SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૦ [ શ્રી વિજયપધસૂરિકૃત૭ કુસુમ-સુંઘવાની વસ્તુનું અમુક શેર સુધી પ્રમાણ ધારવું. ૮ વાહન-ગાડી, ઘોડા, બળદ વગેરેની ધારણા પ્રમાણે સંખ્યા રાખવી. ૯ શયન-પથારી ગાદલાં ગંદડાંનું પ્રમાણ ધારવું. ૧૦ વિલેપન-શરીરે ચેપડવાના તેલ વગેરેનું ધારણ પ્રમાણે પ્રમાણે ધારવું. ૧૦ બ્રહ્મચર્ય-દિવસે બ્રહ્મચર્ય પાળવું. રાત્રે પણ નિયમિત રહેવું. ૧૨ દિશિ-દશે દિશાઓમાં અમુક ગાઉ સુધી જવાને નિયમ કરે. ૧૩ હાણ-સ્નાનને નિયમ ધારે. ૧૪ ભક્ત પાણી–આહાર પાણી વાપરવામાં બંનેનું વજન ધારવું. આ પ્રસંગે ૨૨ અભક્ષ્ય તથા ૩૨ અનંત કાયને ત્યાગ કર. તે બીને દેશ વિરતિ જીવનમાં વિસ્તારથી સમજાવી છે. આ વ્રતના પાંચ અતિચાર:- સચિત્ત વસ્તુને બીન સમજણથી અચિત્ત માનીને ખાવી. ૨ સચિત્ત પ્રતિબદ્ધ આહાર-સચિત્તની સાથે વળગેલી વસ્તુ અચિત્ત માનીને ખાવી. ૩ અઠવાહાર એટલે બરાબર નહિ પાકેલી વસ્તુ અચિત્ત માનીને ખાવી. ૪ ફુટપકવાહાર એટલે અધું કાચું
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy