SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૭૧] છે ત્યારે વિષયમાં મેહની બુદ્ધિ કે ચેષ્ટા નથી જ હતી. અને એવી ચેષ્ટાના અભાવે હરાજાનું દાસપણું કરવાનું નથી રહેતું અને મુક્તિ-સામ્રાજ્યના ભક્તા થવાની ગ્યતા પ્રાપ્ત થાય છે. ૨૦૩. જોહાથીના માવાણા, પાત્રાચ:નાસ્તિક છે बडेषु मुखमन्तारः, पापकार्यपरायणाः ॥२०४॥ જે આત્માઓ વિષયોના આધીન થયા છે તે ગમે તેવા મોટા હેય તે પણ મહારાજાના મહા દાસ છે, પરાધીન છે, અને દેવ-ગુરુ-ધર્મને નહિ માનનારા એવા નાસ્તિક છે. તેથી જડ પદાર્થોમાં જ સુખને માનનારા છે અને પાપકર્મમાં તલ્લીન એવા તેઓ ભયંકર અવદશાને પામે છે. ૨૦૪. आत्माधीनाः स्वतन्त्रा हि, ब्रह्मानन्दप्रवादिनः। इत्वा मोहादिकं कर्म, यान्ति मुक्तिं सुखालयम् ॥२०५॥ જે યોગીશ્વરે ઈન્દ્રિય-મન અને શરીરને, આત્માને આધીન કરેલા હોય છે તેઓ સ્વતંત્ર કહેવાય છે અને આત્માનંદને જ ઉપદેશ કરે છે. તેવા યોગીશ્વરે મહાનું વીર્યને ઉલાસ ફેરવીને મહાદિક સર્વ કર્મોને હણીને પરમ સુખના સ્થાન મોક્ષમાં જાય છે. ૨૦૫. आत्मानमन्तरा ज्ञानं, सुखं कुत्रापि नास्ति वै । यत्र ज्ञानं सुखं तत्र, ब्रह्मसत्ता प्रवर्तते ॥२०६।। આ જગતમાં આત્માને ત્યાગ કરીને બીજે ક્યાંય સુખ કે જ્ઞાનને સંભવ નથી. જ્યાં સમ્યજ્ઞાન અને સુખની સત્તા છે ત્યાં બહાની સત્તા રહેલી છે. ૨૦૬ For Private And Personal Use Only
SR No.008503
Book TitleAdhyatma Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages179
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy