Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 660
________________ શ્રી શ્રાવāતદીપિકા ] ६२७ ૩ ક્ષેત્રને એટલે ખેતર વગેરે અમુક પ્રમાણમાં રાખવાને નિયમ કરવો. ૪ વાસ્તુ એટલે ઘર હાટ અમુક પ્રમાણમાં રાખવાને નિયમ કરે. પ રૂષ્ય એટલે રૂપાનાં ઘરેણુ વગેરે અમુક પ્રમાણમાં રાખવાનો નિયમ કરે. ૬ સોનાના દાગીના રાખવામાં નિયમ કરે. ૭ તાંબા પિત્તળ વગેરે ઘર સામાન તથા ફરનીચર વગેરેમાં નિયમ કર. ૮ નોકર ચાકર રાખવામાં સંખ્યાનો નિયમ કર. ૯ ગાય, ભેંસ, ઘડા વગેરે રાખવામાં સંખ્યાને નિયમ કરે. આ વ્રતના પાંચ અતીચાર-૧ નિયમ ઉપરાંત ધન ધાન્ય થાય તે સ્ત્રી પુત્રાદિકનાં ઠરાવી પ્રમાણુ ઉપરાંત રાખે. ૨ ખેતર ઘર વગેરે નિયમથી વધારે રાખે અથવા એક બીજા સાથે ભેળવીને સંખ્યા સરખી કરે. ૩ રૂપું તથા સનું વગેરે પ્રમાણથી અધિક રાખે ૪ કુપિત એટલે ઘર વાખરો નિયમ ઉપરાંત રાખે. ૫ નેકર, ચાકર, ઢેર વગેરે પ્રમાણ ઉપરાંત રાખે. પરિગ્રહ પરિમાણ વ્રતનું ફળ-અહીં સંતોષમય જીવન બનવાથી નિરાંતે ધર્મારાધન થઈ શકે. સુખમય જીવન ગુજારી શકાય. પરલેકમાં સ્વર્ગાદિના સુખ મળે.

Loading...

Page Navigation
1 ... 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678