મગીતા વિ. સંસ્કૃત ગ્રંથ ૫ ૧-૦-૦ ૯૮ જૈનસૂત્રમાં મૂર્તિપૂજા ૦-૩- ૯૯ શ્રી યશોવિજયજી નિબંધ ૦-૬-૦ +૧૦૦ ભજનપદ સંગ્રહ ભાગ ૧૧ ૦-૧૨-૦ ૦૧૦૧ ભજનપદ સં. ભાગ ૧, ૨ (આ. ૪ થી) ૨–૮–૦ ૧૦૨ ગુજરાત બૃહદ્ વિજાપુર વૃત્તાંત ૧-૪-૦ +૧૦૩-૪ શ્રીમદ્દ દેવચંદ્રજીનું વિસ્તૃત જીવન ચરિત્ર તથા દેવવિલાસ ૦૧૨-૦ +૧૦૫ મુદ્રિતજૈન વે, ગ્રન્થગાઈડ ૧-૮-૦ +૧૦૬ કાવલિ–સુબોધ ૧–૪–૦ ૧૦૭ સ્તવનસંગ્રહ (દેવવંદન સહિત) ૦-૧૦૦૦ ૧૦૮ પત્ર સદુપદેશ ભાગ ૩ ૦-૬-૦ +૧૦૯ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વર સ્મારક ગ્રંથ ૦-૧૨-૦ ૧૧૦ પ્રેમગીતા સંસ્કૃત ૦-૬-૦ ૦૧૧૧ યુગનિષ્ઠ આચાર્ય–શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીનું વિસ્તૃત જીવનચરિત્ર ૧૧-૦-૦ ૧૧૨ અધ્યાત્મસાર ૦-૧૨-૦ ૦૧૧૩ આંતર જ્યોતિ ભા. ૧ ૫-૦–૦ ૦૧૧૪ 9 ક ભા. ૨ ૫–૦-૦ ૦૧૧૫ જ્ઞાનામૃત-ભજનાવલી ૦ યુગવિદ્યા ૦-૪-૦ ૧૧૬ અધ્યાત્મગીતા-અનુવાદ ૧-૦૦ ૦ આ નિશાનીવાલા નવા ૧૪ ગ્રન્થ સભ્યોને ભેટ અપાયા છે. + આ નિશાનીવાલા ૧૧ જુના પ્રત્યે ભેટ અપાયા છે. For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવન પરિવર્તન કરનાર પારસમણિ મહાન ગીશ્વર શ્રી બુદ્ધિસાગરસૂરિજીની પ્રાસાદિક કલમે આળેખાયેલ શ્રી કર્મચાગ ભારતવર્ષના જૈન શૈલીના આ યુગના અજોડ મહાગ્રંથ, માનવજીવનના ઘડતર માટે કર્તવ્યશિક્ષાનું આ ગ્રંથનું પાપાનું અનુપમ છે. એની અદ્વિતીય રોચક શૈલી અને વિરાટ ઐતિહાસિક વિવેચન ભવ્ય છે. ઉપદેશ સર્વગ્રાહ્ય છે. ઉત્તમ અભિપ્રાય સહિત. | કા. 8 પેજી પૃ. 800 ઉમદા કાગળ, ઉત્તમ છપાઈ, રંગીન ચિત્રા, પાકું પુઠું, ભાવવાહી જેકેટ કીં. 12-8-0 ચાગનિષ્ઠ આચાર્ય લેખકે ' શ્રી જયભિપ-૫, તથા શ્રી પાદરાકર, | જીવનચરિત્રમાં ભાત પાડતા-અદ્વિતીય એવા ગીશ્વર શ્રી બુદ્ધિસાગરસૂરિજીનું સળંગ જીવન આલેખતે આ ગ્રંથ વાંચો એ જીવનની લ્હાણ છે. સેંકડો ચિત્રા, ઉત્તમ કાગળ, પાકું કપડાનું બાઈન્ડીંગ, કા. 8 પેજી 600 પૃષ્ઠ, ભાવવાહી સચિત્ર જેકેટ કીંમત રૂા. 11-0-0 તથા બીજા મંડળના ગ્રંથા મંગાવે. ઘર લાયબ્રેરી બનાવા. શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારકે મડી, C/o. શ્રી મંગળદાસ ઘડિયાળી, 347, કાલબાદેવી રોડ, મુંબઈ 2 For Private And Personal Use Only