________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૫ર ] આત્મા જ પિતાના સર્વ ગુણ પર્યાને પિતાના જ સહજ સ્વભાવથી જ આધાર છે. તેથી તે આત્મા ઉપર જણાવેલા કારક યુક્ત સ્વરૂપવાળે જ છે. તે જેમ અત્યંતર કાર્યોમાં કારકરૂપે થાય છે તેવી જ રીતે બાહા જડ કાર્યોમાં પણ કારકરૂપે બને છે. ૪૮૪.
निजाऽऽत्मैव यथा तद्वत् , सर्वाऽऽत्मानं विजानत । વાWપત્Rા મિત્રો, વિશા SPતિ નાના ૪૮
જેમ આત્મા પોતાના સ્વરૂપમય ગુણ-પર્યામાં કારક ભાવે વર્તે છે, તેમજ બાહ્ય જડ પદાર્થોની સાથે પણ આત્માના કારક ભાવે વતે છે, તેમાં જડ પદાર્થોથી ભિન્ન કારક ભાવે વિશુદ્ધ આત્મ-સ્વરૂપને કારકભાવ આત્માની ઉન્નતિને કરનાર સમજ. ૪૮૫.
आन्तरं कारकं षट्कं, विशुद्धमात्मरूपकम् । अस्ति-नास्तिमयं सर्व, जगदाऽऽत्ममयं सदा ॥४८६॥
જે આત્માના શુદ્ધ સ્વરૂપને અનુલક્ષીને આંતર કારનું જે છપણું (ક) છે, તે વિશુદ્ધ આત્મસ્વરૂપના બાધ માટે ઉપયેગી થાય છે. તેમજ સ્વરૂપે અસ્તિત્વ પિતાના સ્વરૂપથી હેવાપણે છ કારકની અપેક્ષા જવાય છે. અને તે જ પ્રકારે પર સ્વરૂપની અપેક્ષાએ છ કારકે નાસ્તિત્વભાવે પર–અન્ય સવરૂપે પિતે ન હોવાપણાની અપેક્ષાએ વિચારાય છે, એ પ્રમાણે સર્વ જગતું સ્વપરની અપેક્ષાઓએ વિચારતાં સર્વ જગત આત્મામય સ્વરૂપે સદા વતે છે. ૪૮૬.
For Private And Personal Use Only