SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૬] કાની જ્ઞાનિને નૈવ, ઊત્તિ જૈવ નિઝ તા. अज्ञानसदृशं दुःखं, नाऽस्ति किश्चिज्जगत्त्रये ॥ ३५॥ જગતમાં જે અજ્ઞાની પ્રાણિઓ છે, તે બાહ્ય રૂપ-રસગન્ધ-સ્પર્શ-શબ્દરૂપ અનુકૂલ ભેગમાં સુખની બુદ્ધિ અને પ્રતિકૂલમાં દુઃખની બુદ્ધિવાળા હેવાથી જ્ઞાનીઓના આત્મસ્વરૂપને ઓળખી શકતા નથી. તેમ જ પિતાને પણ યથાવરૂપે જાણી શકતા નથી. તેથી વિષયાદિકના માહથી સંસારમાં અનેક શુભાશુભ પ્રવૃત્તિ કરતાં કર્મબંધનથી ચાર ગતિમાં ભ્રમણ કરે છે. તેથી પરમાત્મા જણાવે છે કે આ જગતમાં અજ્ઞાન કરતાં બીજું કઈ મહાન દુઃખ નથી. તેમ જ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અશુભ મન-વચન-કાયાના યોગની જે પ્રવૃત્તિ થાય છે તે સદા ને ચારે ગતિમાં જમણ કરાવે છે. ૩૫. आत्मज्ञानसमं शर्म, नास्ति किभिज्जगत्त्रये । अध्यात्मज्ञानिनं वेत्ति, ज्ञानी निर्मोह भावतः ॥३६॥ આ જગતમાં આત્મજ્ઞાન સમાન સર્વ સુખને બીજે કેઈ હેતુ નથી. આત્મજ્ઞાની જે સુખ અનુભવે છે તેવું સુખ રાજા-મહારાજા ચક્રવત્તિ કે ઈન્દ્ર પણ નથી જ ભેગવી શકતા. પરન્તુ બાહ્ય દષ્ટિથી તેવા આત્મજ્ઞાનીને કેઈ ઓળખી શકતું નથી. અધ્યાત્મ પ્રેમીઓ જ તેવા પ્રકારના તેઓના વર્તનથી જ ઓળખી શકે છે. ૩૬. उन्मत्त इव मूढे हि, ब्रह्मज्ञानी विलोक्यते । ज्ञानाऽऽत्मा दृश्यते नैव, मूढैस्तत्र न संशयः ॥३७॥ For Private And Personal Use Only
SR No.008503
Book TitleAdhyatma Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages179
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy