Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 654
________________ સુગૃહીત નામધેય પરમેાપકારી પરમગુરૂ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વર - વિનેચાણુ વિજયપદ્મસૂરિપ્રણીતા શ્રી શ્રાવક વ્રત દીપિકા મંગલ ॥ આર્યવ્રુત્તમ્ ॥ पण मय सुविहिजिणिदं - परमपहावं च णेमिसूरिगुरुं ॥ निय पर कल्लाणङ्कं - सावयवयदीवियं कुणमो ॥ १ ॥ મહા નિર્માયક પ્રભુ શ્રી તીર્થંકર ધ્રુવે ફરમાવ્યું છે કે નિલ મહાવ્રતમય ચારિત્રની નિર્મલ સાધના કરવાથી જલદી સિદ્ધિપદ મળે છે, માટે ભવ્ય જીવેાએ તેની સાધના જરૂર કરવી જ જોઇએ. તેમ જો ન કરી શકે તેા યથાશક્તિ આર વ્રતની સાધના રૂપ દેશિવરતની સાધના કરવી, જેથી આઠમે ભવે તા જરૂર સિદ્ધિના સુખ મળે. ખાર વ્રતમાં વ્હેલાં સભ્યત્વની ખીના આ પ્રમાણે જાણવી. નિર્દોષ ધ્રુવ ગુરૂ ધર્મને અનુક્રમે દેવ તરીકે ગુરૂ તરીકે ને ધ તરીકે માનવા, અને શ્રી તીર્થંકર પ્રભુએ કહેલી વાત સાચી માનવી, તે સમ્યકત્વ કહેવાય. અહીં સ્ત્રલિંગી સાધુ વિગેરેને વ્યાવહારિક દૃષ્ટિએ કે ઉપકારાદિને લઇને ચેાભવદનાદિ કરવું પડે, વિગેરે ખાખતમાં જયણા રખાય.

Loading...

Page Navigation
1 ... 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678