________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧] શુદ્ધ ઉપયોગથી અનિત્ય ભાવના ભાવતાં કેવલજ્ઞાનને ઉપાર્જન કર્યું હતું. ૧૬૯.
સામપિ જારા, બ્રાળામાં
आत्मारामस्त्वमेवाऽसि, किश्चिन्यून न ते पदे ॥१७०॥ રાજાઓના પણ મહારાજ અને સ્વર્ગના ઈન્દ્રોના પણ અધીશ્વર એ તું જ આત્મારામ છે, તારી આગળ કઈ પદની ન્યૂનતા રહેતી નથી. જ્ઞાન-દર્શન-ચારિત્રમય આમાજ સર્વશ્રેષ્ઠ છે. ૧૭૦,
दाता त्वमेव सर्वेषां, पुद्गलानां न भिक्षुकः । જ્ઞાનાનપત્ર, વસિ પરેિ ૨૭ તું પુદ્ગલેને ભેગા કરવા છતાં પણ તે પુગલોને તારા સ્વરૂપનું દાન કરનારે થયે છે, પણ વસ્તુસ્વરૂપે કદાપિ ભીખ માંગનારે નથી. જડ પુગલોને તારા સ્વરૂપનું દાન કરીને અજ્ઞાન ભાવે તું એને ભેગવે છે. પણ હવે જ્ઞાનાનંદ શુદ્ધ સ્વરૂપ વડે તું દેવ છે અને આયુષ્યકર્મના વેગે દેહમંદિરમાં રહેલું છે. ૧૭૧.
मा कुरु मोहविश्वास, मोहेन स्वाऽऽत्मविस्मृतिः । भवत्येव हृदि ज्ञात्वा, कुरु मोहपराजयम् ॥१७२॥
હે ભવ્યાત્મન ! તું ક્રોધ-માન-માયા-લોભ આદિ ઉપર વિશ્વાસ ન કરતો. મેહથી પોતાના આત્મ-સ્વરૂપનું વિસ્મરણ જ થાય છે એ પ્રમાણે મનમાં સમજીને મેહના સુભટને પરાજય કર, ૧૭૨.
For Private And Personal Use Only