SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૧૩૨ ] સત્યને પારખે છે, વિવેકપૂર્વક સારાસારના વિચાર કરીને સત્યને ગ્રહણ કરે છે અને અસત્ય ( જૂઠી ) વસ્તુના ત્યાગ કરે છે. ૪૧૪. Acharya Shri Kailassagarsuri Gyanmandir अतस्ते ब्रह्मसंसक्ता, भवन्ति ब्रह्मरागतः । विस्मृत्य सर्वसंसारं भवोदधिं तरन्ति ते ॥ ४१५॥ " અને તેથી તેએ પરમબ્રહ્મના રાગવાળા હૈાય છે અને પરમબ્રહ્મના રાગથી સમસ્ત સંસારના ત્યાગ કરીનેસ'સારસમુદ્રને તરી જાય છે. ૪૧૫. इत्येवं हृदि विज्ञाय, मनोलयं कुरुष्व भोः । यावन्मनो भवेत्तावत्संसार एव कथ्यते ॥ ४१६ ॥ એ પ્રમાણે હૃદયમાં આત્મસ્વરૂપને ઓળખીને હું ભળ્યાત્મન્ ! મનને આત્મસ્વરૂપના ચિંતવનમાં સ્થિર કર. કારણ કે જ્યાં સુધી મન સંકલ્પ-વિકલ્પથી યુક્ત હોય છે, ત્યાં સુધી જ સસાર કહેવાય છે. ૪૧૬, वारय ज्ञानशक्त्या भो, यत्र तत्र भ्रमन्मनः । अन्तर्मुखं मनः कृत्वा, ब्रह्मरूपं विचिन्तय ॥ ४१७॥ હે ભવ્યાત્મન્ ! તું જ્ઞાન-દર્શન-ચારિત્રની શક્તિ વડે આમ તેમ વિષયમાં ભમતા મનને કાબૂમાં કરીને અને આત્મસ્વરૂપના દર્શનમાં સ્થિર કરીને—અન્તર્મુખ બનાવીને પરમ બ્રહ્મસ્વરૂપનું એકામ્રભાવે ચિન્તન કર. ૪૧૭, आत्मशुद्धोपयोगेन, मनोजयो भवेत्खलु । जायते केवलज्ञानं कोकालोकप्रकाशकम् ||४१८॥ For Private And Personal Use Only
SR No.008503
Book TitleAdhyatma Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages179
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy