________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૨૪] સુંદરતાના દર્શન થાય છે, ત્યારે જડ પદાર્થોમાં–સ્ત્રીઓના શરીર વગેરેમાં રહેલો જે સુન્દરતાને મોહ તે તત્ક્ષણ નાશ પામે છે. ૩૮૪.
आत्मानमन्तरान्यत्र, सौन्दर्य नैव विद्यते । ગત શુદ્ધાગ્દરમત, ચાSeમના વેતર! ૨૮
હે ભવ્ય પુરુષ! આત્માને છેડીને અન્યત્ર કયાંય પણ સુન્દરતા નથી રહેલી એમ જ્ઞાનીઓ કહે છે. તેથી તું તારા આત્માવડે શુદ્ધ આત્મિક સુંદરતાનું નિરીક્ષણ કર. ૩૮૫.
વાવ ત્રહ્મ , રાતે ફિ નિનાSSમના तावज्जडस्य सौन्दर्य, मोहो भवति देहिनाम् ॥३८६॥
જ્યાં સુધી પિતાના આત્માવડે બ્રહા-સૌન્દર્ય નથી જોવાયું, ત્યાંસુધી જ પ્રાણીઓને જડ પદાર્થો ઉપર મેહ ટકે છે. ૩૮૬.
आत्मसौन्दर्यरूपेण, दर्शनं सर्वदेहिनाम् । जायते हि तदा ब्रह्म-सुखास्वादः प्रजायते ॥३८७॥
જ્યારે ભવ્યાત્માએ પોતાના આત્મસ્વરૂપની સુંદરતાના દર્શન સર્વ જાતના પ્રાણિઓમાં દેખાશે ત્યારે પોતાનામાં રહેલે આત્મ-સ્વરૂપને આનંદ અનુભવશે અને ત્યારે પરમ બ્રહ્મના સુખને સુંદર આસ્વાદ તેને પિતાને પ્રગટાવે થશે. ૩૮૭, વિશ્વજ્ઞ સમ ા, વિજામિત્રમાવના. येषां जाता सदा तेषा,-माऽऽत्मजीवनता भवेत् ॥३८८॥
જ્યારે સર્વ જગતના જીની સાથે સમભાવપૂર્વક સત્ય અને નિષ્કામ-કેઈપણ ઈચ્છા વિનાની મૈત્રીભાવના પ્રગટ થશે
For Private And Personal Use Only