________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૯] થવાને છું, અને ભવિષ્યકાળમાં કર્મના આવરણને નાશ થવાથી હું ભગવાન થવાનું છું. ૪૭૩. सुखं नास्ति बहिःकिञ्चित् , सुखं पूर्ण निजाऽऽत्मनि । इत्येवं निश्चयं कृत्वा, ज्ञानध्यानं करोम्यहम् ॥४७४॥
સંસારના બાહ્ય પદાર્થોમાં જરા પણ સુખ નથી, પિતાના આત્મામાં જ પૂર્ણ સુખ રહેલું છે. એવા નિશ્ચયપૂર્વક જ હું જ્ઞાન-ધ્યાન કરૂં છું. ૪૭૪
बाह्यपदार्थलाभेन, किञ्चिद्धिन मे खलु । बाह्य हान्या न हानि, भयर पनिश्चयः कृतः॥४७॥
બાહ્યા જડપદાર્થોની પ્રાપ્તિથી વાસ્તવમાં મારી કંઇ વૃદ્ધિ નથી અને બાહ્યપદાર્થોના નાશથી મારું કંઈ નુકશાન નથી થવાનું, એ મારો નિશ્ચય છે. ૪૭૫.
लोकानां स्तुतिनिन्दातो लाभो हानिन मे खलु । જોગાદિસંજ્ઞાતો, ઉપSSત્મા નિશ્ચયઃ શાક ૪૭ઠ્ઠા
સંસારના લોકોની સ્તુતિ કે નિંદાથી મને કંઈપણ હાનિ થવાની નથી. કારણ કે લોકેષણ આદિ સંજ્ઞાથી મારે આત્મા ભિન્ન છે એ મારાવડે નિશ્ચય કરાયો છે. ૪૭૬.
लोकैषणादिसंज्ञातो, मुह्यामि न स्वबोधतः । इत्येवं वर्तनादात्मा, पूर्णानन्दोऽनुभूयते ॥४७७॥
ઉપર જણાવેલી તેવી લોક-એષણથી હું આત્મા સમ્યગ જ્ઞાનમય શુદ્ધાત્મબોધથી યુક્ત હોવાથી મને પુદ્ગલમય લેકએષણામાં મેહ નથી જ. એ પ્રમાણે મારું આત્મજીવન લેક.
For Private And Personal Use Only