Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 645
________________ ૬૧૨ [ શ્રી વિજયપદ્મસૂરિકૃત ધીન કાલ છે. માટે કર્મ બાંધવાના સમયે સાવચેતી રાખવી જોઇએ. આ ખાખતમાં ભૂલ ખાનારા જીવા જ દુર્ગતિના દુ:ખાને ભોગવે છે. આવી જ સ્થિતિ ભાગતૃષ્ણાના ગુલામ અનેલા જીવાની થાય છે. ભાવદયાના ભંડાર જેવા પ્રભુ શ્રી તીથ કર ધ્રુવે તમામ જીવાના કલ્યાણને માટે બ્રહ્મચને પાલન કરવાની શિખામણ આપી છે. પ્રશ્ન—બ્રહ્મચર્ય એટલે શું ? ઉત્તર—બ્રહ્મચર્ય શબ્દમાં રહેલા બ્રહ્મ શબ્દના અર્થ સિદ્ધ શિલા, સત્ય અનુષ્ઠાન, નિર્વિકલ્પ સુખ વગેરે થાય છે. અને ચ શબ્દના અર્થ આચરણુ-વર્તન, ચલન–ગમન વિગેરે થાય છે. બંનેના ભેગા અર્થ એ થાય છે કે જેના થી મેાક્ષના નિર્વિકલ્પ શાશ્વતા સુખ મળે, એવું જે વન ( આચાર ) તેનુ નામ બ્રહ્મચર્ય કહેવાય. આમાં પાંચ મહાવ્રત વિગેરેની સાધના વિગેરે પણ આવી જાય છે. આ બ્રહ્મચર્યનું બીજું નામ શીલ પણ છે. બ ંનેના એક જ ઉપર જણાવેલા અથ થાય છે. બ્રહ્મચર્ય શબ્દનેા ખી અર્થ મૈથુનના ત્યાગ કરવા એ થાય છે. પ્રશ્ન-બ્રહ્મચર્યનું સ્વરૂપ શું ? ઉત્તર—વિભાવ દશાના સાધનાને સેવતા આત્માને સ્વભાવ દશામાં લાવવેા એ બ્રહ્મચર્યનું ટૂંક સ્વરૂપ છે. ખીજી રીતે એમ પણ કહી શકાય કે જે સાધનાની સેવના કરવાથી આત્મા પુદ્ગલ રમણુતા ઘટાડીને નિજગુણુ રમણુતા પામે એવા સદાચારની સેવના કરવી. એ બ્રહ્મચર્યનું ઉપચાર દષ્ટિએ સ્વરૂપ જાણવું. એટલે સદાચારથી બ્રહ્મચર્ય ગુજી પ્રકટ થાય છે. શ્રી જેનેન્દ્રાગમમાં નામ સ્થાપના દ્રવ્ય

Loading...

Page Navigation
1 ... 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678