Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 656
________________ શ્રી શ્રાવકવ્રત દીપિકા ] ૬૨૩ વિના કારણે બીન ગુનેગાર ત્રસ જીવેને ઈરાદા પૂર્વક હણવા નહિ. આ પ્રમાણે શ્રાવકથી બની શકે. તેમાં ઘર વિગેરે બનાવવા વિગેરે પ્રસંગે, વ્યાપારમાં, અને દવા વિગેરે નિમિત્તે જયણ રાખી શકાય. પુજના પ્રમાર્જનાદિમાં કાળજી રાખવી. સવા વસાની પણ દયા બરાબર પાળવી. દયાનું ફલ-દીર્ધાયુષ્ય, લક્ષ્મી, સ્વર્ગ મેક્ષના સુખ વિગેરે. દષ્ટાંતકુમારપાલ ભવિષ્યમાં ગણધર થઈ સિદ્ધ થશે વિગેરે. હિંસાનું ફલ-નિર્ધનતા, દુર્ગતિના દુઃખ દષ્ટાંતકાલકસૂરિ સાતમી નરકે ગયે વિગેરે. અતિચાર તજવાની બીના. ૧ નિર્દયપણે ત્રસ જીવને માર મારવે નહિ. ૨ દ્વેષથી ટૂંકા દેરડા વિગેરેથી બાંધવા નહિ. ૩ અવયવ છેદવા નહિ. ૪ ઘણે ભાર ભરે નહિ. ૫ આહારમાં વિદ્ધ કરવું નહિ. વિશેષ બીના દેશવિરતિ જીવનમાંથી જાણવી. મૃષાવાદ વિરમણ વ્રત. અર્થ–પાંચ મોટાં અસત્યને ત્યાગ કરે તે. ૧ કન્યા સંબંધી વિવાહાદિમાં જૂઠું બોલવું નહિ. ૨ ગાય વિગેરેની બાબતમાં જૂઠું બોલવું નહિ. ૩ જમીન (ખેતર વિગેરે) ની બાબતમાં જૂઠું બોલવું નહિ. ૪ પારકી થાપણ એળવવી નહિ.

Loading...

Page Navigation
1 ... 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678