Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 663
________________ ૬૩૦ [ શ્રી વિજયપધસૂરિકૃત૭ કુસુમ-સુંઘવાની વસ્તુનું અમુક શેર સુધી પ્રમાણ ધારવું. ૮ વાહન-ગાડી, ઘોડા, બળદ વગેરેની ધારણા પ્રમાણે સંખ્યા રાખવી. ૯ શયન-પથારી ગાદલાં ગંદડાંનું પ્રમાણ ધારવું. ૧૦ વિલેપન-શરીરે ચેપડવાના તેલ વગેરેનું ધારણ પ્રમાણે પ્રમાણે ધારવું. ૧૦ બ્રહ્મચર્ય-દિવસે બ્રહ્મચર્ય પાળવું. રાત્રે પણ નિયમિત રહેવું. ૧૨ દિશિ-દશે દિશાઓમાં અમુક ગાઉ સુધી જવાને નિયમ કરે. ૧૩ હાણ-સ્નાનને નિયમ ધારે. ૧૪ ભક્ત પાણી–આહાર પાણી વાપરવામાં બંનેનું વજન ધારવું. આ પ્રસંગે ૨૨ અભક્ષ્ય તથા ૩૨ અનંત કાયને ત્યાગ કર. તે બીને દેશ વિરતિ જીવનમાં વિસ્તારથી સમજાવી છે. આ વ્રતના પાંચ અતિચાર:- સચિત્ત વસ્તુને બીન સમજણથી અચિત્ત માનીને ખાવી. ૨ સચિત્ત પ્રતિબદ્ધ આહાર-સચિત્તની સાથે વળગેલી વસ્તુ અચિત્ત માનીને ખાવી. ૩ અઠવાહાર એટલે બરાબર નહિ પાકેલી વસ્તુ અચિત્ત માનીને ખાવી. ૪ ફુટપકવાહાર એટલે અધું કાચું

Loading...

Page Navigation
1 ... 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678