________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૩૩] આમસ્વરૂપના ચિંતનરૂપ શુદ્ધ ઉપગમાં જ્યારે મન લીન થાય છે ત્યારે જરૂર યોગીઓ મનને જીતે છે. અને મનના જીતનારા ગીપુરુષ અપ્રમત્ત ગુણએ ચડીને ક્ષાયિક ભાવે અપૂર્વકરણરૂપ બીજા ચારિત્રભાવને સાધીને અનિવૃત્તિકરણ સૂમસં૫રાય ગુણને પ્રાપ્ત કરીને, લોભ કષાયને એક પરમાણુ જે કરે છે. અને તેને બારમા ગુણસ્થાને ક્ષય કરીને સર્વઘાતી કર્મ એટલે જ્ઞાનાવરણાદિને ક્ષય કરીને તેરમા ગુણસ્થાને કેવલજ્ઞાનને પ્રાપ્ત કરીને સર્વ લેકાલેલકમાં વર્તતા પદાર્થોમાં દ્રવ્યત્વ-ગુણત્વરૂપ પયયને દેખી-જાણીને સર્વ ભવ્યાત્માઓના હિતને માટે દેશના દ્વારા પ્રકાશ કરે છે. ૪૧૮,
સ્થાનસમાધિત વચા, સાતમા મતિ વસ્ત્રો अघातिकमतः पश्चात् , सिद्धात्मा जायते प्रभुः ॥४१९॥
આત્મ-સ્વરૂપના ધ્યાનમાં સ્થિર થયેલ આત્મા કેવલજ્ઞાનને ધારણ કરનારે બને છે અને છેવટે વેદનીય-નામ-શેત્રઆયુરૂપ અઘાતિ કર્મને નાશ કરીને આત્મા સિદ્ધ પરમાત્મરૂપ પ્રભુ બને છે. ૪૧૯.
परस्परविरुद्धा ये, सर्व धर्मा जगत्तले । वैद्यानामिव लोकानां, भवन्ति चित्तशुद्धये ॥४२०॥
આ પૃથ્વીપટ પર પરસ્પર વિરૂદ્ધ દેખાતા જે સર્વે ધર્મો છે, તે વૈદ્યોની માફક લોકેની ચિત્તની શુદ્ધિને માટે થાય છે. ૪૨૦,
वैद्योषधिमहारोग-वैविध्यं च यथातथम् । सर्वदर्शनधर्माणां, वैचित्र्यं चित्तशुद्धये ॥४२१॥
For Private And Personal Use Only