Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 664
________________ શ્રી શ્રાવકવૃતદીપિકા ] ૬૩૧ પાકું એવું શાક વિગેરે અચિત્ત માનીને ખાય, ૫ તુચ્છેષધિ ભક્ષણ એટલે જેમાં ખાવાનું થોડું અને નાખી દેવાનું વધારે હોય તેવી વસ્તુ ખાવી. વળી આ વ્રતમાં ૧૫ કમદાન સંબંધી ૧૫ અતીચાર લેવાથી કુલ ૨૦ અતીચાર થાય છે, તેમાં ૧૫ કર્માદાનનાં નામ તથા ટુંક સમજણ આ પ્રમાણે – ૧ અંગારકર્મ–કુંભાર, ભાડભુંજા વગેરેનાં અગ્નિ સંબંધી કામ તથા ચુનો, ઈટ નળીયાં વગેરેના વેપાર. ૨ વનકર્મ–વનસ્પતિ સંબંધી એટલે લીલાં શાક, પાંદડાં વગેરેને વેપાર. ૩ સાડીક–ગાડા, હળ વગેરે તૈયાર કરવાં, તેને વેપાર, ૪ ભાડાકર્મ-ગાડી, ઘોડા, ઉંટ, વગેરે ભાડે આપવાને વેપાર. ૫ સ્ફટિક કર્મ-કુવા, વાવ, તળાવ વગેરે દવાં, દાવવાં. ૬ દંતવાણિજ્ય-હાથી દાંત વગેરેને વેપાર. ૭ લમ્બવાણિજ્ય-લાખ તથા ગુંદર વગેરેને વેપાર. ૮ રસ વાણિજ્ય-ઘી તેલ વગેરે રસને વેપાર. ૯ કેશ વાણિજ્ય-પશુ પંખી વગેરેને ઉન પિછાને તથા ગુલામીને વેપાર.

Loading...

Page Navigation
1 ... 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678