SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૮૫ ] ' कोऽपि नास्ति त्वदीयो भो, ममेदमिति मा कुरु । आत्मानमन्तरा कोऽपि तव नास्ति कदाचन ॥२५१ ॥ હે ભવ્યાત્મન્ ! આ સસારમાં તારૂ કાઇ નથી, આ ઘર, સ્ત્રી, પુત્ર, પરિવાર મારા છે એમ ન સમજ. તારા આત્મા સિવાય બીજું કાઈ તારૂં કદાપિ છે નહિ અને થશે નહિ. ૨૫૧. गृहादिवस्तुसार्थोऽपि नैव सार्धं गमिष्यति । નાઇફ ત્રાઽસ્મર્ષા, મૌનિદ્રા પરિયન ખા ઘર-મહેલ-વાડી-બગીચા-માટર આદિ વસ્તુઓના સમૂહ પણ સાથે નહિ જાય. તેથી તારા આત્મ-સ્વરૂપને જાગૃત કર અને માહ-નિદ્રાના ત્યાગ કર. ૨૫ર. मोह निद्रापरित्यागाद्, ब्रह्मरूपं विलाक्यते । समत्वं सर्वजीवेषु, जडेषु च प्रजायते ॥ २५३ ॥ અજ્ઞાન-રૂપ માહ-નિદ્રાના ત્યાગ થવાથી આત્માનુ' અસલ સ્વરૂપ-પ્રારૂપના દર્શન થાય છે અને તેથી સર્વ જીવા અને જડ ઉપર સમભાવ-સમષ્ટિ ઉત્પન્ન થાય છે. ૨૫૩. अन्तर्ज्ञानं सुखं व्यक्त - मात्मरूपं तदेव हि । व्यक्तोऽस्ति जैनधर्मः सः विश्वधर्मश्व शाश्वतः ॥ २५४ ॥ હે ભવ્યાત્મન્ ! આત્માના સ્વરૂપનુ શુદ્ધજ્ઞાન જેને પ્રાપ્ત થાય છે, તેને વ્યક્ત-પ્રગટણે આત્મ-સ્વરૂપના અનુભવ થાય છે. તે વખતે જે પ્રમાદ, જે આનંદ અનુભવાય છે તે વ્યક્ત આત્મ-સ્વરૂપ જ છે, તેમ જાણવું. ગુણ અને ગુણીના અભેદભાવ હોય છે. તે જ આત્મસ્વરૂપને જે સાક્ષાત્કાર તે જ For Private And Personal Use Only
SR No.008503
Book TitleAdhyatma Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages179
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy