________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૩] આત્મામાં સમ્યફ પ્રકારે સ્વરૂપનું જ્ઞાન થાય છે. ત્યારે સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ તથા પર દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ સ્વરૂપે અસ્તિત્વ સ્વભાવનું અને પરભાવનું નાસ્તિત્વ સ્વરૂપે જ્ઞાન પણ થાય છે, એવી રીતે સમ્યગદષ્ટિવંત આત્મા હોય છે તે સર્વને જાણે છે તેથી કહેવાય છે, કે બgi sonસરવે નાગર્ દવે ગારૂ = goi નાકું .” તેથી જેને પોતાના આત્મસ્વરૂપનું સભ્યજ્ઞાન નથી જ થયું, અને બાહ્ય પદાથના વિજ્ઞાનની વાત કરનારી વસ્તુતઃ ત્રણ જગતમાંથી કે પણ પદાર્થને યથાસ્વરૂપે નથી જ જાણતે એટલે તે અજ્ઞાની કહેવાય છે. ૮૨.
आत्मस्वरूपं परिज्ञाय, त्यक्त्वा च शास्त्रवासनाम् । आत्मन्येव स्थिति कला, स्वाऽऽत्मा चिन्त्यो मुहुर्मुहुः ॥८॥
આત્મસ્વરૂપનું વિશેષ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરીને સર્વ ક્રિયાના અનુષ્ઠાને અનુભવ કરીને મન-વચન-કાયાની સ્થિરતા પ્રાપ્ત કરીને આત્મસ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત થતાં શાસ્ત્રવાસનાને ત્યાગ કરીને આત્મસ્વરૂપનું વારંવાર ચિંતવન કરવું. ૮૩.
अनादिकालतः सर्वे, धर्मा आत्मनि संस्थिताः। कर्मविनाशतो व्यक्ता, भवन्ति ज्ञानयोगिनाम् ॥ ८४ ॥
જ્ઞાનાદિ આત્માના શાશ્વત ધર્મો અનાદિકાળથી આત્માની અંદર રહેલા છે, પરંતુ તે કર્મોને લીધે ઢંકાયેલા છે. આત્મા જ્યારે જ્ઞાન-દર્શન અને ચારિત્રના તે આવરણને તપ-જપ
For Private And Personal Use Only