SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૮] રની ભિન્નતા અનુભવતા છતાં તેમાં દરેક દેશનેમાં નગમાદિક નાની અપેક્ષાએ ગુણ-પર્યાય-દ્રવ્યત્વની અપેક્ષાએ જેટલા અંશમાં જે જે વિષયોમાં બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિમાં ઉપયોગી દેખાય તે તે સર્વ સત્યને–સર્વ સત્ય જ્ઞાનને બ્રહ્મયોગીશ્વર પ્રકાશ કરે છે. ૬૭. परस्परविरुद्धेषु,-धर्मषु दर्शनेषु च । सत्यं सापेक्षिकं यत्तद्, गृह्णन्ति नयकोविदाः ॥६॥ જગતમાં તત્ત્વજ્ઞાનની અપેક્ષાએ, ક્રિયાની અપેક્ષાએ, તપજપની અપેક્ષાએ જે ધર્મોમાં અને દર્શનેમાં પરસ્પર વિરોધ આવતે હેય તેને નિયનિક્ષેપ પ્રમાણ-જ્ઞાનમાં પંડિત પુરુષે તે તે અપેક્ષાને દૃષ્ટિ સન્મુખ રાખીને સત્ય વસ્તુતત્વને ગ્રહણ કરે છે. ૬૮. सर्वदर्शनधर्माणां,-सापेक्षनयदृष्टितः। जैनधर्म समावेशो, विश्वधर्मस्ततोऽस्ति सः॥६९॥ જગતમાં જે જે દર્શાવડે નવા નવા જુદા જુદા આકારે ધર્મો ઉત્પન્ન થયેલા છે તે સર્વ દર્શનરૂપ ધર્મોમાં એક એક નય-નિક્ષેપની અપેક્ષાએ તે તે નયરૂપ દષ્ટિમય દર્શન-ધર્મો છે. તે સર્વને સર્વનાયરૂપ પ્રમાણુસ્વરૂપ જૈન ધર્મમાં સમાવેશ થતું હોવાથી જૈનધર્મ કે જે પરમજ્ઞાની કેવલી પરમાત્માથી પ્રરૂપાયેલે છે, તે જૈન ધર્મ એક વિશ્વધર્મસ્વરૂપને પ્રાપ્ત થયેલ છે. ૯. एकमेव चिदानन्द,-माऽऽत्मानं निर्विकल्पकम् । निर्विकल्पोपयोगेन, ध्यायन्ते पूर्णरागतः ॥७॥ For Private And Personal Use Only
SR No.008503
Book TitleAdhyatma Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages179
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy