________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૪૧ ] नाहं कुशस्तथा स्थूलो, नाहं कृष्णो न पीतकः । रक्तो नास्मि तथा श्वेतो, नीलो नास्मीति वेम्यहम् ॥४४५॥
ન તો હું પાતળો છું, અને ન તે જાડો છું. તેમજ ન તે હું કાળે કે પીળું છું, ન તે લાલ કે ઘેળો છું અને ન તે હું નીલ છું. અનુભવજ્ઞાનથી હું સદા પુદ્ગલના વર્ષોથી રહિત જ છું. ૪૪૫. न सुगन्धो न दुर्गन्धा, शीत उष्णो न चाऽस्म्यहम् । नाहं तिक्तो न मिष्टोऽहं, कटुकोऽहं न वस्तुतः ॥४४६॥
આત્મા એ હું સ્વસ્વરૂપે સુગંધી, દુર્ગન્ધી, કંડે, ગરમ, તીખાં, મીઠે કે કઈ નથી. ૪૪૬. ના ર ર રાજસમરિન નૈ વાર્થ नाहं स्वर्गश्च पाताल-मेकोऽहं विश्वसङ्गयपि ॥४४७॥
અરે ભાઈ! હું પૃથ્વી, આકાશ, અગ્નિ, વાયુ કે પાણી નથી. ન તે હું સ્વર્ગ કે પાતાલ છું, પણ સંસારમાં રહેવા છતાં એકલો જ છું. ૪૪૭.
नाहं नरो न नारी वा, नपुंसको न वेम्यहम् । अवर्णों न च वर्णोऽहं, उच्चनीचो न वस्तुतः ॥४४८॥
ખરી રીતે જ હું પુરુષ, સ્ત્રી કે નપુંસકરૂપે પણ નથી. તેમજ હું વર્ણરૂપે કે અવર્ણરૂપે પણ નથી, તેમજ ઉચ કે નીચરૂપે પણ નથી. ૪૪૮. गृहस्थोऽहं न संन्यासी, सर्वरूपविवर्जितः। नाई रोगो न रोषोऽहं, नाई क्रोधो न लोभवान् ॥४४९।।
For Private And Personal Use Only