________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૮૨ ]
Farari eat fear कोऽपि प्रियं वेत्ति न मानवः । અસાર: સર્વસંસાર, સ્વાર્થાનાવૃિત્તિઃ ॥૨૪॥
હું ભળ્યાત્મન્ ! તારા સિવાય બીજો કેઈપણુ તારૂં હિત જાણી શકતા નથી. આ સૌંસાર અસાર છે. અને સ્વાર્થે તથા કામાદિ કષાયાથી ભરેલા છે. ૨૪૧.
स्वकीया देहसम्बन्धा, क्षणिकाः स्वमवन्मृषा । જ્ઞાતૈવ વૈં મીા, હીનો મત્ર પિતાઽમનિ ॥૪૨॥
આપણે જે દેહ-ઇન્દ્રિયા-મન વગેરેના નિત્ય સઅન્ય ગણીએ છીએ, તેથી આત્માને દેહાર્દિકથી જુદા જોઇ કે જાણી શકતા નથી. પણ જ્યારે સદ્ગુરુની ઉપાસના કરતા સમ્યગ્ ભેદજ્ઞાન થાય છે ત્યારે તે દેહાર્દિરૂપે હું નથી, તે મારા આત્મ સ્વરૂપે નથી. તેમાં તા કના ચગે અવતાર લીધા છે. એમ ભેદ સમજાય છે. તે દેહાર્દિ પણ આપણા નથી. તેના સંબધ આયુષ્યક્રમ પૂર્ણ થાય ત્યારે ત્યાગ કરવા પડે છે. તે ક્યારે છેડવુ પડશે તેના ખ્યાલ ન હાવાથી તેમાં રાગલાળા થઇએ છીએ. પરન્તુ તે બધા સમન્ધા સ્વપ્નની માફક ક્ષણિક છે એમ સમજી ચિદાનંદ સ્વરૂપ આત્મામાં રાગવાળા થા. ૨૪૨.
संसारे सार आत्माऽस्ति, चिदानन्दमयः प्रभुः । तत्र मनोलयो यस्य, तस्य मुक्तिः प्रजायते ॥ २४३ ॥
હું ભળ્યાત્મન્ ! આ સૌંસારમાં સારભૂત જે કઇ વસ્તુ હાય તા તે આત્મા જ છે. તે આત્મા ચિટ્ઠાનન્દ્વમય છે અને સમર્થ છે. તે આત્માના સ્વરૂપમાં જેમનુ મન લાગેલુ' છે તેની મુક્તિ જરૂર થાય છે. એમ ગીતાર્થી કહે છે. ૨૪૩.
For Private And Personal Use Only