SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫૪] आत्मा न नामरूपेषु, नामरूपादिवासनाम् । त्यक्त्वा ब्रह्मस्वरूपेण, सर्वविश्वं विलोकय ॥१४५॥ અત્મસ્વરૂપની જ્યારે શુદ્ધતા પ્રાપ્ત થાય છે, ત્યારે કોઈને પણ વ્યક્તિના નામની કે રૂપની ખ્યાતિ નથી જ રહેતી, તે સિદ્ધ-સ્વરૂપ બને છે. અને એવી દશામાં નામ કે રૂપની ઈચ્છા પણ નથી રહેતી. કર્મના ચગે જ બધી વાસનાઓ રહેલી છે. યેગી પુરુષ તેને ત્યાગ કરીને આખા બ્રહ્માંડને પિતાના સ્વરૂપે દેખે છે. તે પણ બ્રહ્મસ્વરૂપનું દાન કરીને સર્વ વિશ્વને તારામાં અવલોકન કર. ૧૪૫. कीर्तेः सुखं न मन्यस्व, ज्ञात्वा स्वप्नोपमं जगत् । आत्मन्येव कुरु प्रीति, मा मुहः पुद्गलेषु वै ॥१४६॥ હે ભવ્યાત્મન ! આ સંસાર સ્વપ્ન સરખે જાણીને આ સંસારની બાહ્ય કીતિમાં તું સુખ ન સમજ, આત્મા ઉપર પ્રેમ કર અને પુદગલનાં સુખમાં જરાપણ મુંજાઈશ નહિ. ૧૪૬. वर्णगन्धरसस्पर्श-युक्तेषु जडवस्तुषु । नास्ति ब्रह्मसुखं सत्यं, मा मुहस्तत्र चेतन !!! ॥१४७॥ પાંચ વર્ણ, બે ગન્ધ, છ રસ, આઠ સ્પર્શ અને ત્રણ પ્રકારના શબ્દોથી યુક્ત જડ પદાર્થોમાં વાસ્તવિક સુખ નથી એટલે કે ચેતન ! તેમાં તું મોહ ન પામ. ૧૪૭. पुद्गलभोगतः शर्म, जायते तत्तु कल्पितम् । पश्चाहःखं भृशं ज्ञात्वा, जडभोगं न वांछय ॥१४॥ જી પુદગલેના ભેગથી સુખ થાય છે એમ માને છે, For Private And Personal Use Only
SR No.008503
Book TitleAdhyatma Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages179
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy