Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 631
________________ N ૫૯૮ [ શ્રી વિજયદ્રસૂરિકૃત....... .... સબ પક રાજ્યનું પાલન કરતાં એ સિવાય નિરંતુર દરર શ્રીસંઘની ભાવપૂરેક ભકિત કરવા લાગ્યા. અને તેને અન્ય વી, કે. વબુત કે નાશ એલિસિક્કરિો કરવા માટે સંઘ નીકળ્યા. તેમાં સોથ જતા પુરે દરીયુ તફરી ના પ્રવાસલા જ એક હાસ: સઘળમાહે ચાર મા રહિસર માથી ધો. સામેથી મેટે સમુદાય સધને લઇ હોય તેંત આવ કatબ નું પ્રકારના ઉપદ્વવ કરવા માટે સંઘ નીકળ્યાં. તેમાં સાતર દરગાર્મ પરીક્ષા કરવા માટે ઇન્દ્ર મહારાજ આવ્યા. તેમણે સંઘના સઘળાં માણસને દ્રવ્ય તથા ભાથા રહિત બનાવી દીધા. સામેથી ચોરને મેટે સમુદાય સંઘને લુંટવા આવતા હોય તે દેખાવ કર્યો. બંને પ્રકારના ઉપદ્રવથી દુઃખી થએલા સંઘના માણસો ચિંતાતુર હૃદયે મલયપ્રભ આચાર્ય પાસે આવ્યા. તેમના ચરણમાં નમસ્કાર કરી કહેવા લાગ્યા કે હે પ્ર! આપ કૃપા કરી અચાનક કષ્ટમાં આવી પડેલા શ્રી સંઘના ઉપદ્રવની શાંતિ કરે. ત્યારે આચાર્યશ્રીએ અનેક લબ્ધિવાળા પુરન્દર મુનિને વિનતિ કરવા શ્રી સંઘને કહ્યું, કારણ કે તેઓ પોતાની લબ્ધિથી સંઘને ઉપદ્રવ રહિત કરવા સમર્થ હતા. સંઘની વિનતિ સ્વીકારી ગુરૂની આજ્ઞા લઈને મુનિએ લબ્ધિના પ્રભાવથી સંઘમાં સુવર્ણની વૃષ્ટિ કરી. તેમાંથી સઘળાંએ જોઈએ તેટલું લીધું લુંટવા માટે આવતા

Loading...

Page Navigation
1 ... 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678