SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૪૮ ] ની જ સમજવા. અને તેવા અજ્ઞાનીએ માહ્યથી પોતાની ક્રિયાને સાચી માની અને અન્યની ક્રિયાને ખોટી માની આપસમાં ઝઘડે છે. ત્યારે જ્ઞાની પુરૂષા આત્મ-સ્વરૂપના ૨મઝુમાં પરમાનંદ અનુભવે છે. માહ્યક્રિયાઓમાં મુંજાતા નથી. તેમજ તત્ત્વની ખાખતમાં અપેક્ષાએ સમન્વય કરી આત્મ ધર્મના અનુભવ કરે છે. ૧૨૬, शुद्धात्मा साध्यते सद्भि-रसंख्यधर्मसाधनैः । देशकालदशाबोध, रुचिवैचित्र्यधारकैः ॥ ૨૨૭ ॥ ધર્મના સાધના અસખ્ય છે, સંત-પુરૂષો તેમાંથી દેશ, કાલ અવસ્થા, ચૈાગ અને સંબંધને અનુકૂલ પેાતાને જે શાસ્ત્રાના ખાધ હોય તેને અનુસરે તથા પેાતાની વિચિત્ર પ્રકારની રુચિને અનુસારે આત્મ-સ્વરૂપને સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. ૧૨૭. शुद्धप्रेम्णा पळीनास्ते, भवन्ति हि निजाऽऽत्मनि । आत्मसमं न जानन्ति चक्रवर्त्त्यादिकं पदम् ॥ १२८॥ તે સત-પુરૂષો પેાતાના આત્મસ્વરૂપમાં શુદ્ધ પ્રેમ વડે લીન બનેલા હોય છે. તેથી તે ચક્રવત્તિ, વેન્દ્ર, નાગેન્દ્ર કે મહાન્ ધનપતિના પત્નને પણ પાતાના આત્મ-સ્વરૂપની આગળ તુચ્છ ગણે છે. કારણ કે ભાગે તે। અનંતીવાર પ્રાપ્ત થાય પરંતુ તે ભાગાની તૃષ્ણા મટતી નથી અને શાન્તિ મળતી નથી. જ્યારે આત્મ-સ્વરૂપ પ્રાપ્ત કરવામાં જ સાચી શાન્તિ સમાયેલી છે. ૧૨૮. For Private And Personal Use Only
SR No.008503
Book TitleAdhyatma Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages179
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy