________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૪ ]
પ્રસ્તુત પુસ્તકના અનુવાદ માટે પૂ॰ આ મ૦ શ્રી ઋદ્ધિસાગરસૂરિજીના, પ્રા વિગેરે તપાસી સંશોધન કરવા માટે શ્રી લલ્લુભાઇ કરમચંદ્ન તથા શ્રી ફતેહુચઢ ઝવેરભાઈના તથા પ્રેસકેાપી કરવા માટે શ્રીયુત પં૰ અમૃતલાલભાઈના આ પ્રસંગે આભાર માનવામાં આવે છે અને પ્રસ્તુત જૈન ગીતા વાચકામાં અધ્યાત્મરસ પ્રકટાવી આત્મિક અપૂર્વ આનંદ પ્રકટાવા—તેવી મગલમય અભિલાષા સાથે નમુનારૂપે પ્રસ્તુત પુસ્તકમાંથી જગત્ સાથે આત્માનું ઐકયદર્શી ક સ્તુતિ શ્લાક સાદર કરી વિરમીએ છીએ.
મુખઇ
તા. ૩૦-૯-૬૦
આશ્વિન શુક્લ દશમી, ( વિજયાદશમી ) સ. ૨૦૧૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मैक्यं जगता सार्धं कृतं येन निजात्मना । विश्वतस्तस्य नाशो न, विश्वनाशोऽस्ति नो ततः ॥
શ્લા ૩૮૯.
લિ॰મત્રી,
શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ,
For Private And Personal Use Only