________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૪૫] आत्मानन्दस्य विश्वासा,-दुस्साहोऽनन्तजीवनम् । प्रादुर्भवति सज्ज्ञानं, चाचल्यं न प्रवर्तते ॥४६०॥ ભવ્યાત્માઓને આત્મ-સ્વરૂપના ધ્યાનથી આત્મસ્વરૂપને આનંદ પ્રગટ થાય છે; તેવો વિશ્વાસ પ્રગટ થવાથી ઉત્સાહ વડે આત્મ-સવરૂપના આનંદમય અનત જીવન પ્રગટ થાય છે અને સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રમાં સ્થિરતા પ્રગટ થવાથી મનની ચંચળતા નષ્ટ થાય છે. ૪૬૦. स्वामित्वं यच्च दासत्वं, जडारोपेण कल्पितम् । तत्तु मिथ्याऽस्ति दासत्वं, स्वामित्वं न स्वभावतः ॥४६१॥
શુભ કે અશુભ કર્મના ઉદય વડે જીવને સ્વામિપણું કે દાસપણું પ્રાપ્ત થાય છે. તેથી તે દાસપણુ મિસ્યા છે. અને નિશ્ચયનયથી આત્મ-સ્વરૂપની દૃષ્ટિથી સર્વ જીવેમાં ચૈતન્યનું સમાનપણું હેવાથી સ્વામિ-સેવકભાવ મિથ્યા કરે છે. દા. खमाऽऽत्मा निर्भयो नित्यो, निर्मलानन्दधारकः । अक्षयो निश्चलः पूर्ण, आधिव्याधिविवर्जितः ॥४६२॥
હે ભવ્યાત્મા! તું તારા સહજ સ્વભાવથી સત્તાએ સાતે ભયથી રહિત, નિત્ય, નિર્મલ આનંદને ધરનાર અને અખંડ અક્ષય, નિશ્ચલ, સર્વથા અચલિત, પૂર્ણ આનંદથી યુક્ત અને આધિ-વ્યાધિ-ઉપાધિથી મુકત છે. ૪૬૨.
अरूपं ते स्वरूपं हि, दर्शनशानवान्प्रभुः । अनन्तशक्तिसम्पन्नः, सत्तातस्त्वमजोऽव्ययः ॥४६३॥ છે આમનું! તું અરૂપી, સ્વરૂપવાન, દર્શન અને જ્ઞાનથી
For Private And Personal Use Only