Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
[ શ્રી વિજયપધસૂરિકૃતઆ ઠેકાણે ગ્રન્થકાર કવિને આશય એ છે કે શરીર ઘરડું થવા છતાં મન ઘરડું નથી થતું તેથી શરીર દ્વારા ઈન્દ્રિયના વિષયો ભલે ન ગવાતા હોય તે પણ મનની ઈચ્છાઓ મરી ગઈ નથી તેથી ત્યાં સુધી આ જીવને કર્મબંધ ચાલુ છે જ, માટે સંસારનાં પાપ કર્મથી બચવું હોય તે મનને મારવું મનને દમવું એ જ ખરો ઉપાય છે. કહ્યું છે કે મન પર મrળા વા વંથમાળો =મનુષ્યને કર્મ બાંધવામાં અને કર્મ છોડવામાં મન એ જ મુખ્ય કારણ છે. પરંતુ શરીર એ મુખ્ય કારણ નથી. શરીર ભલે જુવાન હેય છતાં જુવાનીમાં પણ જે મનનું દમન કર્યું હોય તે કર્મ બંધથી બચાવ થાય છે જ. માટે હે મુમુક્ષુ ! કાય અને વચન ગ રેકવાથી કંઈ વળવાનું નથી. માટે જેમ બને તેમ મનેયોગને જ (મનના વ્યાપારને) પાપ વ્યાપારમાંથી રેક એ સુખને ખરેખર ઉપાય છે. ૧૪
અવતરણ–સ્ત્રીઓની ગદગદિત વાણુને પ્રેમઘેલા પુરૂષ પ્રેમવાણું કહે છે એ તેઓની પ્રેમઘેલછા છે એમ આ હેકમાં જણાવે છે –
उदृणति अपंचेन, योपितो गद्गदां गिरम् ।
तामामनन्ति प्रेमोक्तिं, कामग्रहिलचेतसः ॥१५॥
હરિ બોલે છે પન=પ્રપંચથી, કપટથી
પિતા સ્ત્રીઓ વિમૂકવાણીને, વચનને
તા–તે વાણુને. ગામનાન્તિ માને છે, જાણે છે; પ્રેમવત પ્રેમવાણી, પ્રેમનાં વ
ચને