Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 662
________________ શ્રી શ્રાવકત્રતદીપિકા ] સાતમું ભાગાપભાગ પરિમાણ વ્રત અર્થ :-ભાગ એટલે જે એક વાર ઉપયાગમાં આવે તેવાં અન્ન પાનાદિ તથા ઉપભાગ એટલે વારંવાર ઉપચાગમાં આવે તેવાં વસ્ત્ર, ઘરેણાં વગેરે. તેવા ભાગ અને ઉપભાગની વસ્તુઓનુ પરિમાણુ કરવું તે. ૬૯ આ વ્રતના પાલનમાં ચૌદ નિયમ આ પ્રમાણે ધારવાઃનિયમ ધારતાં જે દ્રાદિ વાપરવાના હોય તેનું સંખ્યા વજન વિગેરે પ્રકારે પ્રમાણુ ધારવું અને જે વાપરવાનું નથી તેના ત્યાગ રાખવા. ૧ સચિત્ત-અમુક સખ્યામાં સચિત્ત પદાર્થો વાપર વાના નિયમ કરવા. ૨ દ્રવ્ય—આખા દિવસમાં જે ખાવાના પદાર્થો અમુક સંખ્યામાં ધારવા. ૩ વિગય—છ ભક્ષ્ય એક વિઇના તા ત્યાગ કરવા. વિગયમાંથી એછામાં ઓછી ૪ ઉત્રાણુહ-જોડાં, મેાજા વગેરે અમુક જોડ વાપરવાની ગણત્રી કરવી. ૫ તમેલ-પાન સેાપારી એલચી વગેરેનું પ્રમાણ ધારવું. ૬ વસ્ર–અમુક સંખ્યામાં ધાતીયા વિગેરે વાપરવાના નિયમ કરવા.

Loading...

Page Navigation
1 ... 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678